SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International તેઓ ઉજ્જુ મારે છે. મને યાદ આવે છે કે- દિલ્લીમાં એક વખત જ્યારે સખ્ત પિકેટિગને પરિણામે ત્યાંના કાપડીયા ખજુ વ્યાકુળ થઇ ગયા હતા, ત્યારે તેમનુ ડેપ્યુટેશન અલ્હાબાદ સ્વ॰ પરિત મેાતીલાલજી પાસે ગયું હતું તેમની ફરિયાદો પડિતજીએ ધીરજથી સાંભળી. પછી તેમને એટલા રજ થયે કે, તેમણે તે કાપડીયાને કહ્યું કે, દિલ્હીના કોઇ ભાગમાં તમામ પરદેશી કાપડ એકઠું કરે, સ્વેટે ઢગ બનાવા અને તે ઉપર અને બેસાડે, પછી તેને સળગાવી મૂકે, કે જેથી સ્વયંસેવકોને તમારી દુકાને પર પિકેટિંગ કરવાનું કષ્ટ ઉઠાવવુ ન પડે! અને મને તમારી દેશદ્રાહી ફિરયાદે। સાંભળવી ન પડે ! ભાઇઓ ને મ્હેના ! ઉન્નતિને મા સમજી જા! તમે બધાએ શુદ્ધ ખાદીને અપનાવે ! દરેકના ઘરમાં શિયા જોઇએ. માજ-મજામાં, હરવા-ફરવામાં, સૈર-સપાટા કરવામાં અને ગામ-ગપાટા હાંકવામાં તમારે કેટલેય વખત બરબાદ જતા હશે. તે રાજ થા ખત રૂડિયાને આપે તે કેવુ સારૂ...! એમાં લાભ છે, ટિયાને અપનાવી ખાદીને ઉપયેગ કરવામાં યાધમ', અનુકમ્પાધમ અને પરોપકાર--ધમ બજાવાય છે. એ મહાન પુણ્યનુ કામ છે. એમાં “ વાયુકાયની વિરાધના ” બતાવી લેાકેાને ભ્રમિત કરવા એ મહામૂખ અને ઉદ્ધત આચરણ છે. રાષ્ટ્રધમ એટલે લેાકેાપકારધ. અને લોકોપકાર ધર્મી દુનિયાનાં ધર્મશાસ્ત્રમાં મુખ્ય સ્થાન ભોગવે છે. દેશની આબાદીમાં ધર્માંની આબાદી સમજી રાષ્ટ્રહિતના કાર્યોંમાં તમારી યાગ આપે અને જીવનનુ' શ્રેય સાધે. [એ પછી મહારાજશ્રીએ સ*ગડન-બળતરફ જનતાનુ ધ્યાન ખે`ચી દૂ અને પાણીનો કિસ્સો રજુ કર્યાં હતા અને તેની સાથેજ વ્યાખ્યાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. “ મુંબઈ સમાચાર ' તા. ૧૧-૭-૩૧. जनसेवाकृते येन નાભાગ: સમ વતઃ । असौ मनुष्यरूपेण पशु तोऽप्यल्पजीवनः ॥ શ્રી. જન-સેવા માટે જેણે પેાતાના આત્મભાગ આપ્યા નથી, તે માણસના રૂપમાં જાનવર કરતાં પણ હલકા છે, ન્યાયવિજયજી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy