________________
ક્રિયાકાંડના ઝઘડા શાને?
વ્યાખ્યાતા
ન્યાયવિાદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજ
(૧)
સમાજ અને શાસનની ઉન્નતિ માટે તમામ ગચ્છવાળાઓએ ક્રિયાકાંડના ઝઘડાઓ મેલી દઈ એકસંપી કરવાની સખ્ત જરૂર છે. એ ! ગચ્છવાસીઓ! જરા સમજી જાઓ કે, તમારી અન્દર અન્દરની લડાઈમાં પરમાત્મા મહાવીરના શાસનની કેટલી દુર્ગતિ થઈ રહી છે. પ્રભુના શાસન પ્રત્યે તમને જે સાચો રાગ હોય, તે જિનેન્દ્ર ભગવાનના શાસનની વિજય-પતાકા ફરકતી જેવાને તમારા અન્તઃકરણ ઉસુક હોય તે કિયાદને દુહ મૂકી દઈ બધાય એક પ્રેમની રસ્સીમાં બદ્ધ થઈ જાઓ. પિતાપિતાને રૂચે તે ક્રિયા કરે, પણ બીજાઓની ક્રિયાઓને વગેરે ના. ક્રિયાભેદને વધારે પડતું મહત્વ આપી, ખેંચતાણ કરવી અને વિરોધ વધારવો એ અવ્વલ દરજજાની બેવકૂફી સિવાય બીજું કશું નથી. કેરી ક્રિયા મોક્ષે નથી લઈ જનારી, પણ કિયાગત પ્રશમભાવ જ મોક્ષનું ઉપાદાન છે. જરા ધ્યાન આપે ! એક જ સાધ્યને પહોંચી વળવા માટે શું એક જ સાધન હોય છે કે એક જ સાધ્ય જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org