SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ सम्यक समाधाय समन्वयेन सर्वत्र साम्यं सा कल्याणसंसाधनमर्थ एकोऽ नेकान्तनीनिप्रतिपादनस्य ।। અનેકાન્ત-નીતિનું પ્રતિપાદન કરવામાં મુખ્ય ઉદેશ એકજ છે અને તે યુગ્ય સમન્વય વંડ ચિત્તનું સમાધાન થાય, સવંત્ર સમવા તથા મૈત્રીભાવ મેળવાય અને એ રીતે જીવનનું કલ્યાણ સધાય. * गगादिजता भगवन् ! जिनोऽसि बुद्धोऽसि बुद्धि परमामुपेतः। कैवल्यचिद्व्यापितयाऽसि विष्णुः ।। शिवोऽमि कल्याणविभ * **** - હે ભગવન ! તું રાગાદિ સર્વ દેવાને જેતા હાઈ “જિન” છે. પરમ બુદ્ધિને પ્રાપ્ત થયેલ હાઈ “ બુદ્ધ ” છે. કેવલ્યચેતનાથી વ્યાપક હાઇ વિષ્ણુ છે. કલ્યાણવિભૂતિપૂણ હોઈ * શિવ છે. मतान्तगणां रचनं च पाप ગાનાં માન્તો મન થ | * तदा तदान्दोलिततापशान्त्य વિશ્વ ધર્મ અને શિવાજ છે ત્યારે ભારતમાં અનેકાનેક મત મનારાના વાડા બંધાતા હતા અને તેમને મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, તે વખતે તે તે વાડાબન્દીના કલહ-કલાહલની ઉષ્ણ જવાળાને શમાવવા ધર્મના મહાન મંગલમય આદશ જગની આગળ પ્રકટ કર્યો છે. ન - गगाच गपाच घटिंगतोऽपि ના રે ના महनमं कारुणिकः परोऽसि शिगः किमीयं न न રાગ અને દ્રપથી બબૂિત છતાં જળને સામ્યવાદને મહાન પાઠ ભેટ ધર્યો છે. ખરેખર તું સાચા - શ્રેષ્ઠ કાણિક છે. પ્રભુ ! કાનું શિર નારા ચરણમાં ન નમે ! जनान पुण्याचारान न परमनयम्सद्वातिपदं* कृपावृष्टदृष्टेरधमहृदयानप्युदधरः। महांस्तत्त्वालोको विमलचरितं साम्यमसमं* परेयं ते भृतिर्भवतु जगतो मङ्गलकरी॥ તે કેવળ ભલા માણસને જ સદ્ગતિ પર નથી ચઢાવ્યા, પણ તારી પાષ્ટિભરી દૃષ્ટિથી અધમ અને પણ તે ઉદ્વર્યા છે. તારી મહાન વિભૂતિ જે મહાન તત્ત્વાલક, ઉચ્ચ ચારિત્ર અને અનુપમ સમભાવ છે એ જગતનું મંગલ કરે ! આ “અનેકાન વિભૂતિ’ વડોદરા--જનવસંધ તરફથી પ્રગટ થએલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy