________________
(૩ર) अभूदसौ सार्धसहस्रयुग्म
वर्षोलकालो बहुदूषितत्वः । पाखण्ड-दम्भैश्च कुलाभिमान--
मदरनाचार वधोपतापः ॥
લગભગ અઢી હજાર વર્ષ ઉપર એ કાળ અનાચાર, દંભ, પાખંડ અને જાતિ કુલાભિમાન–મથી તથા હિંસા-- ત્રાસથી બહુ દુષિત હતા.
અશનિવનિાવરાત્રjsiss
वृतपनोद्धारविधानहेतोःस्वाभाविकः कस्यचनावतार
आसीत् तदानीं मुमहान्मशक्तः ॥
અશાન્ત વાતાવરણના અશ્વપટલથી ધરાયલી પ્રજાના ઉદ્ધરણ માટે તે વખતે કોઈ સુમરાન આત્મશક્તિનું અવતરણ થવું સ્વાભાવિક હતું.
વન્ય જ્ઞાન-
નિવાत्याचारवायुः प्रसरीसरीति-। तदा तदातापशमाय शान्ति
पाठाय कोप्येति भुवं महात्मा ॥
****
ધર્માતા, સત્તાભાઇ અને નિર્દયતાને અત્યાચાર-વાયુ ત્યારે ખૂબ ફેલાય છે ત્યારે તેના સન્તાપને શમાવવા અને શાન્તિના ભત્રપાઠ ભણાવવા માટે કોઈ મહાત્માનું પૃથ્વી પર આગમન થાય છે.
*
उचाचशक्तेरवतार एष
यद् वर्धमानो भुवमाजगाम । असौ विरक्तो जगदालनाद
भवत्यनल्पाऽऽन्मविमुक्तिचिन्तः ॥
( ૬ ) આ ઉચમાં ઉથી શક્તિનું અવતરણ છે કે મહાવીરનું પૃથ્વી પર આગમન થયું. એ મહાન પુરુષ જગતના આત્તનાદેથી વિરક્ત એને આત્મમુક્તિના મહાન ચિન્તનમાં મગ્ન બને છે.
( ૩૬ ) दीक्षायनाप्तुं कुरुते स्म पित्री__रा जीवितं गर्भपदे प्रतिज्ञाम् । खेदाकुलीभूततया स्वगर्भ
स्थैर्येण मातुः स विवेकशाली ।।
મહાવીર ગર્ભાવાસમાં સ્થિર થવાથી તેમનાં માતાજી, બહુ ખુદાકુલ થયાં હતાં. એથી એ વિવેકશાલી પુર માતા-પિતા જીવન્ત હોય ત્યાં સુધી સંન્યાસ-દીક્ષા નહિ ગ્રહણ કરવાની. ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org