________________
( ૧૨ )
विचिन्तयेयुश्चपला युवानः पदार्थपाठं सुमहान्तमेतम् । कुचालतो बालक - जीवनानां રક્ષા વધ: વિધેય માતઃ ॥
( ૧૨ )
अज्ञानयोगं चरितं गृहस्य
शिक्षालया दूषितवातसङ्गाः । सत्सङ्ग- बोधो विरलस्ततोऽद्य प्रजाः कुमार्ग द्रुतमाविशन्ति ॥
( ! )
તામાં વર્લ્ડ‘નાટ’—‘ટોટટા થા
निघ्नन्ति, शृंगारिकवाचनं च । रक्तस्य शोषं कुरुते, विलासा
न्वेषाय चाटन्ति विलाससक्ताः ॥
( * )
जितेन्द्रियं ज्ञातसुतस्य वृत्तं
निवेदनं साधु कुमारकाणाम् । ब्रह्माश्रमी योग्य विवाहपूर्व ब्रह्मवतं पूर्णतयाऽभिरक्षेत् ॥
( ૧૬ )
ब्रह्मत्रतं जीवनमूलभूतं
ब्रह्माश्रमः सद्गुणराशिदीपः । ब्रह्माssस्पदं शक्ति महः सुखानां कर्त्तव्यमाद्याश्रमपालनं सत् ॥
Jain Education International
૧૪૩
***
( ૧૨ )
ચપળ યુવાનોએ આ મહાન્ પદાપાર્ડ પર ધ્યાન આપવા જેવું છે. બાળકાના જીવનને ખરાબ ચાલથી બચાવવા સમન્યે આપ્ત જનોએ પ્રબન્ધ કરવા જોઇએ.
( ૧૬ )
ગૃહજીવનની અજ્ઞાન દશા, શિક્ષણાલયનાં દૃષિત વાતાવરણ અને સત્સંગ તથા સદુપદેશની ખામી-એથી આજની ઉછરતી પ્ર અટ આ રસ્તે ઉતરી જાય છે.
( ૪ ) નાટક-હોટલ વગેરેના
શોખ
તેમનુ બળ હણી રહ્યા છે, શૃંગારિક વાચન તેમનું ખૂન ચુસી રહ્યું છે અને વિલાસીએ વિલાસની શોધમાં આથડે છે.
( ૧૧ )
જ્ઞાતપુત્રનુ જિતેન્દ્રિય જીવન જગના કુમારોને માટે સુન્દર “ નિવેદન ”તરીકે છે કે, યોગ્ય વિવાહ કરવા પૂર્વે બ્રહ્મચર્યાશ્રમના પાલકે પૂર્ણ રીતે પોતાના બ્રહ્મચર્યનુ રક્ષણ કરવું જોઇએ.
( ૧૬ )
બ્રહ્મચય એ જીવનના મૂલાધાર છે. બ્રહ્મચર્યાશ્રમ એ સદ્ગુણશિના દીવા છે. બ્રહ્મવ્રત એ શક્તિ, તેજ અને સુખનુ સ્થાન છે. ખરેજ, પ્રથમ આશ્રમનું પાલન કરવુ. એ પવિત્ર કત્તવ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org