________________
e૯૮૪): 3:ૉ4:0cs:1
જગપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજી મહારાજની જયન્તીનો મેળાવડો.
.
::::: S2
)
:
)
:
દેશના મહાપ્રમુખ સરદાર વલ્લંભભાઈનું જેની
જગી સભામાં ભાષણ.
પીળો ચાંદલો કરવાથી જ કંઈ
જેન થવાતું નથી !!
ખરા જૈનત્વની ભાવના ખિલવવાની જરૂર.
અહિંસાનો ધર્મ કાયરના નહિ, પરંતુ વીરાના છે.”
મહાત્મા ગાંધીજીએ અહિંસાના સિદ્ધાન્તને દેખાડેલ ચમત્કાર પક્ષાપક્ષી અને ઝઘડાઓ છોડી દેવાની જેનોને સલાહ.
રાષ્ટ્રધર્મમાં ફાળો આપવાની જેનસાધુઓને શ્રી. મણિલાલ
કોઠારીની અપીલ. સભામાં વેચાયેલી રૂ. ૫૦૦૦ ની ખાદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org