________________
૧૬
सम्यक समाधाय समन्वयेन
सर्वत्र साम्यं सा कल्याणसंसाधनमर्थ एकोऽ
नेकान्तनीनिप्रतिपादनस्य ।।
અનેકાન્ત-નીતિનું પ્રતિપાદન કરવામાં મુખ્ય ઉદેશ એકજ છે અને તે યુગ્ય સમન્વય વંડ ચિત્તનું સમાધાન થાય, સવંત્ર સમવા તથા મૈત્રીભાવ મેળવાય અને એ રીતે જીવનનું કલ્યાણ સધાય.
*
गगादिजता भगवन् ! जिनोऽसि
बुद्धोऽसि बुद्धि परमामुपेतः। कैवल्यचिद्व्यापितयाऽसि विष्णुः ।।
शिवोऽमि कल्याणविभ
*
****
- હે ભગવન ! તું રાગાદિ સર્વ દેવાને જેતા હાઈ “જિન” છે. પરમ બુદ્ધિને પ્રાપ્ત થયેલ હાઈ “ બુદ્ધ ” છે. કેવલ્યચેતનાથી વ્યાપક હાઇ વિષ્ણુ છે. કલ્યાણવિભૂતિપૂણ હોઈ * શિવ છે.
मतान्तगणां रचनं च पाप
ગાનાં માન્તો મન થ | * तदा तदान्दोलिततापशान्त्य
વિશ્વ ધર્મ અને શિવાજ છે
ત્યારે ભારતમાં અનેકાનેક મત મનારાના વાડા બંધાતા હતા અને તેમને મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, તે વખતે તે તે વાડાબન્દીના કલહ-કલાહલની ઉષ્ણ જવાળાને શમાવવા ધર્મના મહાન મંગલમય આદશ જગની આગળ પ્રકટ કર્યો છે.
ન -
गगाच गपाच घटिंगतोऽपि
ના રે ના महनमं कारुणिकः परोऽसि
शिगः किमीयं न न
રાગ અને દ્રપથી બબૂિત છતાં જળને સામ્યવાદને મહાન પાઠ ભેટ ધર્યો છે. ખરેખર તું સાચા - શ્રેષ્ઠ કાણિક છે. પ્રભુ ! કાનું શિર નારા ચરણમાં ન નમે !
जनान पुण्याचारान न परमनयम्सद्वातिपदं*
कृपावृष्टदृष्टेरधमहृदयानप्युदधरः। महांस्तत्त्वालोको विमलचरितं साम्यमसमं* परेयं ते भृतिर्भवतु जगतो मङ्गलकरी॥
તે કેવળ ભલા માણસને જ સદ્ગતિ પર નથી ચઢાવ્યા, પણ તારી પાષ્ટિભરી દૃષ્ટિથી અધમ અને પણ તે ઉદ્વર્યા છે.
તારી મહાન વિભૂતિ જે મહાન તત્ત્વાલક, ઉચ્ચ ચારિત્ર અને અનુપમ સમભાવ છે એ જગતનું મંગલ કરે !
આ “અનેકાન વિભૂતિ’ વડોદરા--જનવસંધ તરફથી પ્રગટ થએલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org