________________
અપ્રમત્તમાં ૧૨ (આદિની ત્રણ લેથાઓ અલગ કરવી). આઠમા અને નવમામાં ૧૦ (તેજ અને પદ્મ લેશ્યા એ બે કાઢી નાંખવી ).
સૂક્ષ્મસંપાયમાં ૪ (સંજવલનલોભ, શુકલ લડ્યા, મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એ ચાર દયિકભાવ છે).
ઉપશાન્તાહમાં ૩ (ઉપરના ચારમાંથી સંજવલન લેભ નિકળી જતાં).
ક્ષીણમેહમાં
3 ઉપર પ્રમાણે સંગ કેવલીમાં ૩
અગી કેવલીમાં ૨ (શુક્લ લેડ્યા નિકળી જતાં). ગુણસ્થામાં પથમિક ભાવના ભેદ.
ચોથા ગુણસ્થાનથી અગ્યારમાં પર્યક્ત ઔપશમિક સમ્યકત્વરૂપ આપશમિક ભાવ પમાય છે, અને પશમિક ચારિત્રરૂપ એપશમિક ભાવ કેટલાકના મતે નવમાથી અગ્યારમા પર્યન્ત ગણાય છે. પણ કેટલાક નવમા અને દશમ ગુણસ્થાનમાં આપશમિક ચારિત્ર નથી માનતા. તેમના મતે પરામિક ચારિત્ર અગ્યારમામાં સમજવું. નવમા-દશમામાં પશમિક ચારિત્ર માનનારાઓએ
નામ સવ૬ " ન્યાયને આશ્રય લીધે હશે. પણ એ ન્યાયને આશ્રય લઈએ તે ક્ષેપકીવાહીને નવમા-દશમામાં ક્ષાયિક ચારિત્ર પણ માનવું પડશે! નવા-દશમામાં પથમિક ચારિત્ર નહિ માનનારા લાપશમિક ચારિત્ર માને છે. કેમકે ચારિત્રમેહનો પૂર્ણ ઉપશમ તે અગ્યારમામાં થાય છે, તે પહેલાં નવમા-દશમામાં નહિ. એકલું ઓપશમિક સમ્યકત્વ ચેથાથી આઠમા સુધી અથવા દશમા સુધી અને ઓપથમિક સમ્યકત્વ અને પશમિક ચારિત્ર એ યુગલ નવમા-દશમા-અગ્યારમામાં અથવા કેવળ અગ્યારમામાં હેય છે.
- કૃષ્ણ-નીલ-કાપિત એ ત્રણ સ્થાઓ પ્રથમ ગુણસ્થાનથી લઈ છ ગુણસ્થાન સુધી બતાવી છે. તેજ અને પત્રલેસ્યા એ પ્રથમ ગુણસ્થાનથી લઈ સાતમા ગુણસ્થાન સુધી દર્શાવી છે. અને શુભેચ્છા પ્રથમ ગુણસ્થાનથી લઈ તેરમા સુધી જણાવી છે.
શુક્લ લેમ્યા ૧ લા ગુણસ્થાનથી ૧૩ મા ગુણસ્થાન સુધી. તે લેયા અને પામ્યા ૧ લા ગુણસ્થાનથી ૭ મા ગુરુસ્થાન સુધી. કૃષ્ણ-નીલ-કાપલેયા ૧ લા ગુણસ્થાનથી ૬ દા ગુણસ્થાન સુધી. પહેલા ગુણસ્થાનથી ૬ ઠા સુધી છએ લેસ્યાઓ હેય. સાતમા માં તેજ-પદ્ય-શુકલ એ ત્રણ હોય. આઠમાથી નેરમાર પર્યંત એક શુકલ લેસ્યા હોય.
૧ આદિની ત્રણ લેશ્યાઓમાં આદિનાં ચાર ગુણસ્થાને હોય. અર્થાત્ કૃષ્ણ-નીલકાતિ એ ત્રણ લેસ્થાઓ પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી હોય. આ મતાન્તર પણ છે.
૨ ચાદમું ગુગુસ્થાન અલેશ્ય (લેસ્યા વગરનું ) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org