________________
વૈભવભર્યાં જિનાલયો !
********T
[ તા. ૬--૧૨-૦૩૧ ના ‘જૈન' પત્રમાં પ્રગટ થએલી સમ્પાદકીય
નોંધ. ]
Jain Education International
પ્રજાની સંસ્કૃતિ અને રૂચિ, એમના સ્વભાવ અને રહેણી: એનુ સ્પષ્ટ દર્શન એમનો સંસ્થામાં મળી આવે. જે પ્રજા નિયત્રણ અને નિયમિતતામાં માનતી હોય, જે સમાજ સાથે જ શાન્તિ અને ગાંભીયની ચાહના રાખતા હોય તે પ્રશ્ન અને તે સમાજનાં ધમ મન્દિર, ઉપદેશમન્દિર કે કળામન્દિરમાં પશુ એજ વસ્તુનાં સ્પષ્ટ અસ્પષ્ટ પ્રતિબિમ્બ દૃષ્ટિગોચર થયા સિવાય ન રહે. પૂજા, ઉપાસના અને કળપ્રદર્શનનાં સર્વસામાન્ય મન્દિર પ્રજાસમૂહની સર્વસાધારણ રૂચિ અને સ્વભાવમાંથી જન્મતા હૈવાથી, જેમ માતપિતાની અસર સન્તાન ઉપર પડે જ તેમ સહુના માનસની છાપ ાહેર સંસ્થા ઉપર પડે એ સ્વાભાવિક છે. એ દૃષ્ટિએ આપશુાં જિનાલય અને વ્યાખ્યાનશાળાઓ-એટલું જ શા સારૂ ?--આપણાં સાધર્મિકવાત્સલ્યે, આપણા વરઘેાડાએ અને પ્રાયઃ બધા તહેર સમારંભ વિગેરેમાં આપણી સ્વાભાવિક વૈશ્યવૃત્તિ, વૈભવપ્રદર્શનની મહત્ત્વાકાંક્ષા અને નિયત્રણના છેક અભાવવાળી ધમાલ દેખાઇ આવે છે. શાન્તિ, ભવ્યતા અને ઉપાસના-ભક્તિને ચેાગ્ય પવિત્ર વાતાવરણ નહીં મળવાથી કેટલાક ભકતો અને સુરૂચિ ધરાવતા ભાઇનાં દિલ આથી ઘવાય છે. તેમને લાગે છે કે આપણું જિનાલયાને એવાં વૈભવી અને એવાં અશાન્ત બનાવી દીધાં છે કે આપણી ભક્તિભાવના અને આપણી સસ્કૃતિ એથી શરમાય છે. જિનમન્દિર અને વ્યાખ્યાનશાળામાં આપણે પરમ શાન્તિ, સરળતા અને તિરાડમ્બરતાની આશા રાખીએ. કેમકે એ આપણા આદશ' હોય છે. એને બદલે જ્યારે કેાહુલ, પ્રમાણુ વગરના ઠાઠમાઠ વૈભવ અને અસ્તવ્યસ્તતા નિહાળીએ ત્યારે આપણુને જરૂર એમ થાય છે કે આમાં
***
For Private & Personal Use Only
www.jainelibrary.org