________________
પર
[તા. ૨૫-----૩૧, ભાદરવા શુદિ ચાદશ ને શુક્રવારને રોજ મુંબઇકાટ-ટાઉનહાલમાં રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન્ વલ્લભભાઇ પટેલના પ્રમુખપણા હેઠળ મળેલી ગંજાવર જાહેર સભામાં જગવિખ્યાત જૈનાચાય શ્રીવિજયધસૂરિજી મહારાજની નવમી જયન્તી ઉજવાઇ હતી, જેના હેવાલ મુબઇનાં દૈનિક પેપરોમાં પ્રગટ થએલ છે. તેનુ યોગ્ય પ્રકાશન અહીં કરવામાં આવે છે. ]
શરૂમાં મુનિમહારાજ શ્રી. ન્યાયવિજયજીએ આપેલું ભાષણુઃ
આચાર્ય શ્રીવિજયધસૂરિજીમદ્ગારાજનુ નામ જગત્પ્રખ્યાત છે. તેમનુ ચિત્ર આપની સામે ઉપસ્થિત છે. એક જૈનાચાર્યની ‘જયન્તી ' ઉજવવામાં રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન્ વ‰ભભાઇ પટેલ સભાપતિના આસનને અલંકૃત કરે એ તો સાનું ને સુગન્ધ ” ગણાય. જયન્તીનું પાત્ર જેમ ઉચ્ચ, તેમ સભાપતિનું આસન પશુ ઉચ્ચ, આવે સુમેળ વિચારતાં મને બહુ આનન્દ થાય છે. હવે હું મૂળ વાત પર આવું.
કીડીયાવાડમાં ભાવનગરના ‘મહુવા ? ગામની શેરી-ગલીઓમાં રખડતા ભ્રમતા ભૂત મૂલ'ક્રૂ' છોકરો કેટલે વિચિત્ર છે તે જરા પદ્મામાં બતાવું:
-
Jain Education International
માતા-પિતા ને નામ ઇનકા
મૂલચ કિયા સહી,
પર પાન મેં ઇનકા ખેલેાં, તમાશેાં મેં
જરા ભી ચિત્ત લગતા થા નહીં; નિરન્તર રમણુ કરતે ચે રહે,
તૂફાન હી મે મસ્ત હા કર ચે સદા ફિરતે રહે. દશ વર્ષોં કી વય મે ઇન્ડાંને વણ-પરિચયહી કિયા, ઇસસે પિત્તાશ્રી ને ઇન્હે કાન પર ખેડા ક્રિયા: વાણિજ્ય મે વ્યાપાર મેંચે અનુભવી હાતે ગએ, શ-દુનાં કે સ`ગ મેં બી સાથ હી પડતે ગએ. જિસને હુનરાં અનેિજનાં કે। દીન—હીન અના ક્રિયા, જિસને બર્ડ નામી જનાં કે। કીર્ત્તિહીન બના દિયા; ધન્યા વહી ‘સટ્ટા’વિકટ, જો દેશ મેં હૈ છા ગયા—— કરને લગે ફિર વૃત, ચારી, તિમિર ઇનમેં છા ગયા.
"
For Private & Personal Use Only
www.jainelibrary.org