Page #1
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(IS JAIN GEOGRAPHY
ASTRONOMY TRUE?)
RESEARCH INSTITUTE OF SCIENTIFIC SECRETS FROM INDIAN ORIENTAL
SCRIPTURES (RISSIOS)
(1)
AHMEDABAD-MUMBAI
Page #2
--------------------------------------------------------------------------
________________
[2]
S()
(Y
Y
)
(
૬)/%D1%
8
2
%)
'શાસનસમાપ.પૂ.આ. શ્રી વિઠ્ય નેમિસૂરીશ્વરજી મ.સા.
Page #3
--------------------------------------------------------------------------
________________
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે ? (ls Jain Geography – Astronomy True?)
I : લેખક :
પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકરસૂરિજી
| મહારાજના પટ્ટધર પ. પૂ. આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજ
તથા
ડૉ. જીવરાજ જૈન (જમશેદપુર, ટાટાનગર)
दव्य
सव द्र
I : પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા Research Institute of Scientific Secrets from Indian
Oriental Scripture (RISSIOS) C/o Mr. Sanjaybhai B. Kothary, Navkar Reality Pvt. Ltd. 417, Nalanda Enclave, Opp. Sudama Resort,
Ellisbridge, Ahmedabad-380006 Phone: +91-79-32920541/42, Mob. +91-9825008693 Website: www.rissios.org E-mail: nandighoshsuri@yahoo.com
Page #4
--------------------------------------------------------------------------
________________
(4)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે ?
(Shun Jain Bhoogol-khagol Sachi Chhe?)
(Is Jain Geography – Astronomy True?)
લેખક : પ.પૂ.આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજ તથા ડૉ. જીવરાજ જૈન
©સર્વાધિકાર સુરક્ષિત
પ્રાપ્તિસ્થાન :
૧.શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર
હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧, ફોન ૦૭૯-૨૫૩૫૬૬૯૩
2.International Jain Foundation
D. C. House, J. B. Metal Compound, Opp. Savoy Hotel, Off Saki Vihar Road, Sakinaka, Mumbai-400072 Mob. +91-8600 005151, 022-66923084
૩. જૂઈબેન એલ. શાહ
૧૫, રૂબી ચેમ્બર્સ, ૧લે માળે, ૮૪, બોરા બજાર, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૧. ફોન. ૦૯૮૬૭૬ ૧૨૬૩૬
૪. શ્રી રમેશભાઈ બી. શાહ
૭૦૩, નૂતન નિવાસ, ભટાર રોડ, સૂરત - ૩૯૫ ૦૦૪ ફોન. ૦૯૪૨૭૧ પ૨૨૦૩, ૦૨૬૧-૨૨૪૦૭૩૩
પ્રથમાવૃત્તિ : ૨૦૦૦ પ્રત, માર્ચ, ૨૦૧૯ મૂલ્ય : રૂ. ૫૦૦/
પ્રકાશક :
ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા
Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture (RISSIOS)
C/o Mr. Sanjaybhai B. Kothary, Navkar Reality Pvt. Ltd. 417, Nalanda Enclave, Opp. Sudama Resort,
Ellisbridge, Ahmedabad-380 006
Phone: +91-79-32920541/42, Mob. +91-98250 08693
Website: www.rissios.org
E-mail: nandighoshsuri@yahoo.com
મુદ્રક : મૌનિલ ક્રિએશન (હિતેશભાઈ દસાડીયા) ફોન. ૮૩૬૯૮૭૦૦૫૦
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
૫. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ૫.પૂ. આ. શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્ય પૂ. આ. શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજ છેલ્લા ૪૦ વર્ષથી જૈન દર્શન અંગેના વૈજ્ઞાનિક પાસાનો અભ્યાસ, મનન અને ચિંતન કરી રહ્યા છે. તેમના આ ચિંતનના પરિપાકરૂપે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જૈનદર્શન અને વિજ્ઞાન સંબંધિત વિવિધ લેખો લખ્યા છે. અને તે નવનીત-સમર્પણ, તીર્થંકર, અર્હત્ વચન, જૈન જર્નલ, તુલસીપ્રજ્ઞા, જૈન ડાયજેસ્ટ (અમેરિકા) વગેરે વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થતાં રહ્યા છે.
એ લેખોનો એક સંગ્રહ બે ગ્રંથ સ્વરૂપે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલ્યુમ્ની એસોસિયેશન, અમેરિકાના ટ્રસ્ટી શ્રી કાન્તિભાઈ મેપાણીના પ્રયત્નોથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા ઈ. સ. ૧૯૯૫માં “જૈનદર્શન : વૈજ્ઞાનિક દૃષ્ટિએ” “Jainism : Through Science” નામે પ્રકાશિત થયેલ. તેમના
આ ગ્રંથો દેશ-વિદેશમાં સર્વત્ર અને ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવનાર વિશાળ વાચકવર્ગમાં ખૂબ આવકાર્ય બનેલ. ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજનું સંશોધન કાર્ય સતત ચાલુ જ છે. અને હવે તો પ્રાયોગિક સંશોધન કાર્ય પણ તેઓશ્રીની પ્રેરણાથી થઈ રહ્યું છે.
તેમાં પણ ભારતના નામાંકિત વિજ્ઞાનીઓ અને પરદેશના વિશિષ્ટ સંશોધકોનો સહકાર અને પ્રેરણા-પ્રોત્સાહન સતત મળતા રહ્યાં છે. તે અનુસાર જૈન ભૂગોળ-ખગોળ અંગે અત્યારની નવી પેઢીને મુંઝવતા ઘણા પ્રશ્નો અંગે સમાધાન મેળવવાના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે જમશેદપુરટાટાનગરનિવાસી વિદ્વાન, શ્રદ્ધાવાન અને પરિપક્વ વિજ્ઞાની ડૉ. જીવરાજ જૈને પાંચેક વર્ષ પહેલાં જૈન ભૂગોળ-ખગોળ સંબંધી એક નવી જ સમજૂતી રજૂ કરી, જે પૂ. આ.
d
(5)
Page #6
--------------------------------------------------------------------------
________________
[6]
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજને યોગ્ય લાગી અને તે અંગે વિશેષ ચર્ચા વિચારણા કરી તેને આપણા જૈન સમાજ સમક્ષ મૂકવાનો નિર્ણય કર્યો. તેના ફળસ્વરૂપે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે. આ પુસ્તક જૈન ભૂગોળખગોળની મૂળભૂત વિચારધારાને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. જેનાથી આજના બુદ્ધિજીવી વર્ગની ઘણી શંકાઓ નિર્મૂળ થશે અને જૈન દર્શન ઉપરની તેમની શ્રદ્ધા દેઢ થશે, એ વાતમાં કોઈ શંકા નથી.
| પ્રાન્ત ડૉ. જીવરાજ જૈને ઉદારતાપૂર્વક પોતાના સંશોધનને જૈન સમાજ સમક્ષ મૂકવાની અમારા ટ્રસ્ટને અનુમતિ આપી તે બદલ અમારી સંસ્થા તેમની અણી છે.
