________________
લૈયાઓની ચાકી નીચે રક્ષાઇ રહ્યાં છે. અભયનાં શિક્ષણાલયે ને આમ ભયા વહુ સ્થિતિમાં મૂકવાં એ શું ડ ુાપણની વાત ગણાય ? વાણિયાશાહીસ્વભાવસુલભ વાણિજ્યવૃત્તિ નીચે કચરાતું “ દેવ-ધન” વેપારને ચકડોળે ચઢે છે અને એકનુ અનેકગણુ કરવા ગમે તેવા અધમ રસ્તે પણ ધકેલાય છે. એ ઘસાઈ પણ જાય છે અને અન્દર-અન્દર ભરખાઇ પણ જાય છે. પેાતાના વેપાર-ધન્ધા પોષવાની ખુરી દાનત પણ એના મજેથી લાભ ઉડાવે છે! અજ્ઞાન દશાના પંજામાં સપડાયલું એ “ મગળ ધન ” દુરૂપયોગના રસ્તે વેડફાય છે અને એથી સમાજ તથા ધર્મોનું તેજ વધવાને ખદલે તેને વધુ થઇ રહ્યા છે. દેવના અલકા અને દેવના ધનભ‘ડાશથી દેવાલયમાં ચેરને પણ પેસવાનેા ખુબ અવકાશ મળે છે. અને “ કતારગામ ” જેવા સ્થળે દેરાસરની ચોકી કરતા ભૈયાને કતલ કરીને પણુ લૂટારા દેવના ધન તરફ ધસે છે. હાય ! દેવાલયની આ સ્થિતિ? પેાતાના જાનમાલનું રક્ષણ કરવાની પણ જેમનામાં તાકાત નથી, ભયમાં મૂકાયલાં પોતાનાં ખૈરાં--છેકરાંની સભાળ લેવા જેટલી પણ જેમનામાં હિમ્મત નથી એવા વિષ્ણુ-વગ ક જૈન સમાજ દેરાસરોને ધનમાલથો ભરી દેવા પહેલાં પોતાની નિખળ હાલત પર જરા ધ્યાન ન આપે
Jain Education International
[ મુંબઇસમાચારના તા. ૩-૧૦-૩૪ શનિવારના અંકમાં અને તા. ૮--૧૧--૩૧ ના ‘જૈન ’ માં તથા ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર’માં આ લેખનું પ્રકાશન થયું હતું. ]
For Private & Personal Use Only
www.jainelibrary.org