________________
ܘܬ݂ܳܐ
રાષ્ટ્રપતિ સરદાર
શ્રીમાન વલ્લભભાઇ પટેલનું ભાષણ.
રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન્ વલ્લભભાઇએ જણાવ્યું કે આજના પ્રસંગે મને પ્રમુખસ્થાન લેવા માટે આપે આજ્ઞા કરી તે વખતે મેં તે આજ્ઞા માથે ચઢાવી તેનું કારણ માત્ર એકજ છે, આ પ્રસંગે પ્રમુખપદ લેવાની લાયકાત મારામાં નથી તે વાત મારી જાણબહાર નથી. પરન્તુ હું જાણુ છુ કે સંધ તરફના હુકમના અનાદર મુનિમહારાજો પણ ન કરી શકે, તે મારા જેવા પામર પ્રાણી કેમ કરી શકે ! તેથી પ્રમુખપદ્મ લેવાને સ્વીકાર કરી બેઅદબી સ્વીકારીને મે પ્રમુખપદ લેવા હા પાડી હતી. સૌરાષ્ટ્ર રત્નાની ભૂમિ છે. વિજયધસૂરિજી સૈારાષ્ટ્રમાં પેદા થયેલા છે. તેમના જીવનની રૂપરેખા મુનિજીએ આપી છે. આજે આપણે શ્રી. ધવિજયજી મહારાજની જયન્તી ઉજવવા મળ્યા છીએ. મહાપુરૂષોના ગુણે! ગાવા તે આપણા ધર્મ છે. પણ એકલા ગુણ ગાવાથી આપણું કલ્યાણ નથી. ઇમ્પીરીયલ બેંકમાં ઢગલાબંધ નાણાં પડેલાં છે. પણ ત્યાંના કલાર્કાને તે તે ગણીને હાથ કાળા કરવા પડશે પરન્તુ પૈસાના પગાર જેટલો હશે તે જ મળશે. મુનિમહારાજએ તમને ઢગલાબંધ વ્યાખ્યાન સંભળાવ્યાં હશે. કથામા
જર્મનીના ડો. હાલ લખે છે કે
"Dharma Vijaya Suri was of the greatest scholars, and at time one of the best Sadhus of India."
the same
અર્થાત્ ધ વિજયસૂરિએ મ્હોટામાં મ્હોટા સ્કૉલર હતા અને સાથેજ સાથે તે ભારતવર્ષીય સાધુઓમાં સહુથી ઉચ્ચકોટીના મામા હતા. ’
જન ડો. હસ્મુથ લખે છે કે---
“I should not figure, of whom the present day.
“ He will ever, in my mind remain as a man who deserves the highest veneration from the part of men of all creeds and nations. અર્થાત્ જે તમામ ધમાં અને દેશના મનુષ્યો તરફથી ઉંચામાં ઉંચા સમ્માનને યોગ્ય છે, એવા મહાપુરૂષ તરીકે તે મ્હારા હૃદયમાં સદા રહેશે.'
ટિટારિએ સૂરિજીનું જીવન-ચરિત્ર લખ્યું છે,
ઈટાલીના લેટ ડા. એલ. પા. તેમાં તે વિદ્વાન શરૂઆતમાં નીચે પ્રમાણે લખે છે.
Jain Education International
one
hesitate to say that he is the most note-worthy entire Jain community of India may boast at the
મહિમાશાલી મહાત્મા છે, જેમને માટે ભારતવા ધ સકે છે.
..
અર્થાત્ -- મ્હારે કહેવાને સાચ ન કરવો જોઇએ કે તે મ્હોટામાં મ્હોટા
આખા જૈન સમાજ
મગર
For Private & Personal Use Only
www.jainelibrary.org