________________
૧૩૬
माकारभाचे सशरीरतायां
निराकृतित्वे च विदहनायाम् । मंगच्छमाने परमेश्वरस्य
सर्वज्ञदेवस्य न संविरोधः ॥
પરમેશ્વર સર્વદેવનું શરીરધારી અવસ્થામાં સાકારપણું અને વિદેડ દશામાં નિરાકારપણું એમ એ બન્ને સંગત હોઈ તેમાં વિરોધને અવકાશ નથી.
शरीरमानोऽस्ति शरीरधारी
विभुः पुननिविभुत्वयोगात। इल्यं बुधोऽवैभव-वैभवस्य
समन्वयं सन्कुरुते त्वदीयम् ।।
શરીરધારી આત્મા શરીરપ્રમાણુ છે. અને જ્ઞાનશકિતની વ્યાપકતાના વેગે વળી તે “વિભુ’ છે. આમ તારા વિભુત્વ-અવિભુત્વના સમન્વયને સુસ જન સત્કારે છે.
भवावट किंचन नास्ति सार
मिति प्रबुद्धो निजगाद शून्यम् । * विनश्वरं च क्षणिकं तदेवं
ज्ञात्वाऽऽशयं कः कुरुतां विरोधम् ॥ॐ
*********
સંસારના ખાડામાં કંઈ સારભૂત નથી એમ સમજનારે ‘શૂન્ય કથન કર્યું છે. અને, વિનશ્વર સમજનારે “ક્ષણિક ઉચ્ચાયું છે. આ પ્રમાણે આશય સમજતાં કોણ વિરોધ કરે :
શા માટે “દિગમ્બરે દિગમ્બરપણા'दिगम्बरा' नाम दिगम्बरत्वे
માં અને સિતામ્બરે સિતાઅરપણુ‘સિતાર” નામ હિતાવે માં એકાન્તપણે મુક્તિ બતાવી एकान्ततो मुक्तिपदं वदन्तः
અરસપરસ ઝગડતા હશે? कथं मिथः स्युः कलहायमानाः ॥
*
***
कपायमुक्ताववगत्य मुक्ति
કષાયમુક્તિમાં “મુક્તિઃ જમ્યા
પછી, “અનાસક્તિ”ગનું સામર્થ્ય बुद्धाऽप्यनासक्ति-समर्थयोगम्-1*
સમજ્યા પછી અને સાધનમાર્ગના ज्ञात्वा क्रमं साधनसंश्रयं च
કમનું ભાન કર્યા પછી કે “વવાદનામ નિશ્ચિાવિયવ !! ફી ને વખોડશે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org