SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ विचार्यमाणः परिशुद्धबुद्धया भात्येप निःसारतया प्रपञ्चः । परं महामोहतमोऽधलत्वे ન ઉતરવું પતિયતિ | શુદ્ધ બુદ્ધિથી વિચાર કરતાં આ સંસાર-પ્રપંચ નિસાર ભાસે છે. પણ મહામહના અધિકારે ઉપજાવેલી અ” દશાની હાલતમાં લોકો વરતુતત્ત્વને સમજી શકતા નથી. किं खल्लहो ! स्त्रीयतयाऽभ्युपेयं सर्वत्र विश्वेऽपि विचारयस्त्र । न नाम मोहास्पदमस्ति किञ्चिद्, निर्मोह एकः परमः सुखी स्यात् ॥ –ઓહ! રામગ્ર જગતની અન્દર કઈ વસ્તુ મમત્વને પાત્ર છે? કઈ પિતાની રામજવા ગ્ય છે? વિચાર કર ! ભલા! મેહ કરવાનું સ્થાન ખરી રીતે કંઇ નથી. એક નિર્મોહ આત્મા જ દુનિયામાં પરમ સુખી હોય. स्नहः स्थिरो नास्ति, वियोगितान्ता संयोगिता तेन सुखं क मृग्यम् ?। प्रेम्णा विमोहाऽऽवरणात्मकेन स्वजीवनं दुःखि जनाः सृजन्ति ॥ (૮) – નેહ રિથર નથી. રોગના અન્ત વિગજ હોય. એટલે પછી સુખ ક્યાં શોધવું ? વિષમ મેહના આવરણ રૂપ પ્રેમ વડે માણસે હાથે કરી પિતાના જીવનને દુઃખી બનાવે છે. सभोजनं सुन्दरपानकं च मनोज्ञवस्त्राभरणादिकं च । अनन्तशो भूबनवानभुत તથા ! સામ્પતિ ને રિલા ? -મિષ્ટ ભજન, સુન્દર પાન અને મનહર વસ્ત્ર, આભરણ વગેરેના ભેગે આ જીવે અનન્તવાર ભેગવ્યા હશે. છતાં એહ! રતિવાસના હજુ શાન્ત પડતી નથી ! ગજબ હ ! संसारपासे सुखमस्ति दुःखમિચં તત: મતિમાંતરિત चैतन्यशक्तेः परमोन्नतत्वे નિર્મરું થવાં gિy | ( ૧૦ ). -સંસારવારમાં જે સુખ છે તે દુ:ખમિશ્રિત છે. માટે કોણ રામજી એવા સુખને છે! ચૈતન્યશકિતની પરમ ઉચ્ચ દશામાં જે નિર્મળ સુખ પ્રગટે છે તે જ સુજ્ઞ દષ્ટિને ઇટ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy