________________
૧૧૬
विचार्यमाणः परिशुद्धबुद्धया
भात्येप निःसारतया प्रपञ्चः । परं महामोहतमोऽधलत्वे ન ઉતરવું પતિયતિ |
શુદ્ધ બુદ્ધિથી વિચાર કરતાં આ સંસાર-પ્રપંચ નિસાર ભાસે છે. પણ મહામહના અધિકારે ઉપજાવેલી
અ” દશાની હાલતમાં લોકો વરતુતત્ત્વને સમજી શકતા નથી.
किं खल्लहो ! स्त्रीयतयाऽभ्युपेयं
सर्वत्र विश्वेऽपि विचारयस्त्र । न नाम मोहास्पदमस्ति किञ्चिद्, निर्मोह एकः परमः सुखी स्यात् ॥
–ઓહ! રામગ્ર જગતની અન્દર કઈ વસ્તુ મમત્વને પાત્ર છે? કઈ પિતાની રામજવા ગ્ય છે? વિચાર કર ! ભલા! મેહ કરવાનું સ્થાન ખરી રીતે કંઇ નથી. એક નિર્મોહ આત્મા જ દુનિયામાં પરમ સુખી હોય.
स्नहः स्थिरो नास्ति, वियोगितान्ता
संयोगिता तेन सुखं क मृग्यम् ?। प्रेम्णा विमोहाऽऽवरणात्मकेन स्वजीवनं दुःखि जनाः सृजन्ति ॥
(૮) – નેહ રિથર નથી. રોગના અન્ત વિગજ હોય. એટલે પછી સુખ ક્યાં શોધવું ? વિષમ મેહના આવરણ રૂપ પ્રેમ વડે માણસે હાથે કરી પિતાના જીવનને દુઃખી બનાવે છે.
सभोजनं सुन्दरपानकं च मनोज्ञवस्त्राभरणादिकं च । अनन्तशो भूबनवानभुत તથા ! સામ્પતિ ને રિલા ?
-મિષ્ટ ભજન, સુન્દર પાન અને મનહર વસ્ત્ર, આભરણ વગેરેના ભેગે આ જીવે અનન્તવાર ભેગવ્યા હશે. છતાં એહ! રતિવાસના હજુ શાન્ત પડતી નથી ! ગજબ હ !
संसारपासे सुखमस्ति दुःखમિચં તત: મતિમાંતરિત चैतन्यशक्तेः परमोन्नतत्वे નિર્મરું થવાં gિy |
( ૧૦ ). -સંસારવારમાં જે સુખ છે તે દુ:ખમિશ્રિત છે. માટે કોણ રામજી એવા સુખને છે! ચૈતન્યશકિતની પરમ ઉચ્ચ દશામાં જે નિર્મળ સુખ પ્રગટે છે તે જ સુજ્ઞ દષ્ટિને ઇટ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org