________________
(80)
चतुर्षु खण्डेष्विह जीवनस्य
श्रीह्मदेवः प्रथमेऽस्ति राजन् । गच्छन्ननचन् मनुजस्तमग्रे स्वजीवनाधोगतिमातनोति ॥
( ૨૮ )
किं सन्मतेः सम्मतिमन्तरेण
लग्ना सिद्धार्थनृपोऽपि कुर्यात् ।। अथेहते तत्सुहृदस्तदग्रे
सष्य तं बोधयितुं तदर्थे ॥
( શ્o )
मित्रेषु साफल्यमनाप्नुवत्स स्वयं जनन्येत्युपवर्धमानम् । स्नेहस्य वृष्टया करुणाग्रहाच मातुर्वचः स्वीकुरुतेऽन्ततोऽसौ ॥
(૨૦)
विवाह - संस्थामथ सम्प्रविश्य
ह्माश्रमाद् याति गृहाश्रमं सः । तद्धर्मपत्न्या अभिधा यशोदा
प्रसूतिरेका च तयोः कुमारी ॥
( ૨o)
विहाय काँश्चित् सकला अनेनाऽऽ श्रमाध्वना तीर्थकरादयोऽगुः । गार्हस्थ्यमप्राप्य पुरोऽगमन् ये तेऽत्यल्पसङ्ख्याः क्रमगामुकाग्रे ॥
Jain Education International
૧૪૪
( ૧૭ )
જીવનના ચાર ખડા પૈકી પ્રથમ ખડમાં શ્રીબ્રહ્મચય –દેવ વિરાજમાન છે. તેનું પૂજન કર્યા વગર આગળ ચાલતા માણુસ પોતાના જીવનની અધોગિત કરે છે.
( ૧૮ )
સન્મતિ ’ ( વધુ માન)ના લગ્ન માટે તેની સમ્મતિ વગર ‘સિદ્ઘાર્થ રાજા પણ શું કરે ! હવે સિદ્ધાથ રાજા વમાનના મિત્રાને તેની પાસે માકલી લગ્ન માટે તેને સમજાવવા કૅશિશ કરે છે.
( ૧૯ )
વમાનના મિત્રોને સલતા નથી મળતી, તે અવસરે માતા • ત્રિશલા દેવી ' ખુદ વમાનની પાસે ઉપસ્થિત થાય છે. માતાની સ્નેહવૃષ્ટિ અને તેમના કરુણાપૂર્ણ આગ્રહથી આખરે વધુ માન માતાનુ કહ્યું માની લ્યે છે.
( ૨૦ )
હવે વિવાહસ’સ્થામાં પ્રવેશ કરીને મહાવીર બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં દાખલ થાય છે. તેમની ધર્મ પત્નીનુ નામ ‘યશોદા ’ છે. પ્રસૂતિમાં તેમને એક કન્યા થાય છે.
( ૨૧ )
2
કેટલાકને બાદ કરતાં, તીર્થકર ' વગેરે બધા આ આશ્રમ-પદ્ધતિના માર્ગે ચાલ્યા છે. જેઓ ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર આગળ ગયા છે તે, આશ્રમ-પદ્ધતિના ક્રમે ચાલનારાઓની આગળ બહુજ ઘેાડી
સંખ્યાવાળા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org