________________
૧૧૫
आत्मप्रबोधः।
सुदुलभं मानुषजन्म बुद्धवा
तत्सार्थकत्वाय बुधा यतन्ते । स्वार्थ न यः साधयते स मूर्खः । વાર્થ નોનતિતઃ પતિ છે.
- મનુષ્યજન્મને બહુ દુર્લભ રામજી તેને સાર્થક બનાવવા સુજ્ઞ જનો પ્રયત્ન કરે છે. જે સ્વાર્થને સાધતો નથી તે મૂર્ખ છે. અને આત્માની ઉન્નતિ સિવાય બીજો કોઈ સ્વાર્થ પણ નથી.
–સંસારના ભાવ તમામ અનિત્ય संसारभावाः सकला अनित्या
છે. તેમાં હે મહાનુભાવ! વિશ્વાસ ન मा विश्वसीस्तत्र महानुभाव ! ।
કરભાતિક સાયન્સની પ્રગ--શકિત विज्ञानशक्तो पविधाय चित्र
પર આશ્ચય કરી આત્મોન્નતિન મન્નિતિ વિપરાવો + શ કાર્યથી પરાભુખ ન થા.
परायगा ऐहिक-चिन्तनायां निरन्तरं सन्ति जगन्मनुष्याः । आमुष्मिकार्थे विहितावधानो विवेकवानेव महाशयः स्यात् ।।
- એહિક (આ જિન્દગીના ) અર્થની ચિન્તામાં જગતના માણસે હમેશાં મશગૂલ છે. પણ પરલોકસાધનમાં, મહામના વિવેકવાન હોય તે જ સાવધાન બને.
इदं शरीरं यदि नाशि न स्याद्,
न वा पुनर्जन्मगतियदि स्यात्न कर्मसृष्टेयदि सम्भवः स्याद् , न भोग-योगे प्रतिबोधनं स्यात् ॥
- આ શરીર નાશવન્ત ન હોતે અને જન્માક્તર કે પરલેક જેવું કંઇ ન હેત અને કર્મસૃષ્ટિનું નિયમન ન હોત તો ભેગગન સમ્બન્ધ બોધ આપવા જેવું ન રહેત. --પણ તમામ આસિતકેન આગમાં પુનર્જન્મ અને કર્મનું અતિત્વ ખૂબ સાબિત કરવામાં આવ્યું છે. અને શરીર વગેરે સાક્ષી નાશવન્ત દેખાય છે. માટે વિરાગ વૃત્તિ જીવન-કલ્યાણને સાચે માર્ગ છે.
सर्वाऽऽस्तिकानां परमागमेषु
भवान्तरं कर्म च सिद्धमुच्चैः । साक्षाच्छरीरादि विनश्वरं च। तस्माद् विरागस्थितिरेव युक्ता ।।।
(યુમ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org