SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ (૨ ) मूलाभिधातः खलु वर्धमानो મૂલ નામે “વધમાન છે. પ્રજાએ એમને “દેવાય” નામથી देवार्यनाम्नाऽभिदधे प्रजाभिः । * સંબોધ્યા છે. વીરતાના વેગે વીર वीरः पुनर्वीरतया प्रसिद्धः નામથી પ્રસિદ્ધ થયા છે. “સન્મતિ ” = સન્મતિનતોડવ્યમાન છે . અને “જ્ઞાતપુત્ર' પણ એ કહેવાય છે. प्राचीनवर्णाश्रमवमना स्वां . गति तनोति त्रिशलाङ्गजन्मा। चतुर्वसौ विश्रममाश्रमेषु कुर्वन् क्रमादन्तत एति पूर्णम् ॥ ‘ત્રિશલાનન્દન” પ્રાચીન વણુંશ્રમ -પદ્ધતિના માગે પિતાની ગતિ લંબાવે છે. ચાર આશ્રમમાં ક્રમશઃ વિશ્રામ લેતે એ મહાપુરૂષ આખરે પૂર્ણવિશ્રામી બને છે. पदं समस्ति प्रथमं जनन्या બારાધના: પ્રથમ ૩ વઃ | कर्तव्यभतामिति मातृभक्ति-- मसौ विधत्ते कियदग्रकोटिम् ! ॥ માતાનું સ્થાન પ્રથમ છે. માતૃ» દેવ પ્રથમ આરાધન કરવા ગ્ય છે. એ માટે “વર્ધમાન” કત્તવ્યભૂત માતૃભક્તિ કેટલી ઉંચી હદની બજાવે છે! खेदो जनन्या मम कोऽपि मा भूद् * इति स्थिरीभावमवाप्य गर्भे-। * स मातृभक्तेरनुशास्ति पाठ स्वयं समाचर्य महत्तमां ताम् ।। મારાં માતાજીને કોઈ પ્રકારનું દુઃખ ન થાય એ ઈરાદે ગર્ભમાં સ્થિર થઈને–પિતાનું હાલવું-ચાલવું બંધ કરીને એ મહાનુભાવ માતૃભક્તિને પાઠ શિખવે છે–સ્વયં એ મહાન ભક્તિને પિતે આચરણમાં મૂકીને શિખવે છે. (૬) બાલવયમાં પણ અત નિર્ભય स शैशवेऽप्यद्भुतनिर्भयत्वः તા ધરાવનાર એ બાલ-વીર પિતાના ' શીર વ સ વાટવી - ગઠીયાએ સાથે રમત રમતાં એક દિવસે એક ભયંકર ભુજગ દેખે છે. विलोकते भीषणमन्यदाहिं અને તુરતજ તેને દેરડીની જેમ લિપત્ય જુવાન્યત દ્રારા આ પકડી અલગ ફેંકી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy