________________
૧૫૯
એ પથમિકસમ્યકધારક ચારે ગતિઓમાં હોઈ શકે. અને પશમિકસમ્યકત્વ-ચારિત્રભયધારક કેવળ મનુષ્યગતિમાંજ હોય. એમ એ બધામાં "હેલો ચતુષ્કસંગ (ચ) પ્રાપ્ત થાય.
ક્ષાયિક સમ્યકત્વ પણ ચરે ગતિઓમાં સંભવે. એટલે દેવ, નરક અને તિર્યંચ એ ત્રણ ગતિઓમાંના ક્ષાયિક સમ્યકત્વીઓમાં અને ઉપશમશ્રેણી વગરના અથવા અગ્યારમા ગુણસ્થાન વગરના છ-થાચિકરામ્યકત્વ મનુષ્યમાં તથા ક્ષાયિકસમ્યકત્વચારિભયધારક છથ મનુષ્યમાં બીજો (પાંચમો ) ચતુષ્કસગ પમાય.
આમ, બન્ને ચતુષ્કસંગે ચાર ગતિઓમાં પ્રાપ્ત થાય.
એક પંચક સંયોગ– ૧ ઔપશમિક-ક્ષાયિક-લાયોપથમિક-દયિક-પારિણામિક સંયોગ.
આ પંચક-સગ ઉપશમgવાહમાં જ પ્રાપ્ત થાય છે. પણ તે અવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વ હોય તો. એટલે સમ્યકત્વ ક્ષાયિકભાવ, ચારિત્ર
પશમિક ભાવ, ઇન્દ્રિય ક્ષાપશમિકભાવ, મનુષ્યગતિ ઔદયિકભાવ અને જીવવાદિ પારિમિકભાવ એમ પાંચે ભાવને સોગ ઉપશમણીવાહી ન સાયિક સમ્યકત્વવન્તને પ્રાપ્ત હોય છે.
આમ, પાંચ ભાવેના દ્રિકાદિ સંયેગથી નિષ્પન્ન થતા છ “સાન્નિપાતિક ભાવ” છે ભેટ વાળો ગણાય. પંદર પ્રકારને પણ બતાવાય છે. તે આ પ્રમાણે
૧ ક્ષાયિક-પારિણામિક સંગ, સાતમે (સિદ્ધમાં). ૨ ક્ષાયિક-ઐયિક-પરિણામિક સંયેગ, નવમો (ભવસ્થ કેવલીમાં). 3- ક્ષાપશમિક-દયિક-પરિણાયિક સંયોગ, દશમો (નરકાદિ ચારે
ગતિએને આશ્રીને ૪). છ–૧૦ પથમિક-સાયોપથમિક-દયિક-પારિણામિક સંયોગ, ચે
(નરકાદિ ચારે ગતિઓને આશ્રીને ૪). ૧૧-૧૪ ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક-પારિણામિક સંગ, પાંચમ (નરકાદિ
ચારે ગતિઓને આશ્રીને ૪.). ૧૫ એપશમિક-ક્ષાયિક-ક્ષાપશમિક-દયિક-પારિણામિક સંયોગ (ક્ષાયિક સમ્યકતધારકની ઉપશમશ્રેણીમાં)
આમાં દશમા ત્રિક-સંગને અને ચોથા તથા પાંચમા ચતુષ્ક સંગને નરકાદિ ચાર ગતિઓને આશ્રીને ચાર ભેદોમાં વહેંચી દીધા છે. એટલે એ ત્રણ સંગેના બાર ભેદો અને શેષ એકવિધ ત્રણ સંગે એમ પંદર ભેદ થાય.
આ નવમા-દશમા ગુણસ્થાનમાં આપરામિક ચારિત્ર ન માનવાના હિસાબે.
* ખરી રીતે અગ્યારમા ગુણસ્થાનવાળાને; કેમકે તેને જ વસ્તુતઃ આપશમિક ચારિયલ પશમિકભાવ પ્રાપ્ત હોય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org