| પ્રસ્તુત પ્રકાશન જૈન સમાજના વિદ્વાન સાધુવર્ગ, શ્રાવકવર્ગ તથા વિજ્ઞાન જગતના અગ્રણી વિજ્ઞાનીઓની જિજ્ઞાસાને તૃપ્ત કરશે તથા તેઓને નવાં નવાં સંશોધનો કરવા પ્રેરણા આપશે તેવી આશા રાખીએ છીએ. - પૂ. આ. શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજની પ્રેરણાથી થતાં સૈદ્ધાન્તિક તથા પ્રાયોગિક વૈજ્ઞાનિક સંશોધનોમાં જૈન સમાજના વિવિધ સંઘો, સંસ્થાઓ તથા શ્રેષ્ઠિઓ તરફથી ઉદાર આર્થિક સહયોગ મળી રહ્યો છે, તે માટે અમો સૌનો આભાર માનીએ છીએ. સાથે સાથે આ ગ્રંથનું સુંદર સુઘડ મુદ્રણ કરી આપનાર મૌનિલ ક્રિયેશનના શ્રી હિતેશભાઈ દસાડીયાનો આભાર માનીએ છીએ. એ સાથે સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટીશ્રીઓ સ્વ. ભૂપેશચંદ્ર નગીનદાસ શાહ, સ્વ. સ્નેહલ એ. શેઠ, સ્વ. શ્રી સુપ્રીમભાઈ પી. શાહ તથા શ્રી હેમંત એચ. પરીખ, પ્રો. એચ. એફ. શાહ, ડૉ. દિવ્યેશભાઈ વી. શાહ તથા ડૉ. રજનીભાઈ પી. દોશી આદિએ સંશોધન પ્રકાશનમાં જે સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. વિ. સં. ૨૦૭૫, મહા સુદ-૧૪ ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક
રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ-મુંબઈ
Page #7
--------------------------------------------------------------------------
________________
(7)
થાળ ધારણા રાય જીવાત કે
જેની પસંદ કરવાનું રકમ 411 માણી all the II III તા8. ft Balataffમ કે , તઈ જાણીતા
SCIENCE EXHIBITION AND SEMINAR PSS10 | વિજ્ઞાન પર્શન અને પરિસંવાદ,
તા ૨૦ ૨૧ ર ર વાપેઢખર, ૨ ૦૧પ, દાન 11, ARJાર, રવિવાર ભૂમાપ ૪ પપૂ. બારણ ગાયક તા.મ. ની વિજ1 માં મૂશ્વરજી મ.II. | પ્રેગ્ય માર્ગ:4857 ૫,૫૫, તા.ભ. શ્રી હિરા ot/afilષસૂરીશ્વારા મ..,
પ. પૂ. આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ની પ્રેરણાથી દોલતનગર મુંબઈ, ખાતે RISSIOS દ્વારા આયોજિત ત્રિદિવસીય વિજ્ઞાન પ્રદર્શન અને પરિસંવાદમાં ભારતના અગ્રણી વિજ્ઞાનીઓ સાથે પૂ. આચાર્યશ્રી
VADONAL
आगवती सत्र का can know the truth.
A nd purify the soul
जैन दर्शन और विज्ञान पायाद्रीयसंगोष्ठी
| 8 ગ5 2016, [11]= edge
પ્રાT: 9 (4) ય મેં 12 AVIR
योनी सभागृढ, दादर(पूर्व | " fsize hitro a violeીન ગાય / | mr regard |
he who cultivates an attitude of all living beings, mobile and
can attain equanin
BHAGWAN MAHAVI
જૈન વિશ્વભારતી, લાડનું દ્વારા યોગી સભાગૃહ, દાદર, મુંબઈ ખાતે આયોજિત ભગવતી સૂત્રના પાંચમા ખંડના વિમોચન પ્રસંગે પ્રો. મુનિ મહેન્દ્રકુમારજી સાથે
પૂ. આ. શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.
Page #8
--------------------------------------------------------------------------
________________
(8)
પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિ-ઉદયસૂરીશ્વરજી મ. સા.ના પધર
વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય ભગવંત
શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજ
પૂ. મુનિ શ્રી જિનકીર્તિવિજયજી મ., પૂ. સા. શ્રીશીલગુણાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સૂર્યકળાશ્રીજી મ.ની પ્રેરણાથી
Page #9
--------------------------------------------------------------------------
________________
[9]
સમર્પણ વિક્રમની વીસમી સદીની મહાવિભૂતિ, કાપરડાજી, શેરીસા. કદંબગિરિ આદિ અનેક તીર્થોના ઉદ્ધારક,
યુગપ્રધાન, જીવદયાના મહાન જ્યોતિર્ધર, પરમોપકારી, સુગૃહીતનામધેય, પ્રાતઃસ્મરણીય,
સૂરિચકચક્રવર્તી, તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય ભગવંત
શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર
જ્યોતિઃ શિલ્પશાસ્ત્રવિશારદ, સિદ્ધાંત માર્તડ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંત માર્તડ, કવિરત્ન
વાત્સલ્યનિધિ સંઘનાયક,
મારા દીક્ષાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજના
પવિત્ર કરકમલોમાં સાદર સમર્પણ
- વિજયનંદિઘોષસૂરિ
Page #10
--------------------------------------------------------------------------
________________
(10)
H. H. Acharya Shri Vijay Nandighoshsuriji with Prof. George Whiteside (Prof. of Nenotechnology, Harward University, U.S.A.)
at Mumbai, 23rd December, 2007
H. H. Acharya Shri Vijay Nandighoshsuriji with Prof. C. N. R. Rao (Scientific Advisor to the Prime Minister of India)
at Mumbai, 23rd December, 2007
Page #11
--------------------------------------------------------------------------
________________
(11)
શ્રી નિર્મળકુમાર (હા પૂ. આચાર્ય શ્રીનંદિઘોષસૂરિજી)ને
| રજોહરણ અર્પણ કરતા પ.પૂ. વાત્સલ્યનિધિ આચાર્ય શ્રીનંદનસૂરિજી મ.
Dr. Jivraj Jain Addressing the conference after receiving the "Vigyan Ratan Award" from Gyan Sagar Science Foundation, Delhi, 2017
Page #12
--------------------------------------------------------------------------
________________
[12)
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન હીરક સ્તંભ
પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિ-વિજ્ઞાન- કસ્તૂર- યશોભદ્ર-શુભં કરસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ.પૂ. સાત્વિકશિરોમણિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી કષભદેવજી જૈન દેરાસર અને સાધારણ ખાતા ટ્રસ્ટ, ચેમ્બર અને શ્રી ચેમ્બર જૈન સંઘ, મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં હીરક સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન હીરક સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ.પૂ. સાત્વિકશિરોમણિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જેન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી વીરકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી જુહુ સ્કીમ જૈન સંઘ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં હીરક સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
Page #13
--------------------------------------------------------------------------
________________
(13)
