________________
************
*****
Jain Education International
********** ******
*
********
શ્રીન્યાયવિજયજીકૃત
યુ
• માનવધર્મી ‘ મુદ્રાલેખ. ’.
• વીરધર્મ ના પુનરૂદ્ધાર,
• જૈનદર્શન. ’
• વિચારસંસ્કૃતિ. ’ · સન્દેશ’
1•1•lllll
66
ન્યા.
[તા. ૨૬-૯-૩૧ ના • મુઅઇસમાચાર ” માં ન્યા. શ્રીન્યાયવિજયજી મહારાજનાં પુસ્તકાની પ્રગટ થયેલી સમાલોચના:-- ]
ન્યાયવિશારદ—ન્યાયતીથ શ્રીન્યાયવિજયજી મહારાજે લખેલા લેખા અને પુસ્તકો વડેદરાના શ્રી જૈનયુવકસંઘે પ્રગટ કરી જૈન સમાજ અને ધની કિમતી સેવા બજાવી છે, એમ સહજ પણુ અતિશયેાક્તિ વિના કહી શકાશે. આ મુનિમહુારાજ હુમણાં અત્રે કૈાટના જૈન ઉપાશ્રયમાં બિરાજે છે. અને તેમનાં ભાષ] સાંભળવા માટે જૈનેતરાની પણ તુટાતુર પડે છે. તે તેમનાં જ્ઞાન અને ભાષણ કરવાની શૈલીનેજ આભારી ગણી શકાશે. તેમનાં પુસ્તકાની જૈને વચ્ચે છુટથી લ્હાણી થવી જોઇએ. તેમના જેવા ધમગુરૂ માટે કોઇ પગૢ સમાજ મગરૂર થઇ શકે. અમને તેમનાં નીચાં પુસ્તક મળ્યાં છે
**********→***********
For Private & Personal Use Only
(
www.jainelibrary.org