________________
૧૫
વધારે તે દાન મહાટું. ભરતામાં ન ભરે ! નિરર્થક ન ફેંકે! આંખ ઉઘાડી રાખી વિશેષ લાભ થાય ત્યાં-વિશેષ જરૂરીયાત હોય ત્યાં તમારે પૈસે વે! એમ કરશે તે ખરા પુણ્યના ભાગી થઈ શકશે અને સમાજ તથા ધમની સાચી ઉન્નતિ સાધી આત્મહિત સમ્પાદન કરી શકશે.
જીવનને મહાન સિદ્ધાન્ત Universal brotherhood –વિશ્વવ્યાપી બ્રાતૃભાવને કેળવવામાં છે. જીવનમાં જે ધમ ન હોય તે કેરા ચાંદલામાં કે કેરા આઘામાં ધર્મ નથી એ સમજી જાઓ! ઘમને કેઈએ ઈજા લીધે નથી. જૈનધર્મ સર્વદેશીય ધર્મ છે. અને એની સબૂત એને અનેકાન્તવાદ છે. વધારામાં એનું પન્દર એક્ષલાભનું નિરૂપણ એ વસ્તુને વધુ સમર્થન કરે છે. ઘાધારી પણ લાઈનથી ખસે તે દુનિએ જાય, અને એઘા વગરનો પણ ચારિત્રવિભૂષિત હોય તે ક્ષે જાય. ગમે તે મજહબને, ગમે તે કુળજાતને માણસ “સમાવમવિય ” હેાય તે જરૂર મોક્ષને પામે એમાં મુલ શક નથી. જૈન દર્શનના મહાનું સિદ્ધાન્ત સમજો, આંખ મીંચી કેઈના ભમાવ્યા ન ભમતાં, વસ્તુસ્થિતિને સમજવામાં તટસ્થપણે તમારી બુદ્ધિને ઉપયોગ કરો અને સર્વત્ર ગુણગ્રાહી બની આત્મહિત સાધવામાં દષ્ટિને પ્રકાશમાન બનાવે! વિશેષ શું?
જને તા. ૯- ૮-૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org