________________
(૪)
समागतोऽसि मानुष्यं
पुरुषोऽसि सुधीर । विजानीहि स्व कर्त्तव्यं भुञ्जते पशवोऽपि हि ॥
( + )
firerenata समाज धर्म मन्दिरम् । आवश्यकं च कर्त्तव्यं
तत्र तत्र विचारय ॥
( ૬ )
उत्तिष्ठोत्तिष्ठ ! निर्भीक:
स्फारय ! स्फार पौरुपम ।
समर्पय ! निजं योग
Jain Education International
समाजोत्थान कर्मणि ॥
( ૭ )
कोलाहलेन महता भवितव्यमेव
कान्तिर्या भवति खल्वभितः प्रजासु । उत्थान बीजकमिहैव निविष्टमासाम, उत्पीडनेन हि विना प्रसवोऽपि न स्यात् ।।
( ૮ )
महात्मभावाः खलु कर्मयोगपरायणीभूय सृजन्ति यत्नैः । प्रजाकृते जीवन वर्त्म भव्यं कार्यैर्महद्भिश्च भवेन्महात्मा ।।
૧૬૪
*********
( ૪ )
માનવરૂપે તે અવતાર લીધો છે. તું પુરુષ છે, સમજી છે. તારા કર્ત્તવ્યને સમજ ! ભાગ તે ઋનવા પણ ભગવે છે.
( ૫ )
સમાજ એ ધર્મનુ મન્દિર છે, એની પડતી હાલત પર ધ્યાન આપે! અને એ બ.બતમાં તારૂં અવશ્ય કરવા લાયક કત્ત બ્ય શુ છે, અને વિચાર કર !
( ૬ )
ભયને દૂર ફેંકી ઉમે થા! નીડર બની તૈયાર થા ! વિપુલ પુરુષાર્થને ફેરવ ! અને સમાજના ઉત્થાન-કામાં તારા યોગ્ય હિસ્સો આપ!
( ૭ )
પ્રામાં ચામેર ક્રાન્તિ થવા માંડે ત્યારે મહાન્ કાલાહલ થવાજ જોઇએ. એમાં જ સમાજના ઉત્થાનનું બીજ સમાયુ છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા !
( ૮ )
મહેન્ આત્મભાવ ધરાવનારા મ્હોટા માણસા ક યાગપરાયણ બની પ્રયત્નો દ્વારા જન-કલ્યાણ માટે જીવનના ભવ્ય માનું સર્જન કરે છે. મહાન્ કાર્યો કરવાથી જ
મહાત્મા થવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org