________________
सम्पाद्य धैर्य विपुलं यतस्व । तृष्णापिशाची शिथिलां विधातुम् । अयं हि पन्थाः परमोदयस्य रहस्यमाध्यात्मिकमेतदेव ।।
( ૧૬ ) - મહાન ધર્યને કેળવી તૃષ્ણારૂપ પિશાચનીને નિર્બળ બનાવવા પ્રયત્ન સેવ ! ખરેખર પરમ ઉન્નત સ્થિતિ મેળવવાનો એ જ માર્ગ છે. એ જ આધ્યાત્મિક નવરહસ્ય છે.
( ૧૭ ) –કુવારાનાઓને ઉદયમાં આવતી છેરોક! મનને હમેશાં નિર્મળ રાખ!
પવિત્રતા હમેશાં જાળવી રાખ! કોઇનું પણ ખરું ન ચાહ ! અને રાદા શાન્ત નથી ગભીર રીતે
छवासनानामुदयं निरस्य
संरक्ष चेतः सततं पवित्रम् । कस्यापि वाञ्छेरशुभं च नैव
રક સજા શાના-મરવૃાા
છે
आत्मान्नतिमानवजीवनाद् या
न देवदेहादपि लभ्यते सा । इत्येवमालोच्य महानुभाव! मा भूः प्रमादीति ममोपदेशः॥
– માનવજીવનમાં જે આત્મજાત સાધી શકાય છે તે દેવતાના શરીરથી પણ સાધી શકાતી નથી. આમ
રામજીને હે મહાનુભાવ! તું પ્રમાદી gબનીશ માં ! એજ મારો ઉપદેશ છે.
આ સદેશનું સંસ્કરણ વડોદરા-જૈનયુવકસંઘ તરફથી પ્રકટ થયેલ છે.
****************
मुद्रालेखः [ શિવ ]
સર્વધર્મ
(૬), दुःखस्य मूलमज्ञानं
तेन मुह्यन्ति जन्तवः। सत्लङ्गे सुखाकाङ्क्षी
समुच्छेत्तुं तदर्हति ॥
દુઃખનું મૂળ અજ્ઞાન છે. તેનાથી છો મુંઝાય છે. સુખનો અથી તેને રાસંગ વડે ઉછેડી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org