________________
विचाराणां न मे शुद्धि
वाणीसंयमनं न च । महानुच्छृङ्खलः कायः
किं ब्रुवे स्वविडम्बनम् ॥
રાણી
મારા વિચારે શુદ્ધ નથી. વાણી પર મારે કાબૂ નથી. મારી શરીર
ચેષ્ટા પણ બહુ ઉછખલ છે. પ્રત્યે ! છે. મારી વિડમ્બને તે હું શું વર્ણવું!
आस्वाद्य तव सिद्धान्तं
पीत्वापि शम-भारतीम- । वासना-परितापो मे
न ही शाम्यति तृष्णनः ॥
તારા સિદ્ધાન્તનો સ્વાદ લઈને અને તારી પ્રશમપૂર્ણ વાણીનું પાન કરીને પગુ હું તૃણશીલ બની રહ્યો છું. પ્રભુ ! મારી વાસનાને પરિતાપ ઠરે પડતું નથી.
(૨૩) ઘરમાવાનાત
प्रणाल्योपदिशाभ्यहम् । म्बकीयं पुनरात्मानं
नोपदेष्टुं भवाम्यलम् ॥ .
( ૧૩ ) હજાર માણસને હું આકર્ષક શિલીથી ઉપદેશ કરું છું. પણ મારા પિતાના આત્માને હું ઉપદેશ કરી શકતે નથી! મારી જાતને હું વ્યાખ્યાન આપતું નથી
शाखाणां पठनं ज्ञानं
योधनं मुकरं किल । दुष्करं तु परं नाथ !
जीवने स्वं भवेशनम् ।।
( ૧૪ ) શાસ્ત્ર ભણવાં, જાણવાં અને બીજએને સમજાવવાં હેલાં છે, પણ હે નાથ ! પિતાના જીવનમાં ઉતારવાં દેરીલાં થઈ પડ્યાં છે.
म्वाथवृत्ति-मृषावादि
NOOook
(૧૫) સ્વાર્થવૃત્તિપરાયણ, મૃષાવાદી, માયા-પ્રપંચી, દુરશીલ અને મૂછગ્રસ્ત એવા મારામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કયાંથી હોય?
अहिंसा सत्यमस्तेयं __ क्व में ब्रह्मापरिग्रहः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org