________________
ડ
***
******
***
*
*
છું સંસ્કૃત-પાઠ
શ્રી. ન્યાયવિજ્યજી-રચિત સંસ્કૃત કાવ્યોનું
પઠન-પાઠન.
[ મુંબઈમાં અંગ્રેજી સાથે સંસ્કૃત શિખતા કેટલાક વિદ્યાર્થીઓ ન્યાયવિજયજી મહારાજની પાસે સંસ્કૃત–વાચન કરતા, તેમાં તેઓશ્રીની બનાવેલી કતિપય સંસ્કૃત કૃતિઓનું પણ વાચન ચાલેલું, જે અહીં પ્રગટ કરવામાં આવે છે. ]
सन्देशः
प्रस्तावना
इंग्लीशभाषया सार्ध
संस्कृतां भारतीमपि-1 सम्पठत्सु कुमारेषु
વિદ્યાર્થપુ સુલુ" . ૧ / अन्यान्यकाले पत्राणां
संस्कृतश्लोकरूपतः । लिखितानां मया प्रेम्णा સોયં પ્રારા . ૧
( યમ )
-અંગ્રેજી ભાષા સાથે સંસ્કૃત ભાષાનો પણ અભ્યાસ કરતા બુદ્ધિશાલી વિદ્યાથી કુમાર પર ઘણું વર્ષો પહેલાં જુદા જુદા વખતે સસ્કૃતલેકબન્ધમાં મારા સ્નેહપૂર્વક લખેલા કતિ પય પાને આ ( ૫ ) સંગ્રહ પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org