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન સુવર્ણ સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ. પૂ. સાત્ત્વિકશિરો મણિ આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી ગીતાંજલિ જે. મૂ. પૂ. જૈન સંઘ, બોરીવલી (પશ્ચિમ) મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં સુવર્ણ સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન રજત સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂર- યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. સાત્વિાકશિરો મણિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી વીરકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, અરવિંદકુંજ, તારદેવ, મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં રજત સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
Page #14
--------------------------------------------------------------------------
________________
(14)
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન કાંસ્ય સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિ-વિજ્ઞાન-કર-યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ. પૂ. સાત્ત્વિકશિરો મણિ આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી તારદેવ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, તારદેવ, મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં કાંસ્ય સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન કાંસ્ય સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. સાત્વિાકશિરો મણિ આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જેન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી વીરકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી પાર્થ પદ્માવતી . મૂ. જૈન સંઘ, પારૂલનગર, ભુયંગદેવ, અમદાવાદમાં જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં કાંસ્ય સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
Page #15
--------------------------------------------------------------------------
________________
(15) વૈજ્ઞાનિક સંશોધન અને પ્રકાશનના પુરસ્કર્તા
આભામંડળના નિષ્ણાત ડૉ. જે. એમ. શાહ, સુરુ કેમિકલ્સ, મુંબઈ
શ્રી કિરિટભાઈ લાપસીયા તથા શ્રી મધુરીબેન, ચેમ્બુર, મુંબઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
[16]
વૈજ્ઞાનિક સંશોધન અને પ્રકાશનના પુરસ્કર્તા
@@
શ્રીમતી પવનદેવી તથા શ્રી મગનલાલ મૂળચંદ મહેતા સાંડેરાવ (રાજસ્થાન) હ. શ્રી સંજયભાઈ, અંધેરી (પૂર્વ) મુંબઈ
શ્રી અરૂણાબેન તથા શ્રી રાજેન્દ્રભાઈ ચંદુલાલ દોશી કપડવંજવાળા હ. શ્રીમતી શિલ્પાબેન નીલેશભાઈ દોશી, મરીનડ્રાઈવ, મુંબઈ
Page #17
--------------------------------------------------------------------------
________________
| (17) વૈજ્ઞાનિક સંશોધન અને પ્રકાશનના પુરસ્કર્તા
શ્રી ઉષાબેન તથા સ્વ. શ્રી જિતેન્દ્રભાઈ પરસોત્તમદાસ શાહ હ. મેહુલ,
ઈરાનીવાડી, કાંદિવલી, મુંબઈ
શ્રી ચંદ્રાબેન તથા દલીચંદ મહેતા હ. વર્ષાબેન કેતનભાઈ
ગીતાંજલિ, મુંબઈ
Page #18
--------------------------------------------------------------------------
________________
[18]
વૈજ્ઞાનિક સંશોધન અને પ્રકાશનના પુરસ્કર્તા
અ. સી. નીલીમાબેન હિતેશભાઈ શાહ, ન્યૂઝીલેન્ડ
સ્વ. શ્રી સુમિત્રાબેન તથા શ્રી શાંતિલાલ મહાસુખભાઈ ગાંધી વેજલપુરવાળા
હ. નયનાબેન ભરતભાઈ ગાંધી, અમેરિકા
Page #19
--------------------------------------------------------------------------
________________
(19)
: સહાયક આર્થિક સૌજન્યદાતા ઃ જ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, અતુલ હ. ડૉ. વિમળાબેન * શ્રી ગોડીજી પાર્શ્વનાથ પદ્માવતી દેરાસર ટ્રસ્ટ, પાયધુની, મુંબઈ * શ્રી ગોડીજી પાર્શ્વનાથ પદ્માવતી દેરાસર ટ્રસ્ટ, નરોડા, અમદાવાદ * પ. પૂ. શાસનસમ્રાટ આ.શ્રીવિજયનેમિસૂરિજી મ.ના સમુદાયના પ.પૂ. સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ.સા.ના સંયમજીવનની
અનુમોદનાર્થે, અમદાવાદ * શ્રી મરીનડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, પાટણ જૈન મંડળ, મુંબઈ
શ્રી પુનીતધામ જૈન તીર્થ, પૂ. આ. શ્રી પ્રસન્નકીર્તિસાગરસૂરિજીની | પ્રેરણાથી * શ્રીમતી ચેતનાબેન નરેશભાઈ નેમચંદ શાહ પાટણવાળા, ઈર્ષા, મુંબઈ
પદ્મશ્રી ડૉ. સુધીરભાઈ વી. શાહ, હ, ચેતના, ડૉ. હેલી, ડૉ. ચેતસી ,અમદાવાદ જ સ્વ. પૂર્ણિમાબેન હેમેન્દ્ર સરકાર, હ. વૈભવ, હેતલબેન, ચોપાટી, મુંબઈ * સ્વ. રંજનબેન ખુશીલાલ શાહ, હ. અભય, નિર્ભય, પૂ. મુનિશ્રી - જ્ઞાનકીર્તિવિજયજીની પ્રેરણાથી, મુંબઈ * શ્રી નેમિ પ્રશાન્ત, હ. ફાલ્ગનીબેન જતીનભાઈ, ગીતાંજલિ, મુંબઈ * શ્રી દક્ષાબેન દિનેશભાઈ મહેતા, હાર્મની, ગીતાંજલિ, મુંબઈ * શ્રી જિજ્ઞાબેન હરેશભાઈ ચંદુલાલ દોશી, ગીતાંજલિ, મુંબઈ * શ્રી મોદી ચંદુબેન માણેકલાલ તથા જશવંતલાલ નાથાલાલ મણિયાર
ભાભરવાળા, ગીતાંજલિ, મુંબઈ * શ્રી હરિદાસનગર જૈન મંડળ, ગીતાંજલિ, મુંબઈ * શ્રી પૂર્ણિમાબેન દીપકભાઈ શાહ ગોધરાવાળા, ગીતાંજલિ, મુંબઈ * શ્રી મૃદુલાબેન સુરેશભાઈ મહેતા, તુલસી ટાવર, બોરીવલી, મુંબઈ જ શ્રી શાન્તાબેન રતિલાલ મહેતા હ. ભરતભાઈ, ગીતાંજલિ, મુંબઈ
શ્રી ભદ્રાબેન ધનુભાઈ મહેતા, અરિહંત દુગ્ધાલય, ગીતાંજલિ, મુંબઈ * શ્રી દિવાળીબેન મિશ્રીમલજી મહેતા, ગીતાંજલિ, મુંબઈ જ શ્રી તનસુખરાચ તારાચંદ સંઘવી, હ. ભાવિનભાઈ, દિવ્યપાર્થ, મુંબઈ
Page #20
--------------------------------------------------------------------------
________________
(20)
શ્રી રસીલાબેન એચ. લાખાણી, સોની ટાવર. ગીતાંજલિ, મુંબઈ * શ્રીમતી ભારતીબેન યશવંતભાઈ હરિલાલ ઝવેરી, જુહુ, મુંબઈ * શ્રી કામાક્ષીબેન પ્રવિણચંદ્ર છોટાલાલ શાહ, જુહુ, મુંબઈ * શ્રી જુહુ સ્કીમ જૈન સંઘની બહેનો, જુહુ, મુંબઈ * શ્રી જિતુભાઈ રતિલાલ સલોત, જુહુ, મુંબઈ છે શ્રી સુષ્માબેન અમિતભાઈ સંઘવી, જુહુ, મુંબઈ * શ્રી સુરેખાબેન વિનોદભાઈ વોહરા, વિલેપાર્લા (પશ્ચિમ), મુંબઈ * શ્રી સંગીતાબેન સુનીલભાઈ લોઢા, પૂના * શ્રી પદ્માવતીબેન સુરેન્દ્રભાઈ શાહ, તારદેવ, હ. નિર્મળ * ડૉ. પ્રભાબેન નરેન્દ્રભાઈ શાહ, ભાયખલા, મુંબઈ * શ્રી સુરેખાબેન અરવિંદભાઈ શાહ, હ, નિમિષભાઈ ઝવેરીબજાર, મુંબઈ * શ્રી મીનાબેન કલ્પેશકુમાર રમણલાલ શાહ, પારૂલનગર, અમદાવાદ જ શ્રી શકુન્તલાબેન પ્રકાશભાઈ સુતરીયા, પારૂલનગર, અમદાવાદ * શ્રી કામિનીબેન ઉપેન્દ્રભાઈ ચીમનલાલ શાહ, પારૂલગર, અમદાવાદ * શ્રી વિદ્યાબેન શાંતિલાલ શાહ, પારૂલનગર, અમદાવાદ * શ્રી અજયભાઈ રીખવચંદ શાહ, પારૂલનગર, અમદાવાદ * શ્રી કોકિલાબેન ગુણવંતભાઈ શાહ હ. કૌશલબેન ઠક્કર, અમદાવાદ જ શ્રી ચંદ્રાબેન હર્ષદભાઈ શાહ મૃદુલપાર્ક, અમદાવાદ
: સહસહાયક આર્થિક સૌજન્યદાતા : * શ્રી દક્ષાબેન હેમન્તભાઈ શાહ, પારૂલનગર, અમદાવાદ ક શ્રી દિવ્યાબેન જેમિકભાઈ બાબુલાલ શાહ, પારૂલનગર, અમદાવાદ ક શ્રી દિનેશભાઈ જયંતિલાલ શાહ, પારૂલનગર, અમદાવાદ ૪ શ્રી શ્રી સેજલબેન સુનીલભાઈ ગાંધી, પારૂલનગર, અમદાવાદ જ શ્રી વિભાબેન સુનીલભાઈ શાહ, પારૂલનગર, અમદાવાદ * શ્રી ઉર્વશીબેન ચીનુભાઈ રતિલાલ શાહ, પારૂલનગર, અમદાવાદ
શ્રી ભૂમિબેન નીરદભાઈ નાણાવટી, પારૂલનગર, અમદાવાદ - શ્રી હસુમતીબેન અરવિંદભાઈ શાહ, પારૂલનગર, અમદાવાદ
Page #21
--------------------------------------------------------------------------
________________
(21)
૪ શ્રી જ્યોતિબેન શાંતિલાલ મનસુખલાલ ગોંડલીયા, અમદાવાદ * શ્રી જગતભાઈ વસંતભાઈ કાપડીયા, પારૂલનગર, અમદાવાદ * શ્રી રાજ કુમાર પંકજભાઈ શાહ, પારૂલનગર, અમદાવાદ * શ્રી કૈલાસબેન અમિતભાઈ ઝંકાર, પારૂલનગર, અમદાવાદ * શ્રી રુચિબેન કુણાલભાઈ હ, રશ્મિબેન પ્રકાશભાઈ, અમદાવાદ
શ્રી પ્રાચીબેન સોનુ હ. રશ્મિબેન પ્રકાશભાઈ, અમદાવાદ * શ્રી નેહાબેન અરુષ સિંહા, હ. રશ્મિબેન પ્રકાશભાઈ, અમદાવાદ * શ્રી હર્ષાબેન સતીશકુમાર મહેતા હ. રવિ, પારુલનગર, અમદાવાદ * શ્રી ભદ્રેશભાઈ આર. શાહ, હ. પ્રિયમ્, અમદાવાદ જ શ્રી પરેશભાઈ મોહનલાલ, અર્જુન ગ્રેસ, ઘાટલોડીયા, અમદાવાદ * શ્રી પાર્શ્વનાબેન સમીરભાઈ મહેતા, જુહુ, મુંબઈ * શ્રી સમ્યફ સ્નાત્ર મંડળ, જુહુ, મુંબઈ * શ્રી સોનલબેન રાકેશભાઈ શાહ, જુહુ, મુંબઈ જ શ્રી કૃપાબેન વિપુલભાઈ જુહુ, મુંબઈ * શ્રી પુષ્પાબેન કિશોરભાઈ શાહ, જુહુ, મુંબઈ * શ્રી દિનેશભાઈ ત્રિભોવનદાસ શાહ, કાંદિવલી, મુંબઈ
પૂ. આચાર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરસૂરિજીની પ્રેરણાથી નીચે જણાવેલ દાતાઓએ સહસહાયક તરીકે લાભ લીધો છે. * શ્રી સંતોષબેન દિલિપભાઈ જૈન, પરવાના ટાવર, ગીતાંજલિ, મુંબઈ છેશ્રી કલાબેન લાલભાઈ શાહ હ. જયેશભાઈ હરિદાસનગર, મુંબઈ - જ શ્રી અંજુબેન ભદ્રેશભાઈ વોરા, તારાબાગ, પ્રાર્થનાસમાજ, મુંબઈ * શ્રી રાહિલ ગિરીશભાઈ શાહ, ગીતાંજલિ, મુંબઈ * શ્રી નિશીધ શાંતિલાલ શાહ, શ્રીમંગલ, ગીતાંજલિ, મુંબઈ
શ્રી કાંતાબેન દલીચંદ શાહ, હ. પરેશભાઈ, ગીતાંજલિ, મુંબઈ * શ્રી પ્રીતિબેન વિક્રાંતભાઈ દોશી હ. અક્ષત, ગીતાંજલિ, મુંબઈ
Page #22
--------------------------------------------------------------------------
________________
(22)
परमपूज्यशासनसम्राट्
समुदायस्य गच्छनायक- आचार्यवर्याणां श्रीमद्विजयहेमचंद्रसूरीश्वराणां शुभाशिषा:
अनवध विद्याविद्योतितान्तःकरणम् - आचार्य श्री विजय नन्दिघोष सूटि जितं प्रति भावनगरान्ति वेद्यति विजय रेवचन्द्रसूरिः सानुबन्धन्य भलता जैन विज्ञान - भूगोल - रजगोळेविषयकः संशोधनात्मकः लेख: लिखित्तः स प्राप्तः पठितश्च एतद् विषये कृतः परिश्रमः भृशं प्रशंसा
1
1
एतस्मिन् विषये अग्रेडग्रे वर्धनाय तथा च साफल्यं प्राप्नोतुं तत्कृते अस्मदीयः शुभा शतर्वादः भवते प्रदीयते। इति शम् -
सं. २०१५ - का. शुक्ला दशमी भोजनगर- दादा सावध
-
विजय रेमचन्द्रसूरिः (देवान्तिसद
Page #23
--------------------------------------------------------------------------
________________
| (23)
જૈન ભૂગોળ-ખગોળ : એક સમાધાન
જગત શું છે? કેવું છે? કેવી રીતે ચાલે છે? – આ પ્રશ્નો વિજ્ઞાનના મૂળમાં છે. હું કોણ છું? દુ:ખ શું છે? તે કેમ આવે છે? - આ પ્રશ્નો અધ્યાત્મના મૂળમાં છે. વિજ્ઞાની જગતને સમજવાનો પ્રયાસ કરે છે, એને પણ કોઈક તબક્કે હું કોણ છું? એ પ્રશ્નનો સામનો કરવાનો આવ શે. એ જ રીતે
અધ્યાત્મના સાધકને કોઈક તબક્કે આસપાસનું આ વિશ્વ શું છે? કેમ ચાલે છે? એ પ્રશ્ન જાગે છે. તીર્થકરો અધ્યાત્મના પુરસ્કર્તા છે. મનુષ્ય કેમ જીવવું એ શીખવવા તેઓ અવતર્યા છે. દુ:ખસાગરને ઓળંગી શાશ્વત શાંતિના કિનારે કેમ પહોંચવું એની વિદ્યા તેઓ આપવા માગે છે. આથી, જીવનશોધન અને આત્મપ્રબોધન તેમના ઉપદેશના કેન્દ્રબિંદુ છે. તેમ છતાં, આ દૃશ્યમાન ભૌતિક જગત વિશે જિજ્ઞાસુ - મુમુક્ષુજનો તરફથી પ્રશ્નો આવે છે અને તીર્થકરો તેમના સમાધાન અર્થે વિશ્વ રચના અંગે વાત કરે છે. આથી જ આગમોમાં ભૂગોળ, ખગોળ, જ્યોતિષચક્ર, સ્વર્ગ, નરક વગેરેનું વર્ણન અને નિરૂપણ થયેલું જોવા મળે છે. તીર્થકરો ભૌતિકશાસ્ત્રીની જેમ ભૌતિક જગતની દરેક વસ્તુનું નિરૂપણ નથી કરતા, ખપ પૂરતું વિવરણ કરે છે. હા, તેમના અનુયાયી વિદ્વાન મુનિવરો એ વિષય ઉપર વિશેષ વિચારણા કરે અને વિશ્વનું સંપૂર્ણ ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. આથી જ જૈન પરંપરામાં પરવર્તી ગ્રંથકારો દ્વારા ભૂગોળ, ખગોળ, જીવવિજ્ઞાન સંબંધી સ્વતંત્ર સાહિત્યનું
Page #24
--------------------------------------------------------------------------
________________
(24)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? નિર્માણ થયું છે. આ સાહિત્યમાં પાછળથી ઉપલબ્ધ પ્રત્યક્ષ માહિતીનો વિનિયોગ થાય કે પછી તાર્કિક નિષ્કર્ષો દ્વારા ખૂટતી વિગતોની પૂર્તિ થાય, એ સહજ છે. સાહિત્યની પ્રાચીન પ્રણાલી કાવ્યાત્મક વધારે હતી. તેથી આલંકારિક ભાષા વપરાવાથી કલ્પનાના રંગ પ્રવેશે એ અસંભવિત વાત નથી. તીર્થકરો એ જે વર્ણન કર્યું તે તેમની દિવ્યદૃષ્ટિથી જોઈને કહ્યું, અને ખપપૂરતું કહ્યું. વિશ્વનું સંપૂર્ણ ચિત્ર દોરવાનું લક્ષ્ય તેમની સામે હતું જ નહિ. તેમની સાધનાના અને ઉપદેશના કેન્દ્રબિંદુ તો અહિંસા, કરુણા, સમતા, સત્ય, સંયમ જેવાં આધ્યાત્મિક તત્ત્વો હતાં. એ કક્ષાની વ્યક્તિમાં અસત્ય અને દંભ અકલ્પનીય બની રહે. આથી તેમના પ્રબોધન/પ્રરૂપણામાં કલ્પિત/ અસત્ય કથનની કલ્પના અકલ્પનીય ઠરે છે.
જૈન આગમ તથા અન્ય ગ્રંથોમાં ઉપલબ્ધ ભૂગોળ-ખગોળ સંબંધિત વિગતોનો વર્તમાન વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત માહિતી સાથે ક્યારેક મેળ મળતો નથી ત્યારે ધાર્મિક વર્ગને મુંઝવણ અનુભવવી પડે છે. જૈન શ્રમણોનો મોટો ભાગ વિજ્ઞાનને અપૂર્ણ કહીને સંતોષ માને છે. તો બીજા કેટલાક 'થોભો અને રાહ જુઓ'નો અભિગમ અપનાવે છે. આ બંને અભિગમ શ્રદ્ધામૂલક તો છે, પરંતુ સંતોષજનક નથી. આ બાબતમાં એક ત્રીજો અભિગમ પણ છે અને એ છે શાસ્ત્રગત વર્ણનોના નવેસરથી અર્થઘટનનો. આ અભિગમને ભારતીય ચિંતનનો ટેકો પણ છે. શાસ્ત્રીય વિષયોની ચર્ચામાં એક સૂત્રનો હંમેશાં વિનિયોગ થતો આવ્યો છે. તે છે : 'સિદ્ધહ્ય તિષ્ઠિાનીયા:' 'જે વસ્તુ કોઈક રીતે પ્રમાણિત થઈ ચૂકી હોય તેના સમાવેશ સમાધાન માટે માર્ગ ખોળી કાઢવો.'
Page #25
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(25) વિજ્ઞાને ઘણા બધા ક્ષેત્રે ઘણું બધું પ્રમાણિત કરી દીધું છે. એટલું જ નહિ, તેને એ સ્વરૂપે વ્યવહારમાં પ્રસ્થાપિત કરી દીધું છે. ભૂગોળ, ખગોળના વિષયમાં પણ આમ થયું છે. આથી જેન ચિંતકવર્ગે આ અભિગમનો સ્વીકાર કરી સમાવેશનની દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. સદ્દભાગ્યે એ દિશામાં પ્રયત્નો શરૂ થઈ પણ ગયા છે. અનેક જૈન મહાનુભાવો વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરી રહ્યા છે. ડૉ. જીવરાજ જૈન આવા એક નિવૃત્ત વિજ્ઞાની છે. જૈન શાસ્ત્રો અને જૈન જીવનપદ્ધતિના પ્રેમી પણ છે. ભૂગોળ અને ખગોળના વિષયમાં શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે દેખાતા વિસંવાદના ઉકેલ માટે તેમણે એક નવી ધારણા (Hypothesis) રજૂ કરી છે. જૈન સાહિત્યમાં મળતા દ્વીપ-સમુદ્ર-ખગોળ વગેરેનાં ચિત્રો દ્વારા લોકસ્વરૂપની જે માન્યતા ઊભી થઈ છે, તેને નવા દૃષ્ટિકોણ થી તેમણે તપાસી છે. તેમની ધારણા છે કે લોક સંબંધી એ ચિત્રો વસ્તુઓનાં વાસ્તવિક માપ કે સ્થાન દર્શાવતા માનચિત્રો નથી. પરંતુ એક સમાન વસ્તુઓને એકત્ર કરી સામૂહિક રૂપે રજૂ કરતા કોષ્ટક ચિત્રો છે. નકશા બનાવવા માટે બે પ્રકારની પરિપાટી હોય છે. Astral projection (AP) પદ્ધતિ તથા Statistical Method (SM) - માનચિત્ર અને ગાણિતિક કોષ્ટક ચિત્ર | પ્રતીક ચિત્ર. જૈન ભૂગોળ કે લોકસ્વરૂપના ચિત્રો પ્રતીક ચિત્ર પ્રકારનાં છે. જૈન પરંપરામાં આ પ્રકારના નકશા પ્રથમ થી છે, એ દર્શાવવાનો પ્રયાસ પણ તેમણે કર્યો છે.
અહીં આ બે પ્રકારના નકશાની વિગતમાં જવું નથી કારણ કે પ્રસ્તુત પુસ્તક આ જ વિષય ઉપર લખાયું છે. આચાર્યશ્રી નંદિઘોષસૂરિજી જૈન તત્વજ્ઞાનના સંનિષ્ઠ અભ્યાસી તો છે જ, વિજ્ઞાનને પણ એવી જ નિષ્ઠાથી સમજવાનો તેમણે પ્રયત્ન
Page #26
--------------------------------------------------------------------------
________________
(26)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? કર્યો છે. ડૉ. જીવરાજ જૈનની સૂચિત Theory અનેક વિરોધાભાસના નિરાકરણ ભણી દોરી શકે એવી છે, એવું તેઓ માને છે. આ પુસ્તકમાં જૈન ભૂગોળ-ખગોળની માહિતી આપવા ઉપરાંત, આ વિષય પ્રવેશ અર્થે જરૂરી પૃષ્ઠભૂમિ પણ રચી છે અને ડૉ. જીવરાજ જૈનનો દૃષ્ટિકોણ કઈ રીતે મદદ કરી શકે તેનું નિરૂપણ કર્યું છે. ડૉ. જીવરાજ જેને આ વિષય પર એક પુસ્તક લખ્યું છે, તેને સમજવા માટે આ. શ્રી નંદિઘોષસૂરિજીનું આ પુસ્તક માર્ગદર્શિકા(ગાઈડબુક)ની ગરજ સારશે. વિજ્ઞાન સંબંધી વિષયોને લોકભોગ્ય શૈલીમાં વાચકવર્ગ સુધી પહોંચાડવાનું કાર્ય તેઓ વર્ષોથી કરતા આવ્યા છે. તેમના દ્વારા આ એક પાયાનું કામ થઈ રહ્યું છે. આ પુસ્તક આ શ્રેણીમાં એક વધુ મણકાનો ઉમેરો કરે છે. આચાર્યશ્રીના આ શ્રમની અનુમોદના કરતાં અને આ પુસ્તકને આવકારતાં આનંદ થાય છે.
ઉપા. ભુવનચંદ્ર
તા. ૧૯-૧૦-૨૦૧૮ માંડલ
Page #27
--------------------------------------------------------------------------
________________
(27)
A letter from Upa. Shri Bhuvanchandraji to Dr. Jeoraj Jain
Mandal 29/3/2018
Respected Dr. Jeoraj ji, Dharma labh!
First of all, accept my regrets that I could not respond to your e-mails for so long a time. I had to complete some worla and send it to the type setter. Moreover, I needed time to go through your writeups.
I appreciate your work and your zeal with which you have taken up the challange of solving this problem Loka. I think Jain Sangh needs people like you to address the knotty points that have emerged, regarding Scriptural data and scientific discoveries. Persons who are wellversed in science, and, on the other hand, are conversant with scriptural theories, can tackle such matters.
I see 'science' as man's search for truth, which has started in remote past and now has reached to a critical. state. In a sense, science is a new Darshang; only it is based on empirical evidence. Sankhya, Nyāya etc. were based on theorising, yet we can mark some empirical observations in them. Jaina and some other traditions were an outcome of revelations, still their latter proponents relied on theorisation; yet, they also used observation of the real world and used their findings in
Page #28
--------------------------------------------------------------------------
________________
(28)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
theorisation, thus coming nearer to empirical approach.
You are desciplined in scientific approach and at the same, are well-aqwaiinted with Jaina canonical data, you can do justice to both Science and religion are not rivals, but complimentary to one another. Scholars like you can do much in Ithis direction
Now about your proposal of statis
method' segarding presentation the concept of Loka in Jain literature. We have to accept that sm type maps
are used in old Jaina books, and that sm His more useful in presenting vast data | And accepting sm, we can reduce the
inconsistency in Jaing description of Loka and that of science
One point should be noted. We cannot say that the drawings in old mss. are exact as envisaged by seers', who described Loka in the first place. The Imaps are drawn by local artists and are comparatively later creations. We should prepare new sm drawings scientifically, based on the data in Ithe scriptures It I will suggest you prepare altogether new maps, adhering to scientific desci
pline and put into print along with your 1. observation's.
4pq. Bhuvay chandoa. .
Page #29
--------------------------------------------------------------------------
________________
(29)
A letter from Upa. Shri Bhuvanchandraji to Dr. Jeoraj Jain
Bavla, D. 19/6/18
Hon. Du Jivaraj jim Dharmalabh!
I carefully went through your write-up 30 May). I am impressed with the clarity and confidence in it. You have taken great pains. Your aproach is a combination of reason and faith. I would say of you in this way: A scientific mind in a faithful body!
1. You have drawn a very distinct de marco Hating line between charte graphical and statistical maps. You have rightly warned
at every step, to remember this, we (munis Llack a scientificaly desciplined mind,
don't expect that your theory will be understood rightly and will get accepted soon. But you should not bother about it. The theory has potential. Go on developing
2. You have taken into consideration the most points related to Jamboo dweepa, one by one. Your proposalfettart to compare 16 khandas with present earth is worth consideration. __3. Question:
Achats do not cogitate. Then, how come they propound such things with maps, measurments etc. ?
A possible answer: @thats propound so many things. They even answer questiosegarding
FOR EDUCATIONAL USE
Page #30
--------------------------------------------------------------------------
________________
(30)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
universe . Maps and all are contribution of latex gañadharas' and acharyas. One point must be notedi Arhats necessarily speak truth. If they spoke about the universe, the earth, they might have spoken truth
They might have narrated a globe as globe Earth Is globe. That's final, isn't it? Then why we do not find any allusion as such?
One possibility: They might have satisfied the queries of enquisitive people with general state ments. In latex timest acharyas might have developed this subjec using data got from other sources, and tris to complete the picture. C This is natural. They should be considered scientists' of their times!)
4. Consideving above points, we should laccept that there should be geographical data mixed with in the Loka-related narration
s. They had betove them a model of Bharat Varsha, enacted with details gethered from
travellers. They knew Himalaya ( Himavanta) Ganga Yamuna At some point, all these things were incorporated in the 'model' of wide earth! Then, at some point, this map wassuperimposed on the statistical map. | And the confusion started. I suggest to
consider this point also L 6. You also must consider innumerable
c. A
Page #31
--------------------------------------------------------------------------
________________
(31)
'dweeps' and Samudra s'. Are these earths' located in different galaxies 9 or, in different universes ?
ūrdhva- and Adho-Lok also are in seperably related with the concept of Loka.
7. There is an axiom: "Hata offer - 70-27077 ofen"-'We should search a way to in corporate what is 'proven!'
The globe-shape of earth is now a proven thing on the other hand, Arhats and great acharyas do not lie - this also is a proven thing'. So, we have to confluence these seemingly contradictory theories.
- your suggested theory of sm can be a way out of this contusion.
- Upe. Bhuvanchaucha
Page #32
--------------------------------------------------------------------------
________________
(32)
પ. પૂ. વિદ્વર્ય આ. શ્રીવિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ.ના શુભાશિષ
નમોનમ: શ્રીગુરુનેમિસૂરમે । વાપી
પામ શ્રી વિજયનંદકોષસૂરિજી ખાિ ઋતુસ્નાદિ.
2.
ܐ
e.
તા:૨૭---૧ ન પત્ર નકલ તમા લેખ મૉ+ા તે મળ્યા છે જેમા. ખળંદ ન મ વૈજ્ઞાનિ દૈબિખે મૅન ભૂગોળ- ખૉબની માનસમાં ઊતરે તેમ જ પ્રજના
ન
મ તેડુ ખાવાન શોધયાનાં બ્લેનો મલ છે તે ોઈ ગ્રામ છે, ઉપવે છે. ખાત ચિંતન તત વિશ્ ફરતાં કરતાં ખરનો ધતાં - સુધરતાં શ્રમ मने ન -- Śી શાય
ખ
--
બાબતમાં ખર્લનિક
સપન विरुध्य
Peecchi 14221 ખાનંદ
ન
પગત માનસમાં લી
ઊતરે તો ગ્રામ્ય છે. તેમાં Ü ખ+ વ્યક્તિ કે મૃ
*પુયજૂથના તાણસ છે તેા તેની વાતને ખેતમ તોડી 34124 j લેબલ લગને
ખાવામાં સ્મતે તાર
બામાં че જેટલા બોરો તબ
મને પટ રોમ.
ન.
પતા & નબિમત ખŕબી
વિશ્વાસ – શ્રધ્ધા છે,
નેકી ખારા
わか
9. भे
વિ
..
પણ તમારી વાત
ち
એ માટે
પત્રો મે જ no
પુત્રન તુ ત
૧૭-૩૧ન પ્રત્યે '
ઘેર પરત્ન પંતા 2 મ
4:27 તેરી
ન સ્ટ
dh
wese Chat Min
૯૩ ર
ર
6775
4 રૉમ – મા
ܬ
સન્મ મન- પૂજા ના Nalai Aud સમા
શ્રી શુભ Gr G
27
ન મળ્યું મા
Rs
વર્ક
બ
Page #33
--------------------------------------------------------------------------
________________
(33)
પ્રો. મુનિશ્રી મહેન્દ્રકુમારજીની
શુભેચ્છા
भगव
पुस्तक का
सन दान में किसी प्रान्त का। सारक्षता" के आधार पर अच-बान करना आलायक है।' 641' से जब हम 2. मानन घ क " तन सज्चमी अ जगह परम - तस त्री जिनेर-देन द्वारा प्रसापत 20 प्रदिन सात को हम साया के Trn ले सक समतेइसलिए याद सोल-गोल के विलय मेंजकुछ जैन दशनि निरूपित है, उसकी स एव समित व्याख्या "सापेक्षता" सायद की जाती छ, तो वह एक स्तुत्य प्रसास ही माना जाना चाहिए-हाँ, 4-- या + 4IE के लिए सन्य-रोध में कटाना स्थान हा
सनुसन्धान की प्राकमा में हम यह प्रयल करे कि जाजत-विषयक सिद्धान्तों की साक्ष ब्याएमा प्रस्तुत कर २६-५५ करें
क करेन-सा न किस अपेक्षा से कहा गाई 34100 tan५- लोकाकृति के विषय में को
साकार" लोक एवं 3का आयतन Golume) aata- का ब्यार में प्रस्तुत Nar छ, उसी अपवारलेन द्वारा बनला में प्रत्त आतिशतीम (मा अधि सुसाघकन्न पामरू अजित- पद्धतिकरण 31 मा परिकार सका और:५२ छन जु आन (Volumey काले लोक
Page #34
--------------------------------------------------------------------------
________________
(34)
'શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે?
का 30२ निकाला जा सकता हैं । यही मला 42 ct in Enigma of Universe i
हा
'इस उदाहरण से जहां एक ओर हम पा-चीन आया ६२ ४८त्त व्याय( फो सापेक्ष २५ - २० ते ५, १६। जन 421 निरूपित सत्य को भी अgns orत की सहायता से ॐ 30+ २-५८८ सय में Conth सकते । यह बात सात , # Healt And - तीय विजयो के साथ
1 347६२०॥' से यह कहा जा 1 ob all & a Stastical Chart 4514 से रकगोल- भूगोल - जिय, नया अनुराधान सत: कि सत्य को सही परिप्रेक्ष्य में समान ने न केवल स्पष्टीकर।। कर सकता ह, अपितु माती अनुसन्धान के लिए भी नई भूमिका प्रस्तुत कर सकता है।
47 नाबा सूरीश्वरजी 16 साहा । सस्तुत ५६ पुस्तक सत्य शोध एक "तमेव स . . . . " की को सुपूर करने की दि 21 में एक सु८, प्रयत्न स6 20, 002।। 1
____ - Y
5 412
Page #35
--------------------------------------------------------------------------
________________
(35)
श्रीस्थानकमार्गी विद्वान श्री प्रमोद मुनिजी
विजयनगर (राजस्थान)
२१-१०-२०१८ आचार्य श्री नंदिघोषसूरिजी के चरणों में वन्दना के साथे सुखशांति पृच्छा । यहाँ आचार्य श्री हीराचंदजी मा. सा. के आज्ञानुवर्ति श्री प्रमोद मुनिजी ठाणा - ४ सुखशांतिपूर्वक विराजमान हैं । आपके २७ सितम्बर २०१८ के पत्र के प्रत्युत्तर में मुनिश्रीने निम्न भाव फरमाये हैं । आगम वर्णित लोक और दृष्टिगोचर होनेवाले संसार की विषमता को समझाने का प्रयास वर्षों से चल रहा है । डॉ. जीवराजजी जैनने समाधान की दिशा में एक नवीन संधान किया है । आचार्य श्री नंदिघोषसूरिजीने उस प्रयास को सरल भाषा में प्रस्तुत करने का प्रयास किया है । लेख में रोचक प्रस्तुति हुई है तथापि कतिपय तथ्य संशोधन की अपेक्षा रखते हैं । वौद्ध साहित्य, रामायण, महाभारत आदि से भी इन तथ्यों की पुष्टि हो सकती है । इन सब तथ्यों के परिप्रेक्ष्य में यह प्रस्तुति शोध दिशा प्रदान करनेवाली बन सकती है ।
प. पू. मुनि श्री प्रमोदमुनि की आज्ञा से मोहनलाल नाहर, विजयनगर
Page #36
--------------------------------------------------------------------------
________________
(36)
Foreword
Geography or 'Bhoogol', as it is called in Indian languages, is the most contentious and controversial issue between Jain philosophy and modern observations based on ground mapping and space borne
techniques. The same is true for astronomy and cosmology. Geography, astronomy and cosmology were all treated together in the olden days, may be because they were considered to be interrelated and their contents were limited.
The idea behind coining the word 'Bhoogol' itself shows that 'bhoo' (Earth) is 'gol', (round), like a ball. I therefore fail to understand all the controversy about the earth being disc shaped and flat and that is the basis on which the whole edifice of geography and astronomy according to the Jain scriptures has been developed. When the fundamentals are wrong, one has to go on inventing new and erroneous reasons for explaining the observations. And this has, unfortunately developed and labeled as Jain geography. Frankly, there is nothing like Jain, Christian or Hindu geography and modern geography. All geographies should be the same and consistent with observations. Therefore, the word Jain Geography is a misnomer and at the least, it should be called Jain model of Earth's geography. May be we should just treat it as the state of knowledge at the time of its documentation and this is
Page #37
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
merely of interest to history of geography. And we should leave it at that, without claiming it to be the correct description of reality.
(37)
The other notion which is erroneously accepted by some Jain scholars is that science is incomplete, always evolving and therefore cannot to be trusted, whereas what Tirthankars have told us is the complete and ultimate truth and therefore should be believed in totality. Science is evolving- Yes, but observations, once made are correct for all times and should not be discarded; they can only be updated as more details with better precision become available. What Newton said about gravity is not wrong just because it was superseded by Einstein's Relativitysince all the machines, airplanes, cars and space-crafts are designed based on Newton's laws and work perfectly.
This book proposes to resolve the disagreements between Jain model of geography and observations in a novel way, although many scholars have unsuccessfully attempted to do so before.
Acharya Vijay Nandighosh Suriji first takes us through his personal journey of original Jain scriptures where he studied Jain geography. This is very illuminating and authentic because most scholars have relied on secondary references, without bothering much about what actually is written in the scriptures. He, unlike many Jains who take what is said in scriptures as the 'Truth', or others who freely make critical judgments, takes an open view and tries to re-interpret scriptures. Before we come to the new
Page #38
--------------------------------------------------------------------------
________________
(38)
ei o4 COLOR-Yllen Hilal ? interpretation of the Jain model of geography, one thing is clear that Jain saints and scholars must unequivocally adopt the modern geography and astronomy without any reservations. This is urgently required because these controversies have brought a bad name to the Jain philosophy and, although as a philosophy Jainism is very profound, contains deep insights about interdependence of life, brilliant expositions about laws of nature and human behaviour, geographical and astronomical descriptions have created some trust deficiency.
There are many uncertainties, not only in interpretation, but in the prevalent terminology, values of various units of time and length, confusion between linear, area and volume measurements etc. given in the Jain texts. Differences between Digambar and swetambar traditions create additional complications.
The new approach of reinterpreting the geographical texts has been proposed by Dr. Jeoraj Jain, a renowned scholar of Jainism, that pictures and diagrams given in Jain texts are not geographical maps but actually are pictograms or ornamental representation of features, the codes used in their presentation having been forgotten or lost over the millennia of oral transfer of knowledge. This looks rational and acceptable. It is possible that the geographical data are presented, not as aerial or geometrical features but pooled in a special way to convey some broad, statistical or average characteristics of the earth, galaxy or the universe. Then the problem reduces to correctly decoding the methodology used in
Page #39
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
their representation.
(39)
It is difficult to be sure about what the author of the scriptures had in mind while drawing these diagrams, but by using our present knowledge of the various features of the Earth and constituents of the universe, it may be possible to arrive at a consistent or coherent interpretation of the diagrams and the description given in the relevant shlokas of various scriptures. This book makes an attempt to interpret the texts and arrives at many conclusions and predictions, without giving any proofs. At this stage, decoding of the original methodology may not be unique and multiple interpretations are possible, but this is clearly a way to reconcile Jain Agams with observations.
Let us take the case of Jambudvipa mentioned in the Jambudvipapannati and elsewhere. Is it our Earth or our galaxy? From the shape of Jambudvipa, represented by a disc, it is tempting to infer that it is our disc shaped Milky Way. But why Jambudvipa should not be taken as our Earth when it bears many features of the Indian subcontinent (Bharat kshetra ) which have names prevalent even now like Ganga and Sindhu (depicted as rivers), Himwan (as mountain), Videh (a kingdom), Lawan samudra (as Indian Ocean), etc., which are given in the diagrams. Meru being a common word, around which one rotates, can be taken as the rotation axis of earth. All these names can not be a mere coincidence. Similar attempts have been made in the past by Dr. Jeoraj Jain and others and some can be found in the book 'Scientific Perspectives of Jainism'.
Page #40
--------------------------------------------------------------------------
________________
(40)
ei 4 COLOR-OTO Huler ? This book by Acharya Vijay Nandighosh Suriji will serve as a reference book in future for understanding the Jain model of geography because it offers a new insight and logic into this controversial subject, authenticated with original shlokas. Using a similar approach, astronomy and cosmology can be understood better and may reveal some new information about structure and origin of the universe and distribution of life there in.
Narendra Bhandari Former Chairman, Planetary Sciences and Exploration Division(PLANEX)
ISRO and PRL Science & Spirituality Research Institute,
Jain Academy of Scholars, 804, Yash Aqua, Vijay Char Rasta, Navrangpura,
Ahmedabad 380009.
Page #41
--------------------------------------------------------------------------
________________
(41)
Comments from Dr. Pankaj S. Joshi
Shri Acharya Nandighoshsuriji, 7th December, 2018 The book on Jain Cosmology and Geography by
1 Acharya Nandi Ghosh Suriji is welcomed for more than one reason. On one hand, there have been claims sometimes, as quoted from Jain literature, that the Earth is flat, it is not round etc. as claimed by some Jainism experts. On the other hand it is also suggested, as highlighted by Acharyaji here that a correct understanding of the Jainism presentation of Cosmos is not available with general public at large. Acharyaji has tried to clarify these issues and others in the presentation and perspective in the present book. This is very welcome step, whether we agree or not with the views presented here and with the Jainism perspective of Cosmology in general. What is really needed is a scientific debate. I sincerely hope that this book will serve this purpose to an extent and extend my good wishes.
Panakj S. Joshi Provast (Vice-Chancellor)
at CHARUSET&
Senior Scientist, Dept. of Astronomy and Astrophysics
TIFR, Colaba, Mumbai
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન ભૂગોળ-ખગોળ ઃ એક નૂતન રજૂઆત
પ.પૂ. શાસનસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આ. શ્રીવિજયનંદિઘોષસૂરિજી છેલ્લા ૪૦ વર્ષથી જૈનદર્શનનાં વૈજ્ઞાનિક પાસાનું અધ્યયન, મનન, ચિંતન કરી રહ્યા છે. તેમણે આ અંગે ઘણું સંશોધન કર્યું છે અને તે પ્રકાશિત થયું છે. આ કારણે તેઓ જૈન ધર્મના વિજ્ઞાની મુનિ તરીકે પ્રતિષ્ઠિત થયા છે.
જૈન ભૂગોળ-ખગોળ અંગે હાલની નવી પેઢીને મુંઝવતા ઘણા પ્રશ્નોના સમાધાન સ્વરૂપે જમશેદપુર-ટાટાનગરસ્થિત વિજ્ઞાની ડૉ. જીવરાજ જૈને રજૂ કરેલ એક નવી જ સમજૂતી અંગે વિચારણા કરી તેઓ પુસ્તક સ્વરૂપે રજૂ કરે છે. આ પુસ્તક જૈન ભૂગોળ-ખગોળને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. તેનાથી આજના બુદ્ધિજીવી વર્ગની આ સંબંધી ઘણી શંકાઓ દૂર થાય છે.
વર્તમાન વિજ્ઞાન સંદર્ભે વર્તમાન યુવા પેઢી સમક્ષ જૈન ભૂગોળ-ખગોળ અંગે કોઈ નક્કર, વિજ્ઞાનસંમત, તર્કસંમત અને આગમસંમત સમાધાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. પ્રાચીન કાળ અર્થાત્ ૨૦૦૦-૨૫૦૦ વર્ષ જૂના પૃથ્વીના નકશા ઉપલબ્ધ છે, જેમાં પૃથ્વી પરના વિભિન્ન શહેરોનાં અંતરો વગેરે અત્યારના નકશામાં જે રીતે બતાવ્યાં છે, તે જ રીતે બતાવ્યાં છે. તેથી ભગવાન મહાવીરસ્વામિએ જે કાંઈ બતાવ્યું તેની તે
Page #43
--------------------------------------------------------------------------
________________
(43)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
વખતની નિરૂપણ શૈલીને સમજવી આવશ્યક છે. જો આ સમજાય તો જૈન ભૂગોળ-ખગોળ અંગેનું નિરૂપણ સાચું ઠરે. આ બાબત જ આ સંશોધનનો મુખ્ય મુદ્દો છે, હાર્દ છે.
