________________
જયે તે આપણે ઉપાય નથી અને આત્મસંરક્ષણ ઉપદ્રવ અપરાધીઓની હિંસા કરવી જે અનિવાર્ય થઇ પડે છે તેમાં આપણે દોષ નથી. આશ્ચર્યની વાત એ છે કે, અસંખ્ય ની હિંસા વડે જ થતાં રેશમમોની આદિના વેપાર ધર્મિષ્ઠ કહેવાતા જૈને એ રીતે કર્યો જાય છે. પણ જ્યાં “હિંસા-અહિંસાની ચર્ચા ચાલે, દે આત્મરક્ષણ અમર દેશરક્ષણ માટે હિંસા વગર ના ચાલે એમ કાઈ કહે છે, એ જ જૈન ભાઇઓ અહિંસાના શંખધ્વનિ વડે આપણા કાનના પરદા ચીરી નાંખે છે ! અહિંસાને અતિરેક કરનારા આવા ધર્મઘેલા જૈન ભાઈઓ શ્રી. હેમચન્દ્રાચાર્યજી અને મુનિ શ્રીન્યાયવિજ્યજીને સદધ સમજે, અને સમયને ઓળખીને ચાલે એટલું જ કહેવું છે તે બસ થશે.
लालपु लोलं मन एकमस्ति
- ચંચળમાં ચંચળ એકમાત્ર મન
છે. અને તેનો નિગ્રહ અ ડેટામાં a gf નિદof x સજા
| મહેરું કામ છે. તેમાં મહાન પુરુષાએ જ મદન ઘન્ન- 5 ની દરકાર છે. તેને માટે હંમેશાં
નાના:સાં ખાસ છેઅભ્યાસ–પરાયા રહેવું જોઈએ,
અધ્યાત્મતલોકમાં શ્રી. ન્યાયવિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org