SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજવળ જ્ઞાનમય જીવન અને ઉચ્ચ સંસ્કારી ભાવનાથી આપનાં દાન, તપ અને ધમનુષ્ઠાનને વિશેષ પ્રકાશ પડે છે. આપની વિશુદ્ધ ચારિત્ર-વિભૂતિ, દેશસેવા, શાસનપ્રભાવના, સંસ્કારશાલીનતા અને વિદ્યાવ્યાસંગ ઉપરાંત વીરતા અને નિર્ભયતાનાં તો પણ આ૫નામાં જળહળે છે, જે વીરશિષ્યા તરીકે વીર મહિલાના જીવનનું એક પ્રધાન લક્ષણ ગણાય. શુદ્ધ સફેદ ખાદીના વેષમાં શ્વેતામ્બર સાધ્વીને આપને દેખાવ, પવિત્ર વાતાવરણ પ્રસરાવતું આપનું ઉચ્ચ આત્મજીવન અને શ્રેષ્ઠ આત્મભાવની જ્ઞાનધાર વહેવડાવતી આપની મધુર વાણું એ આપના શુભ્ર જીવનને નિમલ પુણ્ય પ્રકાશ છે. આપની આ મહાન ગુણવિભૂતિ તરફ આકર્ષાઈ, મહારાજ સાહેબના જ્ઞાનપદેશથી પરિપૂર્ણ એવું આ પુસ્તક આપનાં પવિત્ર કરકમળમાં સાદર સમપી અમે આનેન્દ્રિત થઈએ છીએ. —પ્રકાશકમંડળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy