SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવામાં આટલે વિવેક જાળવે તો આજે એ સમાજમાં જે ઝઘડા છે તેને સ્થાન જ ન રહે. આ પુસ્તકમાં “જગત શી વસ્તુ છે?” “સંસારમાં જી અનન્ત છે,’ મેક્ષ,’ ‘ઈશ્વર,’ ‘ મોક્ષનું શાશ્વતત્વ,’ ‘સવ કર્મોને ક્ષય હોઈ શકે છે વગેરે સમજાવવામાં આવ્યું છે. મહારાજશ્રી જણાવે છે કે “જૈન ધમને એક સિદ્ધાનું વિચારશીલ વિદ્વાનું વધારે ધ્યાન ખેંચે એવે છે. તે એ છે કે ઈશ્વર જગતને ઉત્પાદક નથી. જૈન શાસા એમ જણાવે છે કે કમસત્તાથી ફરતે સંસારચક્રમાં નિલેપ, પરમ વીતરાગ અને પરમ કૃતાર્થ એવા ઇશ્વરનું કતૃત્વ કેમ બની શકે ? દરેક પ્રાણીનાં સુખ-દુખે તેની કમસત્તા પર આધાર રાખે છે. વીતરાગ ઇશ્વર ન કોઇના ઉપર પ્રસન્ન થાય છે કે ન કોઇના ઉપર પુષ્ટ બને છે. પ્રસન્ન થવું કે યુદ્ધ થવું એ વીતરાગ સ્થિતિએ પહોચેલાને ન ઘટે. - તેઓ જણાવે છે કે જૈન શારકારનું કહેવું એવું છે કે ઇશ્વરની ઉપાસના ઇશ્વરને પ્રસન્ન કરવા વાસ્તે નથી. કિન્તુ પિતાના હૃદયની શુદ્ધિ કરવા માટે છે.” વિચારસંસ્કૃતિ. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા લબેને આ સંગ્રહ છે. સાંકડા વાડા, પયુંષણ. સાચું સાહસ્મિવચ્છલ, લીલવણી સુકવણી, ભદેવની દીક્ષા વગેરે લેખે વાંચવા જેવા છે. પયુંષણ તહેવાર વિષે મહારાજશ્રી લખે છે કે “શિક્ષિત મુનિઓ પયુંષણના દિવસેમાં નવ્ય પદ્ધતિએ ભાવવાહી વ્યાખ્યાન કરી શકે છે અને શ્રેતાઓના મુડદાલ જીવનમાં ચૈતન્ય રડી તેમને પ્રાણવાન બનાવી શકે છે. જુની ઘરેડનાં શુષ્ક અને નિપ્રાણ વ્યાખ્યાને સાંભળી સાંભળીને સમાજ ઉબકી ગયેલ છે. વિદ્વાન સાધુઓએ તે મહાવીર સ્વામીના જીવનને વૈજ્ઞાનિક પદ્ધતિએ સમજાવવાની જરૂર છે.” એવા જૈન મુનિ મહારાજે કેટલા છે? અત્યારે તે જૈન સમાજ અને ખાસ શ્રીમન્તને થાબડી તેમને ઘમિડ નહિ, પણ ધમબ્ધ બનાવતા મુનિ મહારને વધુ નજરે પડે છે. સાહમ્બિવલ વિષે મુનિ મહારાજ કહે છે કે “ખરું સહશ્મિવછલ તે એ છે કે રબાવા ગરીબ બન્યુઓને સહાયતા આપી રસ્તે ચઢાવવા સાહમ્બિવલ તે એ છે કે વેપાર-ધંધા વગરના કે લાઈન વગરના આત્મબધુઓને વેપાર-ધંધે કે લાઈન પર ચઢાવી ધર્મમાં સ્થિર કરવા. XXX એક ટંક કે બે ટંક લાડવા પી દેવામાં કેદ સાહમિચ્છરલ સમાયું નથી. જમણવારમાં આવનારા કઇ દાળ-રાટી વગરના હૈતા નથી કે તેમને જમાડવામાં પુણ્યના થોક બંધાય. અને એક બે ટક જમાડી દેવાથી કંઈ દુખિયાનું દારિદ્રય ફીટતું નથી.” જૈન શ્રીમત્તે સાહગ્નિ વછલને નામે જમણવાર પાછળ નાણાંની બરબાદી કરે છે તેઓ આ સદધ ૫૨ કંઇ લક્ષ આપશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy