SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ * * म्वभावतः सत् परभावनाऽमन्. સ્વભાવે સત્ અને પરભાવે અસત્ . व्यक्त्या च शक्त्या च भवदसन मन। * વ્યક્તિ રૂપે અસતુ અને શક્તિ રૂપે સત. इन्थं त्वदीयं सदसत्प्रवाद આમ તો સદસદુવાદ સાંભળી કે निशम्य को दार्शनिको न तुप्यत् ॥ * દાનિક ખુશ નહિ થાય! **** द्वैतं यथार्थ जड-चेतनाभ्या મતમત્મનિર્ણિમાના इथं दयं तत् पट संगमध्य રાના નારા કરવા છે કે જગત્ જડ અને ચેતન એમ બે તત્વરૂપ હાઈ “બૈતવાદ યથાર્થ છે. તેમજ અમભાવની ઉચ્ચ દૃષ્ટિએ, આત્મોન્નતિના સાધનની દૃષ્ટિએ ‘અદ્વૈતવાદ” પણ યથાર્થ છે. આમ, એ બન્નેની કુશલ સંગતિ કરીને, હું તારક! તેમને વિધ તે શાન કરી एकान्मवादा हि समात्मवादः માવત: | ********** ( ૧૦ ) એકાત્મવાદ એટલે સમાનાત્મવાદ, અર્થાત્ બધા આત્માઓ મૂળ ચિસ્વરૂપે સમાન છે. અને એ વાદ ખરી રીતે સર્વ ભૂતે સાથે સમભાવને પાઠ શિખાડવા માટે છે. એટલે “એકાત્મવાદ' વસ્તુતઃ સર્વાત્મસમભાવવાદ છે. સુજ્ઞ માનસ અનેકાત્મવાદના વાસ્તવિક સિદ્ધાન્તનું અનુગામી છતાં આ પ્રકારની ઉદાર ભાવના પિષે છે. नानात्मवादं परमार्थसिद्धम् ॥ मुक्तस्य भूयो न भवावतारी मुक्ति-व्यवस्था न भवावतार । उत्कृष्टजन्मान उदारकाः વિના રૂદિતા મન: || ( ૧૧ ) | મુક્તિ પામ્યા પછી મુક્ત આત્માનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. સંસારમાં પુનરવતાર માનવામાં મુક્તિની વ્યવસ્થા રહેશે નહિ. મહાન પુરને જન્મ મહાન કાર્યો કરવા વડે મહાન ગણાય છે. અને એથી જ, અવતારને અર્થ “જન્મ” હોઈ તેઓ મહાન અવતારી ગણાય છે. ( ૧૨ ) ઉપાધિવાળો આત્મા જગતમાં मापाधिरात्मा जगति प्रवृत्तोऽ પ્રવૃત્તિ કરે છે. ઉપાધિરહિત વિશુદ્ધ नुपाधिरात्मा न वहेदुपाधिम् । સચ્ચિદાનન્દમય આત્માને ઉપાધિ ઉઠા વવાનું અઘટિત છે. આમ, કત્વ અને एवं हि कर्तृत्वमकर्तृतां चाs અકર્તૃત્વવાદને અંગે ઉભા થતા કલહ દ્વિવન જીદ કર્યું છે . શમી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy