________________
જ ઝઝs
જનિનૈતિકદમા
प्रजापुरम्नादुपढौकनेन । स्वामिभनेकान्तमहौषधस्य
विचोपकायोमनमागनामि ॥ *
એકાન્ત-દુર્નતિરૂપ મહારોગમાં સંપડાયેલ પ્રજા આગળ, હે સ્વામિનું ! અનેકાન્તદર્શનરૂપ મહાન ઔષધ મૂકવાથી “વિકોપકારી તરીકેના આસન પર તું વિરાજમાન થયો છે.
मनाग्रहोन्मत्तविरोधवात.
प्रचारसन्तप्तजगत्प्रजामु- । ગયા શનૈત્તિ-મુનિ
સપા જા જાદુની છે
મનાયડુ-હુઠવાદ-જનિત ઉન્માદી કલાના ઉષ્ણુ વાતાવરણથી સનમ બનેલ જગની પ્રજા પર તે અનેકાન્તદશનરૂપ અમૃતનું સિંચન કર્યું છે. પ્રભુ! શાનિ પમાડવાને તારી માર્ગ ખૂબ અદૂભુત છે.
*દેવાનૉ વિક
સમાજનો વિવ: | म्याद्वाद एप त्वदुपज्ञ उचोऽ
નિશ્વાન-નામના ગામનાથ: ||
હવિશ્વ-હિનૈષિની અપેક્ષાએ યથાસ્થિત વિચારણા, સમન્વયષ્ટિએ : વિવેક એ તારે પ્રકાશેલ ઉચ્ચ
સિદ્ધાન્ત “સ્યાદ્વાદ” છે. જેનું બીજું નામ અનેકાન્તવાદ છે.
प्रशान्तवाही समभावमलं
स साम्यवादोऽपि मतां प्रसिद्धः । * मम्पोच्य सिद्धान्तमिमं महान्त
मानेषु मुख्यो जगतां मतोऽमि ॥
અસિદ્ધાન્તવાદ જનતામાં શાન્તભાવનું વાતાવરણ ઉપજાવનાર છે. અને એથી જ એ સમભાવનું મૂડી છે. એટલા માટે અને એને “સામ્યવાદ” પણ કહે છે. આ મહાન્ સિદ્ધાન્તનું પ્રવચન કરવાથી જગતના આતેમાં નારૂં મુખ્ય સ્થાન ગવાયું છે.
*
*
******
मलपकृत्या यदिहास्ति नित्यं
तदेव पर्यायवशादनित्यम्। इत्यं विविच्याऽऽदयतः समाधि
વિવાદિન રાત્રપુરામાં રે I પિરિ=ગાસનમ્ | વિશ્વમુક્યા यत्र तथाविध वा आसनम् ।
x |
મૂલ પ્રકૃતિ (દ્રવ્ય)થી જે નિત્ય છે તે જ પર્યાય-દષ્ટિએ અનિત્ય છે. આમ વિવેચન કરીને વિવાદીઓનું સમાધાન કરનાર તારૂં કૌશલ ઉત્તમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org