________________
૧૪૧
(૨ )
मूलाभिधातः खलु वर्धमानो
મૂલ નામે “વધમાન છે.
પ્રજાએ એમને “દેવાય” નામથી देवार्यनाम्नाऽभिदधे प्रजाभिः । *
સંબોધ્યા છે. વીરતાના વેગે વીર वीरः पुनर्वीरतया प्रसिद्धः
નામથી પ્રસિદ્ધ થયા છે. “સન્મતિ ” = સન્મતિનતોડવ્યમાન છે . અને “જ્ઞાતપુત્ર' પણ એ કહેવાય છે.
प्राचीनवर्णाश्रमवमना स्वां . गति तनोति त्रिशलाङ्गजन्मा। चतुर्वसौ विश्रममाश्रमेषु
कुर्वन् क्रमादन्तत एति पूर्णम् ॥
‘ત્રિશલાનન્દન” પ્રાચીન વણુંશ્રમ -પદ્ધતિના માગે પિતાની ગતિ લંબાવે છે. ચાર આશ્રમમાં ક્રમશઃ વિશ્રામ લેતે એ મહાપુરૂષ આખરે પૂર્ણવિશ્રામી બને છે.
पदं समस्ति प्रथमं जनन्या
બારાધના: પ્રથમ ૩ વઃ | कर्तव्यभतामिति मातृभक्ति--
मसौ विधत्ते कियदग्रकोटिम् ! ॥
માતાનું સ્થાન પ્રથમ છે. માતૃ» દેવ પ્રથમ આરાધન કરવા ગ્ય છે.
એ માટે “વર્ધમાન” કત્તવ્યભૂત માતૃભક્તિ કેટલી ઉંચી હદની બજાવે છે!
खेदो जनन्या मम कोऽपि मा भूद् *
इति स्थिरीभावमवाप्य गर्भे-। * स मातृभक्तेरनुशास्ति पाठ
स्वयं समाचर्य महत्तमां ताम् ।।
મારાં માતાજીને કોઈ પ્રકારનું દુઃખ ન થાય એ ઈરાદે ગર્ભમાં સ્થિર થઈને–પિતાનું હાલવું-ચાલવું બંધ કરીને એ મહાનુભાવ માતૃભક્તિને પાઠ શિખવે છે–સ્વયં એ મહાન ભક્તિને પિતે આચરણમાં મૂકીને શિખવે છે.
(૬)
બાલવયમાં પણ અત નિર્ભય स शैशवेऽप्यद्भुतनिर्भयत्वः
તા ધરાવનાર એ બાલ-વીર પિતાના ' શીર વ સ વાટવી - ગઠીયાએ સાથે રમત રમતાં એક
દિવસે એક ભયંકર ભુજગ દેખે છે. विलोकते भीषणमन्यदाहिं
અને તુરતજ તેને દેરડીની જેમ લિપત્ય જુવાન્યત દ્રારા આ પકડી અલગ ફેંકી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org