________________
( ૨ )
करोति शोको हृदयस्य हानिं बुद्धिं परिभ्रंशयति स्मृतिं च । शोकेन मस्तिष्कमपि भ्रमत् स्याद, न तेन शोचन्ति महामनस्काः ॥
( ૨ )
देव जातं खलु जातमेव
शोकेन जातं न भवेदजातम् । ततः कथं शोकहुताशदा हे स्वकीयमन्तःकरणं जुहोषि ? ॥
( ૧૨ )
संसारवासे घटना अनेका विचित्ररूपाः सततं भवन्ति । जगत्मा ध्रुवमेवमेव
सदा वहनस्ति किमत्र शोच्यम् ॥
( ૪ )
ऐकान्तिकं नास्ति सुखं पृथिव्यामित्येवमूचुर्मुनयः पुराणाः । वयं च साक्षादवलोकयामः स्वस्थेन चित्तेन निरीक्षमाणाः ॥
( * )
एवं च शोकावरणं जहीहि मनःप्रकाशं प्रकटीकुरुष्व । माग्वत् पुनः सज्जकटीतळीस्याः सम्पातिमुद्दिश्य महोदयस्य ||
Jain Education International
૧૧૪
( ૧૧ )
-શાક હૃદયને હાનિ પહેાંચાડે છે અને બુદ્ધિ તથા રમરણ-ક્તિને ભ્રંશ કરે છે. શેકથી મસ્તિષ્ક પણ ભમવા લાગે છે. માટે મ્હોટા મનના મનુષ્યા શે!ક કરતા નથી.
( ૧૨ )
—જે બની ગયું તે બની ગયું. શાક કરવાથી હવે બની ગયુ તે ‘ ન અન્ય નહિ થાય. માટે શાકરૂપ અગની ઝાળમાં તારા અન્તઃકરણને શા માટે હામે છે ?
( ૧૭ )
-સંસારવાસમાં અનેક વિચિત્ર ઋતની ધટનાએ હંમેશાં બન્યા કરે છે. નિશ્ચય, જગત્ના પ્રવાહ હંમેશાં આમજ વહેતા ચાલે છે. એમાં શેક કરવા જેવુ શું ?
( ૧૪ )
-દુનિયામાં ઐકાન્તિક સુખ કયાંય નથી એમ પુરાણા મુનિએ કહી ગયા છે અને આપણે પણ સ્વસ્થ ચિત્તથી નિરીક્ષણ કરતાં એ વાત સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ.
( ૧૫ )
--માટે તુ શાકના પડદાને ફેંકી દે! અને મનના પ્રકાશને પ્રગટાવ! અને મહાન્ ઉતિને માટે પહેલાંની જેમ ફરી પાછે ઉદ્યમ કરવા કટીબદ્ધ થા !
For Private & Personal Use Only
www.jainelibrary.org