________________
છે વર-વિમૂત: 8
प्रस्तावना
कतु मनुष्य-कर्तव्यं
તાનું માનવ-નવન–-- 1 सम्यरूपमधीयील
માર–ગાન / ૧ //
--મનુષ્ય-કર્તાવ્ય બજાવવા અને માનવજીવનનું જ્ઞાન મેળવવા માટે ભગવાન મહાવીરનું જીવન સારી રીતે અધ્યયન કરવા ગ્યિ છે.
श्रीमहावीर--मृत्तम्य
pm: સતિ : | प्रणीताः पूर्वविद्भि
થવ: મુવતષ્ટિતા: ૨ |
-
–મહાવીરસ્વામીના જીવન-ચરિતને પ્રકાશ કરે એવા, પૂર્વ વિદ્વાનોના કરેલા અનેક સુપ્રતિષ્ઠિત પ્રજો હયાત છે.
अयं क्षुद्रः प्रयासस्तु
जीवनात् तन्महात्मन:-1 कर्तव्यबोधपाटाना
મુવકૃતિ: રૂ .
- આ શુદ્ર પ્રયાસ તે મહાવીર ભગવાન ના જીવનમાંથી કર્તાવ્ય-વિષયક બોધપાઠ પ્રદર્શિત કરવાની દષ્ટિએ છે.
तपश्चराणां धुरि कीर्त्यते यो
महानहिंसाचरणावतारः। जगद्धिताऽऽदर्शविभासिवाचः *
મરાશિ તે જિન વર્ધમાન * “વધા વાના નિરા ફિશ ! ”
જે તપસ્વીઓમાં અગ્રેસર તરીકે ગવાય છે, જે અહિંસાને યા અહિંસામય ચારિત્રને મહાન અવતાર છે અને જેની વાણી, જગતને હિતાવહ એવા આદેશને પ્રકાશ કરનારી છે, એ વર્ધમાનને હું કંઇક યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org