________________
नोपार्जिता तादृशपुण्यभूतियतः सदा सौख्यमवाप्नुयाम । अतः परिक्लेशनिमित्तयोगे युक्तं मनः सान्त्वयितुं सुधीनाम् ।।
– તેવી પુણ્ય–લક્ષ્મી ક્યાં ઉપાજન કરી છે કે જેથી હમેશાં સુખ જ મળ્યા કરે ? માટે દુઃખને પ્રસંગે ઉપસ્થિત થતાં રામજીઓએ પિતાના મનને સાત્વન આપવું જોઈએ.
माधो महान्तोऽपि दृढस्वकर्म
भुक्ति विना मुक्तिमवाप्नुवन्न । किं सर्वसाधारणकर्मजन्यक्षतिरसङ्गे वितनोषि शोकम् ॥
–પૂર્વકાળના મહાત્માઓ પણ પિતાનાં દૃઢ કર્મોના ભાગમાંથી છૂટી શક્યા નથી. પછી, કર્મનિત વિષમ પ્રસંગ, જે સવ–સાધારણને લાગુ પડે છે, તે ઉભે થતાં તું કેમ શોક કરે છે !
अग्निपसङ्ग कनकस्य कान्ति
यथाधिकं दीप्यत एवमेव-। क्षतिप्रसङ्गऽपि महाशयस्य मनोबलं याति विशेषदीप्तिम् ।।
–અગ્નિનો પ્રસંગ મળતાં સુવર્ણ ની કાન્તિ જેમ વધુ ઝળકે છે, તેમ ક્ષતિના પ્રસંગ વખતે પણ મહાશયનું મનોબળ વિશેષ પ્રકાશે છે.
ते स्वल्पवीर्याः, पतने हताशा
भवन्ति शोचन्ति मुहुर्मुहुर्ये । अनेकवारं पतनेऽपि ते चोરસાદf gવો રે |
–તે અ૯પ વીર્યના માણસે છે, જેઓ પડી જતાં હતાશ બને છે અને વારંવાર શેક કર્યા કરે છે. અનેક વાર પડવા છતાં પણ, જેઓ વિપુલ શકિત ધરાવે છે તેમનો ઉત્સાહ અચલ રહે છે.
( ૧૦ )
उत्साहवृत्तिर्नहि शोकसत्त्वे
नोत्साहवृत्तेविरहे च धैर्यम् । विना च धैर्येण न कार्यसिद्धिः शोकस्ततोऽस्माकमनन्यशत्रुः ॥
----શોક ઉભરાતાં ઉત્સાહ ચાલે જાય છે, ઉત્સાહ જતાં ધેય ખલાસ થાય છે અને ધૈર્ય નહિ રહેતાં કાર્ય સિદ્ધિ બનતી નથી. માટે શેક અમારો અસાધારણ દુશ્મન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org