SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર-વિમૂત: 8 प्रस्तावना कतु मनुष्य-कर्तव्यं તાનું માનવ-નવન–-- 1 सम्यरूपमधीयील માર–ગાન / ૧ // --મનુષ્ય-કર્તાવ્ય બજાવવા અને માનવજીવનનું જ્ઞાન મેળવવા માટે ભગવાન મહાવીરનું જીવન સારી રીતે અધ્યયન કરવા ગ્યિ છે. श्रीमहावीर--मृत्तम्य pm: સતિ : | प्रणीताः पूर्वविद्भि થવ: મુવતષ્ટિતા: ૨ | - –મહાવીરસ્વામીના જીવન-ચરિતને પ્રકાશ કરે એવા, પૂર્વ વિદ્વાનોના કરેલા અનેક સુપ્રતિષ્ઠિત પ્રજો હયાત છે. अयं क्षुद्रः प्रयासस्तु जीवनात् तन्महात्मन:-1 कर्तव्यबोधपाटाना મુવકૃતિ: રૂ . - આ શુદ્ર પ્રયાસ તે મહાવીર ભગવાન ના જીવનમાંથી કર્તાવ્ય-વિષયક બોધપાઠ પ્રદર્શિત કરવાની દષ્ટિએ છે. तपश्चराणां धुरि कीर्त्यते यो महानहिंसाचरणावतारः। जगद्धिताऽऽदर्शविभासिवाचः * મરાશિ તે જિન વર્ધમાન * “વધા વાના નિરા ફિશ ! ” જે તપસ્વીઓમાં અગ્રેસર તરીકે ગવાય છે, જે અહિંસાને યા અહિંસામય ચારિત્રને મહાન અવતાર છે અને જેની વાણી, જગતને હિતાવહ એવા આદેશને પ્રકાશ કરનારી છે, એ વર્ધમાનને હું કંઇક યાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy