________________
સશ. આ પુસ્તકમાં મહારાજશ્રીએ બનાવેલા સંસ્કૃત કલેક ગુજરાતી અર્થ સાથે આપવામાં આવ્યા છે. તે પરથી પ્રત્સાહન, વિરક્તશાન્તિ, આશ્વાસન અને આમપ્રબોધ સમ્બન્ધી અન્દશા મળે છે. વિદ્યાથીઓ અને અભ્યાસીઓ માટે આ સંગ્રહ ઉપાગી છે. તેઓ કહે છે કે “સંસારવાસમાં વસતા માણસને સુખ અને દુઃખ હંમેશાં સાથે લાગેલાં છે. બધા દિવસે સુખના નથી હતા. કયારેક દુઃખના પ્રસંગ પણ ખમવા પડે છે.” “શ્રીમથી કંઇ પ્રયોજન નથી. આગેવાનેથી કંઇ જરૂરીયાત નથી. વિરક્તને હમેશાં સર્વત્ર સાધારણ ભાવે, મધ્યપ વત્તન રાખવું યુક્ત છે.” “ધન થયું છે તે કંઈ નથી થયું, તન્દુરકતી ગુમાવી છે તે કંઈક ગુમાવ્યું છે, પણ જે ચારિત્ર બળ હણાયું છે તા હાય બધું હણાયું છે.” “ પૂર્વજન્મ યા જન્મનાં ઉપાજન કરેલ કમ તેને વિપાકેદય ભોગવ્યા વગર કેમ ન થઈ શકે ?
માનવધર્મ. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી માનવધર્મ વિષે શુકલતીર્થ : ખાને ગુરૂકુલ વિદ્યાલયના મેળાવડામાં આવેલું વ્યાખ્યાન પુસ્તિકરૂપે પ્રગટ થયું છે. તેઓ આ ભાષણમાં કહે છે કે અજ્ઞાનવિલાસ. મદુરાગ્રહ અને સંકુચિત મનોદશાથી મજહબી ઝધડા ફાટી નિકળે છે. એનાથી દેશને ઘણું નુકશાન બહાંગ્યું અને પાંચી રહ્યું છે. દેશની ગતિનાં કારોમાં ધાર્મિક રમખાણ પણ એક મહાન જબર કારણ છે. ધર્મને નામે ઝઘડા કરવા એ ધમ નથી. પણ અધર્મ છે. તેઓ આગળ ચાલતાં કહે છે કે “ આપણા મતભેદ આપણી સામાજિક કે રાષ્ટ્રીય પ્રગતિના કાર્યમાં બાધા નાખનાર ન થવા જોઈએ.”
મુદ્રાલેખ. - આ પુતિકા પણ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ લખેલી છે. તમાં સર્વધર્મ, ધ અને પ્રેરણા વિષે કેટલાક મુદ્રાલેખ છે. સંસ્કૃત કલેકા સાથે તેના અર્થ આપેલા છે. મહારાજશ્રી કહે છે કે “અહિંસા, સત્ય, અર્થ, બ્રહ્મચર્ય અને નિર્લોભના એ જગમાન્ય ધર્મને સન્તએ સાર્વભૌમ ધમ કહ્યા છે. કોઈ પણ દેશ, કોઈ પણ કુળ, કોઈ પણ જાતિ અને કોઈ પણ સમ્પ્રદાયને માણસ આ માર્ગે વિચરતાં કલ્યાણભાગી થવાને.” તેઓ આગળ ચાલતાં કહે છે કે “પ્રજામાં ચોમેર કાનિ થાય ત્યારે કોલાહલ
જ જોઇએ. એમાંજ સમાજના ઉત્થાનનું બીજ સમાયું છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા. જૈન સમાજમાં અત્યારે કોલાહલ મચી રહ્યા છે તે કાન્તિની આગાહીરૂપ તે નહિ હેય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org