________________
૧૩૨
રિ
नमामि त्वां नमामि त्वां
नमामि त्वां पुनः पुनः । मदा भक्तिलहय॑स्ते - प्रवहन्तु ममाऽऽत्मनि ॥
હું તને નમન કરું છું, નમન કરું છું, ફરી ફરી નમન કરૂં છું. તારી તરફ ભક્તિની હે હમેશાં મારા આમામાં વહ્યા કરે ! પ્રભુ !
निमाहावरणाऽनुपाघिरमला
વિવાર: મુम्नुष्टी न नियमादधानि न पुनः .
कस्यापि रुष्टोऽपियम् । चतारांगनिवारणेन सफल
भूयान्ममाऽऽक्रन्दनं Reતત કાના માવત
મેહના આવરણથી વિમુક્ત, નિરપાધિ અને નિર્મળ એ વિશ્વપ્રકાશરૂપ ભગવાન તુષ્ટ થઈને કોઈનું સારું કરી દેતા નથી. તેમજ કષ્ટ થઈને કેઇનું બુરું કરતા નથી. | મારૂ આ કન્દન” મનના રંગને નિવારણ કરવામાં સફળ સિદ્ધ થાઓ : અને તત્વષ્ટિએ ચિદરૂપ. પ્રભુસ્વરૂપ એવા આત્માને ઉજવળ સત્તા પ્રાપ્ત થાઓ! અથવા, આત્માની ઉજવળ તુષ્ટિ એ જ વસ્તુતઃ પરમાત્માની તુષ્ટિ છે અને એ મને પ્રાપ્ત થાઓ !
આ • દીનાક્રદન ' વડોદરા-નવસંધ તરફ પ્રકાશિત થયેલ છે.
*** **2 * * अनेकान्त-विभूतिः
દ્વિત્રિરવા ]
प्रस्तावना
छ. सिद्धसनस्तुतयोः
ક્રમણૂઃ થર જાચ: ! ચયનયવાચ: *
કરું કે રાજ-રાપરમ : M.
---સિદ્ધસેનની સ્તુતિઓ કયાં? હેમચન્દ્રની સંક્તિઓ યાં? યશોવિજયજીની વાત ય? અને આ મારું બાલ-ચાંપલ ક્યાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org