________________
11
રા
गतं धनं चेन्न गतं हि किञ्चित्
હાર જે ઘરગતિ परं च चारित्र-बलं हतं चेत् પર્વ તાનાં દરમતિ !!
–ધન થયું છે તે કંઇ નથી ગયું, તન્દુરસ્તી ગુમાવી છે તે કંઇક ગુમાવ્યું છે, પણ જે ચારિત્રબળ હણાયું તે બધું હણાયું છે.
विद्यानुषङ्गो विमलं च वृत्तं
सेवानुरागश्च विनीतभावः । विद्यार्थिकर्तव्यदिशाऽनया यान् स्वजीवनस्योन्नतिमातनुष्ष ॥
–વિદ્યાભ્યારામાં આસકિત, નિર્મળ ચારિત્ર, સેવાભાવ અને વિનીત આચરણ એ વિદ્યાર્થિ– જીવનની કર્તવ્ય-દિશા છે. એ દિશાએ પ્રયાણ કરતો તું તારા જીવનની ઉનનિ રાધ.
( ૧૬-૧૭ )
निपुणोऽसि समर्थोऽसि
शिक्षायाप्तोऽसि च स्वयम् । चित्रणं केकिपिच्छानामिव ते दक्षता स्वतः ॥ तथापि शिक्षण दत्तं
यदेतत् तत्तु वस्तुतः-1 पवित्रप्रेमपरस्य मदीयस्यास्ति गर्जनम् ॥
–નું સ્વયં નિપુણ છે. સમર્થ છે અને શિક્ષણ લીધેલ છે. મેરનાં છે પીછાંની ચિત્ર-રચનાની જેમ તારૂં છે ડહાપણ વાભાવિક છે. છતાં આ
જે “શિખામણ’ અપાય છે તે તે ખરી રીતે મારા પવિત્ર પ્રેમનું પૂર ગાજી રહ્યું છે.
(યુમક)
विरक्तशान्तिः।
यथा तथा जल्पतु मां मनुष्यो
न तेन किश्चिद् मम हानिरस्ति । निर्दोषभावो यदि मामकीनः । ઉિ મ પ્રજાપવાળ જામ્ ? |
-માણસો મને ગમે તેમ બોલે, એથી મને કંઈ હાનિ નથી. હું જો નિર્દોષ છું તે લેકોના બકવાદથી મને શું !
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org