________________
मर्वमङ्गलसम्पन्नः
सर्वकल्याणकारणम् । सर्वोन्नतीनामाधारो
પ્રાથથમતઃ |
નિઃસહ, સર્વમંગલમ્પન્ન, સર્વકલ્યાણકારણે અને સર્વ ઉન્નતિઓનો આધાર એ બ્રહ્મચર્યાશ્રમ છે.
यथावत् पालितो येन
महानाश्रम एपक:-1 महादुर्गविजेतापि
तेन स्वखधरीकृतः ॥
આ મહાન આશ્રમને જેણે બરાબર સે છે, તેણે હેટ ગઢ જીનનારા ઢાને પણ મહાત કરી દીધો છે.
વિદ્યા-શિક્ષ-રાર્જનાં
कन्यास्वपि विकासनम-। परमावश्यकं पुंवद्
भाविन्यस्ता हि मातरः ||
પુરની જેમ કન્યાઓમાં પણ વિધા, શિક્ષણ અને શકિતના વિકાસસાધનની જરૂર છે. કેમકે તેઓ ભવિષ્યની માતાઓ છે.
ज्ञानशिक्षणसम्पन्नाः
કરાતાં મહારાજા:आरुह्य गृहिणीस्थानं
द्योतयन्ति गृहाङ्गणम् ।।
********
જ્ઞાન-શિક્ષણ-સમ્પન્ન અને સુશીલ એવી આ મહાશયાઓ ગૃહિણીના પદ ઉપર આવીને ઘરના આંગણાને અજવાળે છે.
( ૧૦ ).
(૦) इंदृशो मातरः स्वीयाः
सन्ततीर्नेतुमुच्चताम् । प्रभवन्ति विशेषेण
शिक्षकेभ्यः शतादपि ॥
આવી માતા પિતાની સન્નતિના જીવનને ઉચ્ચ બનાવવામાં સો શિક્ષક કરતાં પણ વધારે સમર્થ નિવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org