SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી-સપ્તાહ ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિમહારાજ ધી ન્યાયવિજયજીના નશા, શ્રી ગુજરડઝશીયલકલબ અને શ્રીનવયુગ -ઉગમન્દિરના સંયુક્ત આશય નીચે તા. ૨ ના રોજથી શરૂ થતા ગાંધી–સપ્તાહને અંગે અખંડ રેટિયા ચાલુ કરવાની રાષ્ટ્રપતિ સરદારશ્રીના પુનિત હસ્તે થનાર કિયા વેળા હાજર રહેવાનું આમંત્રણ પૂજ્ય મુનિ શ્રીન્યાયવિજયજીને આપવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે તેઓશ્રી હાજર રહી શક્યા ન હતા. પણ તેમણે નીચે પ્રમાણે સજેશ મેક હતે. “આજે દુનિયાના મહાન સન્ની (અંગ્રેજી તારીખ અનુસાર ) જન્મતિથિ છે. એની ઉજવણી એ મહાપુરૂષના પવિત્ર સન્ડેશનું અનુપાલન કરવામાં છે. આજે એ મહાન આત્મા કેવળ હિન્દના સ્વરાજ માટે નહિ, પણ આખા જગનું કલ્યાણ કરવા સારૂ પ્રગટ થયે છે. એ મહાન સાધુ પુરૂષની દષ્ટિમાં ભારતનું ભવિષ્ય ઉજવળ મુખ્યત્વે ખાદી અને રિયામાં દેખાય છે. દેશના માણને તે વિષેની પ્રેરણા આપવામાં તે મહાત્માને પ્રયત્ન સર્વોપરિ સ્થાન ભગવે છે. દેશની પ્રજાએ એ દિશામાં ખૂબ આગળ ઘપવાની આવશ્યકતા છે. મને એ જાણી બહુ આનન્ટ છે કે, રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન વલ્લભભાઇ પટેલના પુનિત તે ગાંધી-સપ્તાહને અંગે આજથી અખંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy