SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ क्रीडां मुहृद्भिः स पुनः करोति અને ફરી એ, સપના ભયથી નાસી જઈને પાછા ઉપસ્થિત થયેલા પ્રાતઃ સમય પછાળા મિત્રો સાથે રમવા લાગી જાય છે. मश्चारणं निर्भय संस्कृतीनां આ ઉપરથી, બાળકમાં બચપણથી નિર્ભયતાના સંસ્કાર પાડવાનું નામુ જાતિંત છે સૂચવાય છે. આઠ વર્ષની ઉમ્મર થતાં વધું. तमष्टवर्प पठनस्य हता માન કુમારને ભણાવવા માટે માતાતિશાસ્ત્ર નતિઃ પિતાના જ પિતા વિદ્યાશાલામાં લઈ જાય છે. તે माता च शत्रुर्जनकश्च वैरी માતા શત્રુ છે અને તે પિતા વરી છે કે જેઓ પિતાની ઓલાદને બરજ મજાવત: પકાં નામ ! બર વિદ્યાભ્યાસ કરાવતા નથી. ******** *** પણુ, મહાન તેજસ્વી પ્રજ્ઞાધારક परं महोद्भासिमतेरधीता એવા વર્ધમાનને વિદ્યાધ્યયન માટે नावश्यकस्तस्य परिश्रमः स्यात् । * પરિશ્રમ કરવાની જરૂર ન હોય. તથા નિતિ-વિજ્ઞક એવા વસ્તુતઃ જન્માક્તરના સમર્થ સંસ્કાર-બળથી અનધ્યયન-વિદ્વાન નામર્થના છે જ હિય છે. **** ( ૧૦ ) યુવરાજ – – न चापलं तन्मनसम्तदापि । तन्मानसं संयमयोगमुद्र विशान्ति नो परिका विचाराः। વન-કાળ એ કામદેવની રંગ ભૂમિ છે. તે વખતે પણ તે કુમારનું મન ચપળ થતું નથી. તેના સંયમ ગથી મુદ્રિત માનસમાં વિષયના વિચાર પ્રવેશ પામતા નથી. તેવા રાજકુમારને રાજકુમારીन तादृशो राजकुमारकस्य એની શી ખોટ હોય ! પણ પ્રશમदुरापता राजकुमारिकाणाम् । ભાવથી ઉજવળ એવા એ યુવકની परं पुरस्तस्य विवाह-वार्ता આગળ વિવાહ કરવાની વાત કોણ પુરપાટ જ કામ વગર જ મૂકે ! ******** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy