SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ છે દીક્ષા સંબંધી ખરડો. શ્રીમાન ન્યાયવિજયજીને અભિપ્રાય. વડોદરાના “દીક્ષા” સમ્બન્ધી ખરડા” ને રદ કરાવવા નિમાયેલી અમદાવાદની “જૈન કમિટિ” ના તા. ૧-૯-૩૧ ના પત્ર પર ન્યાયવિશારદ–ન્યાયતીર્થ શ્રીમાન ન્યાયવિજયજી મહારાજે વાળેલે ઉત્તર નીચે મુજબ છે – મુંબઈ–કેટ, બરાબજાર, જૈન ઉપાશ્રય. તા. ૧૯-૯-૩૧ શનિવાર. શ્રીમાન “કમિટિના સજન મહાશ ! ધર્મલાભ. આપ સજજન મુકિત પત્ર મળે હતે. હું પણ દીક્ષા જેવી મહાન ધાર્મિક વસ્તુના વિષયમાં રાજ્ય તરફથી અંકુશ મૂકાય એ પસન્દ કરતા નથી. પણ આપણે આપણે પ્રમાદ નથી ખંખેરી શકતા એ બહુ જ દિલગીરીભર્યું છે. આજે દીક્ષાના સમ્બન્ધમાં વર્ષોથી કેવી ધમાલે ચાલી રહી છે, એ આપ સજને પણ જોઈ જ રહ્યા છે. દિક્ષાના સમ્બન્ધમાં જે ઉન્માદ સેવાઈ રહ્યા છે, જે મર્યાદા તેડાઈ રહી છે, એનું જ એ પરિણામ છે કે રાજ્યના મંત્રીઓ અને નરેશે પણ ખળભળી ઉઠયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy