________________
પ્રકારના ચિન્તન માટે જ આપણે દેવાલય જઈએ છીએ. ચિન્તન કરી આપણે આપણા જીવનને ગુણ-વિકાસ સાધવાનો છે. પણ ચિન્તન કરવા માટે ભગવાનના જીવનની તે તે અવસ્થાના દેખાવે મૂર્તિમાં ઉભા કરવાના ન હોય. ગૃહસ્થાશ્રમ કે રાજાવસ્થાની ભાવના કરવા માટે જે ગૃહસ્થાશ્રમ કે રાજાપણાને દેખાવ મતિ પર લવાત હોય અને એને માટે જે મતિ પર ઘરેણું કે દાગીના ચઢાવાતા હોય તે તે હવે આટલું વાંચ્યા પછી વ્યાજબી નહિ કરે. ભગવાનના બેલ જીવન કે કોમાર જીવનની ભાવના કરવા માટે જેમ તે તે જીવનને દેખાવ (બાલકની ચેષ્ટા વગેરે) મૂત્તિ પર નથી લાવતા, તેમ ગહસ્થાશ્રમ કે રાજાપણાની અવસ્થાના ચિન્તન માટે ગૃહસ્થાશ્રમ કે રાજાવસ્થાને દેખાવ પણ મૂર્તિમાં લાવવાને ન હોય. દેખાવ તે માત્ર એકજ, અને તે વીતરાગની પ્રશાન્ત દયાનસ્થ થેગી આકૃતિજિ. એ સિવાય સાંસારિક ભોગ-વૈભવના દેખાવ વીતરાગની ધ્યાનસ્થ આકૃતિ પર ન ઘટી શકે. કંચન અને કામિની એ બે સંસારનાં મહાન ધન ગણાય છે. એ બન્નેને જેણે ત્યાગ કરી સંપૂર્ણ યોગી જીવન પ્રાપ્ત કર્યું છે, તેના ઉપર-તેની મૂત્તિ ઉપર કંચનના અલકારે મજાવી ગૃહસ્થાશ્રમને દેખાવ લાવ એ છે કીક ગણાય વાર?
ગૃહસ્થાશ્રમને કે રાજાવસ્થાને દેખાવ પણ એકલા કંચનથી કેમ લાવી શકાય? બીજા પણ ઉપકરણ જોઈએ ને! કંચન સાથે કામિની પણ જોઈએ ! રામની પાસે સીતા, કૃષ્ણની પાસે રાધા, તેમ મહાવીરની પાસે “યશોદા ” મૂકે અને રાષભદેવની પાસે સુનંદા સુમળા મૂકે. ત્યારે બરાબર ગૃહસ્થાશ્રમને દેખાવ આવે ! ઉફ! કેટલી ગેરસમજ ! !
સ્ત્રી, શગનું ચિત્ર છે અને શસ્ત્ર-હથિયાર દ્વેષનું ચિઠ છે, તે કંચન કેઇનું ચિત્ત ખરું કે નહિ? સાદી સમજને માણસ પણ સમજી શકે છે કે સ્ત્રી રાગનું ચિત છે, તેમ કંચન પણ રાગનું ચિત્ર છે. કચન અને કામિની બન્ને પગનાં ઉગ્ર ચિહે છે. તેમાંથી એકને સમ્પર્ક, રાગને ફગાવી દઈ પરમ વીતરાગ દશાને પહોંચેલા મહાપ્રભુની ધ્યાનસ્થ વીતરાગ યેગી મૂત્તિ પર ન ઘટી શકે. આ બાબત સચ્ચાઈથી એટલી પરિપૂર્ણ છે કે આની સામે, કેવળ પુસ્તકના કેરા અક્ષરેના સ્થૂળ, બાહ્ય અને શુષ્ક દેખાવ ધરવાને કદાચ પ્રયત્ન થઈ શકે, બાકી આડું મૂકાય એવું કોઈ તત્વ જ નથી. રૂઢિપૂજાની ચિરપ્રરૂઢ લકીર, મધ્યસ્થ વિચારણા કરતાં જે ખસી જાય તે આ પરમાર્થ તત્વ તત્કાળ હૃદયમાં ઉતરે તેવું છે.
શાતિનાં ધામરૂપ દેવાલ પ્રજાને અભયના પાઠ શિખવવા માટે જાયલા, તે આજે લકમીના થનથનાટ કરતા ભંડારેથી સભય દશામાં મૂકાઈ ગયાં છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org