SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) एकरूप्यं न सर्वत्र कर्मकाण्डेषु सम्भवि । लभन्ते तद्विभेदेऽपि Jain Education International શ્રેયઃ પ્રમ-વૃત્તવઃ || ૮ सद्विचार - सदाचारौ धर्मः सत्यः सनातनः । सर्व तद्व्यतिरेकेण સાધને સ્વામાધનમ્ ॥ ( ° ) धर्म-वर्त्मनि खल्वत्र तो हिंसादिसम्भवः । कुतो विषयलाम्पट्यं कुतोऽन्याहितभावना ॥ (80) अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोभता | एष धर्मो जगन्मान्यः सार्वभौमः सतां मतः ॥ ( ૬ ) वापि देशे कुले वापि क्वापि जातौ मतेऽपि च । वर्त्तमानः पथानेन માવી ત્યાન્માનનમ્ || ૧૨૦ *** *********** ( ૭ ) ક કાંડામાં સત્ર એક્ય કે અભિન્નતા થવી અસમ્ભવિત છે. ક્રિયામાગ ભિન્ન ભિન્ન છતાં શાન્ત વૃત્તિ અને સમભાવ ધરાવનારા આત્મકલ્યાણ સાધી શકે છે. ( ૮ ) સદ્વિચાર અને સદાચાર એ સત્યસનાતન ધમ છે. એના વગર કાઇ સાધન સાધન ન નિવડે, સાધન બાધન થાય. ( ૯ ) આધ–મમાં હિંસાદિનાં આચરણ, વિષયલાપય અને પરદ્રહવૃત્તિને અવકાશ કયાંથી હાય. ( ૧૦ ) અહિંસા, સત્ય, અચાય, બ્રહ્મચ અને નિભતા એ જગન્માન્ય ધને સન્તાએ ‘સા ભામ ધ’ કહ્યા છે. ( ૧૧ ) કાઇ પણ દેશ, કાઇ પણ્ કુલ, કાઇ પણ જાતિ અને કાઇ પણ સમ્પ્રદાયના માણસ આ માર્ગે વિચરતાં કલ્યાણભાગી થાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy