________________
છે
દીક્ષા સંબંધી ખરડો.
શ્રીમાન ન્યાયવિજયજીને અભિપ્રાય.
વડોદરાના “દીક્ષા” સમ્બન્ધી ખરડા” ને રદ કરાવવા નિમાયેલી અમદાવાદની “જૈન કમિટિ” ના તા. ૧-૯-૩૧ ના પત્ર પર ન્યાયવિશારદ–ન્યાયતીર્થ શ્રીમાન ન્યાયવિજયજી મહારાજે વાળેલે ઉત્તર નીચે મુજબ છે –
મુંબઈ–કેટ, બરાબજાર, જૈન ઉપાશ્રય.
તા. ૧૯-૯-૩૧ શનિવાર. શ્રીમાન “કમિટિના સજન મહાશ !
ધર્મલાભ.
આપ સજજન મુકિત પત્ર મળે હતે. હું પણ દીક્ષા જેવી મહાન ધાર્મિક વસ્તુના વિષયમાં રાજ્ય તરફથી અંકુશ મૂકાય એ પસન્દ કરતા નથી. પણ આપણે આપણે પ્રમાદ નથી ખંખેરી શકતા એ બહુ જ દિલગીરીભર્યું છે.
આજે દીક્ષાના સમ્બન્ધમાં વર્ષોથી કેવી ધમાલે ચાલી રહી છે, એ આપ સજને પણ જોઈ જ રહ્યા છે. દિક્ષાના સમ્બન્ધમાં જે ઉન્માદ સેવાઈ રહ્યા છે, જે મર્યાદા તેડાઈ રહી છે, એનું જ એ પરિણામ છે કે રાજ્યના મંત્રીઓ અને નરેશે પણ ખળભળી ઉઠયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org