________________
૧૦૮
ज्ञानाय चेत् सन्ततमुद्यतो भवे
महोनतोऽग्रे भवितुं तदर्हसि । वयस्तवाऽऽस्ते लघु, बुद्धिरुत्तमा समग्रसामग्युदयार्थमस्ति ते ॥
–વિદ્યા માટે જે સતત ઉદ્યમશીલ જ બને તે આગળ ઉપર તું મહાન છેઉન્નતિ સાધી શકે છે. તારી ઉમ્મર જ નહાની છે અને બુદ્ધિ શ્રેષ્ઠ છે. . એટલે ઉન્નતિ માટે સર્વ સામગ્રી
તને પ્રાપ્ત છે.
मा निर्बलो भूर्मनसा शुभैषिन् !
सर्व त्वयि स्यादुपपद्यमानम् । मया यथार्थ हि परीक्षितस्त्वमेकं दृढं चित्तमपेक्ष्यते ते ॥
–ઓ! શુભેચ્છક! મનને નબળે થા માં. તારી અન્દર બધું બની શકે તેમ છે. મેં બરાબર તને પારખે છે. ફકત એક મને ૬૮ થવાની જરૂર છે.
ત્રહ્માદ્ધિ સાધનમનાં
सम्पालयन् सच्चरितोज्ज्वलस्तत् । विद्यां परां जीवनसंविकासाऽऽवहामवाप्तुं प्रयतस्व सम्यक् ॥
-બ્રહ્મચર્ય ઉન્નતિ–પ્રવાહનું આદ સાધન છે. સચ્ચરિતથી ઉજજવળ બની તેનું પાલન કરતા,
જીવન-વિકાસ સાધે એવી ઉત્તમ વિદ્યા ઉપાર્જન કરવા બરાબર ઉધમ કર..
मनोबलं स्वं प्रकटीकुरुष्प
प्रोत्साहपूरं हृदि वाहयस्त्र । વાચ સિદ્ધ વસ્ત્રામિણIss- વિર મારા દિ છે |
–તારા મનોબલને પ્રગટ કર ! . હૃદયમાં ઉત્સાહનું પૂર વહેવડાવ ! આ કાર્યસિદ્ધિ કરવામાં દર ભાવનાબતની
પહેલી જરૂર છે.
यः सन्मतिः सत्पुरुषार्थशील
–જેની બુદ્ધિ સારી અને જે
રીતસર ઉદ્યમશીલ છે તેને ઉન્નતિ તાર્યા ન મદ્ વિજa. A મેળવતાં ઢીલ ન થાય. આ બાબત विचारयान्तःकरणे तदेतत्
તું તારા દિલમાં વિચાર અને irf પરિક્ષા, ઊંટ વમ્ | | તારે જમ્બર પુરુષાર્થ ફેરવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org