________________
आश्वासनम् ।
કે હે બલવાન આત્મા ! विमुञ्च खेदं हृदयं प्रसन्नी
ખેદ મૂકી દે ! ચિત્તને પ્રસન્ન कुरुष्व धैर्य समुपाश्रयस्व ।
છેરાખ ! ધીરજને ધારણ કર ! વિવેકરૂપ विवेकदीपं दृदये विधाय
દીપક હૃદયમાં પ્રગટાવી શેકરૂપ શક્યા નદિ સારસન્ ! | | અધકારને મારી ભગાડ!
यद् भाविकाले नियमन भावि
केनापि दूरीकरणं न तस्य । इत्येवमालोच्य गभीरवुद्धया सन्तोपमन्तःकरणे निधेहि ।।
–ભવિષ્યમાં જે ચેક બનનાર હાય છે તે કોઇથી હઠાવી શકાતું નથી. આમ ગભીર દૃષ્ટિથી વિચાર કરી અન્તઃકરણમાં સન્તોષની સ્થાપના કર.
यतेत देवो यदि सर्वशक्त्या તથા શુભેજ હિમાવિ, सूर्यः प्रतीच्यामुदितो यदि स्याद् ,
નિશ્ચિતં જઇ તથાપિ નક્શ 1
–દેવતા પણ જો સર્વશકિતથી પ્રયત્ન કરે તે ભવિ રેખા ન મટી શકતી નથી. સૂર્ય પશ્ચિમ
દિશામાં ઉદય પામે તે પણ
નિશ્ચિત કર્મ (ભગવ્યા વગર ) : નષ્ટ થઇ શકતું નથી.
अनल्पवीर्येण गतिं वितन्वन् क्वचिद् यदि प्रस्खलनं लभेत। तथापि पात्रं खलु धन्यवादहारावलीनां स महानुभावः ॥
–પ્રબળ વીર્ય થી ગતિ કરતો કોઇ ચાલતાં ચાલતાં યદિ કયાંય ખલના પામે, ક્ષતિ અનુભવે તો પણ તે મહાનુભાવ ખરેખર ધન્યવાદના હારોની શ્રેણીઓથી અભિનન્દનને પાત્ર છે.
કે
संसारवासे वसतां जनानां
सुखं च दुःखं च सदा सह स्तः। ન અતિ સર્વ વિના મુલ્થ
કોડા વેરા સત્ય છે
સંસારવારમાં વસતા માણસોને સુખ અને દુઃખ હમેશાં સાથે લાગેલાં
છે. બધા દિવસે સુખના નથી હોતા. છે. ક્યારેક દુ:ખના પ્રસંગ પણ ખમવા કે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org