________________
(૨) आवश्यकमुपासीत
ज्ञानं कर्त्तव्यगोचरम् । यद् विना सर्वशास्त्राणां
निष्फला ज्ञानराशयः ॥
છે. “કર્તવ્ય શું છે એ વિશેનું જ્ઞાન, છે જેની પુરેપુરી જરૂર છે તે મેળવવું
જોઇએ; જે વગર રસકલ શાસ્રાની છે શાન–રાશિ પણ નિરર્થક છે.
मुमुक्षवाऽपि विद्वांसः
साम्प्रदायिकदुर्ग्रहात -। क्लिष्टचेतःपरीणामात्
जायन्ते कापथोन्मुखाः ॥
વિદ્રાનો મુમુક્ષુ છતાં સામ્પ્રદાયિક દુરાગ્રહને લીધે કપાયકલુષિત ચિત્તપરિણામવાળા બને છે, અને એથી આડે તે ઉતરી જાય છે.
नमपास्य सदालोक
સામ્પ્રદાયિક દુરાગ્રહ સલ્તાનને અટકાવનાર અને મલિન વૃત્તિ ઉત્પન્ન કરનાર છે. તે મૂકી દઈ પિતાના આત્માને જિજ્ઞાસુ, શાન્ત અને મધ્યભાવી બનાવવો જોઈએ.
વિજ્ઞાણ-રાત-મગ્રથ -
वृत्तिना भाव्यमात्मना ।।
तत्त्वं धमस्य सुस्पष्टं
मैत्रीभाव-विकासनम् । परोपकारनिर्माणं
शम वृत्तेपासनम् ।।
ધમનું તત્ત્વ તો સ્પષ્ટ છે. અને તે મૈત્રીભાવને વિકસાવવામાં, પરોપકાર કરવામાં અને શમ–વૃત્તિને કેળવવા
इत्यं धर्ममुपासीना
भिन्नादिग्वर्तिनोऽपि हि-। न सन्तः कलहायन्ते
ધીમે-નિવ"નમ
આ પ્રકારે ધમની ઉપાસના કરતા સજજને જુદી જુદી દિશામાં પ્રવર્તવા છતાં સમ્પ્રદાય-ભેદના કારણે અરસપરસ કલહ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org