________________
ભગવાન મહાવીર સ્વામીનું અને કોન–ન.
એ મહાન પ્રભુની ધર્મપદ્ધતિનું વિશાળ પ્રદર્શન.
મહાવીરનું શાસન એટલે અનેકાન્ત-દર્શન. ત્યાં એકાન્તને કદાચ હોય ત્યાં મહાવીરનું શાસન જ નથી. મહાન્ તપશ્ચર્યા પછી મહાવીરને જે સત્ય પ્રગટ થયું છે તેમાં અનેકાન્ત-દષ્ટિને પ્રકાશ પૂર્ણરૂપે ઝગમગે છે. જગત્ પર એ મહાન દષ્ટિને પ્રકાશ મહાવીરે બહુ સરસ રેડે છે. એના માલિક પ્રવચનમાં એ સિદ્ધાન્તની ત ખૂબજ ઝળહળી રહી છે. છતાંય એના પૂજારીઓ આજે એને નિહાળવામાં પણ અસમર્થ થઈ પડ્યા છે. એના કહેવાતા પ્રવચનધની મદશા પર પણ એકાન્તમતનાં પડળ ચઢી ગયાં હોય એમ એમની કાર્યવાહી પરથી લેવામાં આવે છે. જે અનેકાન્તદર્શન જગતની અશાન્તિને દૂર કરવા માટે મહાવીરે પ્રકાર્યું હતું, જે અનેકાન્ત દર્શન જગતમાં મૈત્રીભાવની ભાવનાને બદ્ધમૂળ કરવા માટે મહાવીરે પ્રરૂપ્યું હતું, તે અનેકાન્તદર્શન પર આજે જાણે સમાજમાં હેટ પડદો પડી ગયું ન હોય એવું સખેદ જોવામાં આવે છે.
અનેકાન-દર્શનની મહત્તા અને ઉપગિતા બતાવતાં મેં મારા જેનદશન” માં લખ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org