________________
ત્યાગીની સેવા માટે બે તબીબોને અપાયેલાં
માનપત્ર. 29999999 » સાધુઓની માફક ગરીબોની પણ વિના મૂલ્ય
સેવા બજાવવાની સલાહ.
examsee!
શ્રી. મણિલાલ કેડારીની પ્રખર પ્રેરણા.
મુનિ શ્રીન્યાયવિજયજીએ આપેલ બાધ.
ઇ ઝહર૪:૮ જાદ:::::: આ “માનપત્ર' નહિ, પણ ભાનપત્ર” છે :
તા. ૮ મી નવેમ્બર અને રવિવારે ડો. એમ. વી. મોદી અને રા. ધીરજલાલ એન. દફતરીને માનપત્ર આપવાને એક મેળાવડે મિડ પર આવેલી કાનજી ખેતશીની વાડીમાં કોટના જૈન સંઘ તરફથી કરવામાં આવ્યું હતે. જે વખતે સર લલ્લુભાઈ શામળદાસે પ્રમુખસ્થાન લીધું હતું. આ સભામાં જાણીતા ગૃહએ હાજરી આપી હતી. જેમાં શ્રી દેવચંદ કલ્યાણજી, શ્રીયુત મણિલાલ કોઠારી, હીરાચંદ વનેચંદ દેશાઈ, શેડ માવજી ગોવીંદજી, ડે. પુનશી મઇસરી, ડે. કલ્યાણુદાસ, ડે. ચીમનલાલ મહેતા, શ્રી અમૃતલાલ
ખાણો, ડાહ્યાલાલ મકનજી ઝવેરી, કરશનદાસ દાદર, કે. એચ. પી. મહેતા, શ્રી. બેરીસ્ટર મકનજી જાડાભાઈ તથા શ્રી. વજેશંકર સંઘવી વગેરે હતા.
સંઘના સેક્રેટરી તરફથી આમન્ન-પત્રિકા વંચાયા બાદ મિછેટાલાલ ઘેવરીયા વકિલે પ્રમુખની દરખાસ્ત મૂક્તાં જણાવ્યું કે વકિલે અને ડોકટરે નિસ્વાર્થ ભાવે ભાગ્યે જ સેવા બજાવે છે. પણ મોદી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org