ડૉ. જીવરાજ જૈને આ પદ્ધતિ સમજવા ભરપૂર પ્રયત્ન કર્યો છે અને તેઓ કાંઈક અંશે સફળ થયા છે. માટે શ્રી નંદિઘોષસૂરિજી ડૉ. જીવરાજ જૈનના સંશોધનને જૈન સમાજ સમક્ષ મૂકવા તૈયાર થયા છે. જૈન પરંપરામાં ભૂગોળ-ખગોળ અંગે અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે. ડૉ. જીવરાજ જૈને જૈન ભૂગોળ-ખગોળ સમક્ષ ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કર્યો છે. અને આધુનિક વિજ્ઞાનની માન્યતાઓનું ખંડન કર્યા વગર જ જૈન આગમોમાં પ્રતિપાદિત અવધારણાઓને સત્ય સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તેઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે લોક અર્થાત્ જૈન બ્રહ્માંડના વિષયમાં ઉત્તરકાલીન મહાન આચાર્યોએ જે ચિત્રો જૈન આગમો અને અન્ય પ્રકરણ સાહિત્યમાં ચિત્રાંકિત કરાવ્યા છે તે તેમની બુદ્ધિ પ્રતિભાનાં સૂચક છે. આ ચિત્રોમાં ક્યાંય કોઈ ત્રુટિ કે ભૂલ નથી. આ પ્રકારનાં ચિત્રોનો આધાર અને હેતુ શું? તેની સાંકેતિક ભાષા ઉકેલવા માટે ડૉ. જૈને ખૂબ પરિશ્રમ લીધો છે. જૈન ભૂગોળ-ખગોળ પૂ. મહારાજશ્રી પણ માટે એક કૂટપ્રશ્ન સમાન હતી. ડૉ. જૈને રજૂ કરેલ વિચારસરણી આચાર્યશ્રીને ખૂબ જ પસંદ પડી છે. તે અંગે તેઓએ ત્રીજા પ્રકરણમાં વિગતે વાત કરી છે, જે તદ્દન વૈજ્ઞાનિક છે.
મેં ડૉ. જીવરાજ જૈનનું સંશોધન વાંચ્યું છે અને સાંખ્યિકી રીતે તેમણે જે મહાવીરસ્વામી અને પ્રાચીન આચાર્યોએ બ્રહ્માંડનું ચિત્ર રજૂ કર્યું છે તે બરાબર છે. તે આધુનિક વિજ્ઞાનની સાથે જરા પણ સંઘર્ષમાં નથી કારણ કે તે સાંખ્યિકી ચિત્ર છે. તેમાં પૃથ્વી ગોળ નથી, ફરતી નથી, ઢળેલી નથી તેના વિરોધમાં વિજ્ઞાનને કાંઈ જ કહેવાનું નથી. આધુનિક વિજ્ઞાન એક રીતે વર્ણન કરે છે, જ્યારે જૈન ભૂગોળ-ખગોળ તેનું સાંખ્યિકીના સ્વરૂપે નવા જ પરિપ્રેક્ષ્યમાં વર્ણન કરે છે, જે
Page #44
--------------------------------------------------------------------------
________________
(44)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? તદન સાચું જ છે. જૈન ભુગોળ-ખગોળ અને વિજ્ઞાન વિરોધાભાસી નથી. જે ન ભૂગોળ – ખગોળમાં બ્રહ્માંડને સાંખ્યિકી રીતે રજૂ કરેલ છે માટે પૃથ્વીને સ્થિર, સપાટ અને સીધી બતાવેલ છે. જેમ સંખ્યાશાસ્ત્ર પ્રમાણે ચાર્ટમાં આપણે ચૂંટણી વખતે વિવિધ રાજકીય પક્ષોની ટકાવારી જોઈએ છીએ, જેમાં જાત જાતના માણસો અને અલગ અલગ રાજ્યના માણસોમાં ભેદ રખાતો નથી. તે જ પ્રકારનું આ ચિત્ર છે. હજારો વર્ષ પહેલાં આપણા આચાર્ય ભગવંતોનું સંખ્યાશાસ્ત્ર રીતે વસ્તુ કે બ્રહ્માંડ કેવી રીતે દર્શાવી શકાય તેનું જ્ઞાન આશ્ચર્ય પમાડે તેવું છે. જેનોએ આધુનિક ખગોળ વિજ્ઞાનને અસત્ય સિદ્ધ કરવાની જરૂર જ નથી. જો જૈનો આ સમજે તો જેન ભૂગોળ-ખગોળ. બહુ જ વિશ્વસ્તરે વિજ્ઞાનની બીજી આવૃત્તિ તરીકે બહાર આવે.
- જેમ બીજગાણિતિક સમીકરણ એક રીતે રજૂ થાય છે, ax+by+c=0, ax: +bx+c=0, ax”+bx +cx+d=0, etc. આ જ વાત ભૂમિતિની દૃષ્ટિએ સુરેખા કે કોઈક પ્રકારના વક્રો જેવા કે વલયાકાર અર્થાત્ વર્તુળ, દીર્ઘ વર્તુળ, પરવલય કે અતિપરવલય છે. આ રીતે બીજગણિત અને ભૂમિતિ એક જ છે. તે પ્રમાણે આધુનિક વિજ્ઞાન અને જૈન ભૂગોળ-ખગોળ એક જ છે. હું ડૉ. જીવરાજ જૈનના કાર્યથી જૈન ભૂગોળ ખગોળ સમજ્યો છું તેથી તેમને આ કાર્ય માટે અભિનંદન આપું છું. અને તે સમજવા માટે આ.શ્રીનંદિઘોષસૂરિજીનું પુસ્તક ખૂબ જ ચીવટપૂર્વક સમજવા પ્રયત્ન કર્યો અને તથ્ય સમજાયું. અન્યથા કેટલાય વર્ષો થી જૈન આચાર્યો અને આ માટે અભિપ્રાય આપવા આગ્રહ કરતા હતા પણ મને સમય જ મળતો નહોતો. બીજું કે વિજ્ઞાન તો સાચું છે, જૈન ભૂગોળ-ખગોળ પણ એટલા જ સાચા છે, જો તેને સાંખ્યિકી સ્વરૂપમાં સમજે તો. વિજ્ઞાન પ્રમાણે પૃથ્વી ગોળ છે, ધરી પર ફરે છે અને વાંકી છે. જ્યારે સાંખ્યિકી રીતે પૃથ્વી સપાટ છે, સ્થિર છે અને સીધી લઈ શકાય. આ બંને ચિત્રો વચ્ચે કાંઈ પણ વિરોધ નથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(45) હાલના દાણા આચાર્ય ભગવંતો બ્રહ્માંડના આ સાંખ્યિકી ચિત્રને ખરેખર સમજતા નથી તેથી તેઓ વિજ્ઞાનને અસત્ય માની બેઠાં છે. અને વિજ્ઞાનીઓ બ્રહ્માંડના આ સાંખ્યિકી ચિત્રને સમજવા સમય આપતા નથી તેથી તે જૈન ભૂગોળ-ખગોળને અસત્ય માનતા હતા. ડૉ. જીવરાજ જૈનનું આ સંશોધન આ વિરોધાભાસનો નાશ કરે છે, તે સમજવું રહ્યું. આ બદલ હું આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજીનો આભાર માનું છું. જો તેમણે મને ડૉ. જીવરાજ જૈનના આ સંશોધન કાર્યને સમજવા પ્રેરણા ન કરી હોત તો હું આ બાબતે જૈન ભૂગોળખગોળનો વિરોધ કરતો હોત. પણ હવે સ્પષ્ટ છે કે જૈન ભૂગોળ-ખગોળ પણ સાચી જ છે. હું હવે જૈન ભૂગોળ-ખગોળ સાથે સંમત છું, જે આધુનિક વિજ્ઞાનને બીજી રીતે, પર્યાય રીતે સમજાવે છે. જો કે આચાર્ય ભગવંતોએ આ હજારો વર્ષ પહેલાં આપણને સમજાવ્યું છે. આ જ રીતે આધુનિક વિજ્ઞાન વેદો, ઉપનિષદો અને પુરાણોમાં રજૂ થયેલ જ્ઞાનને સમજાવે છે અને તેને ટેકો આપે છે.
વિજ્ઞાન તો સાચું છે પણ વિશ્વસ્તરે સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે જૈન ભૂગોળ-ખગોળ પણ એટલાં જ સાચા છે.
પ્રોફેસર જે. જે. રાવલ અધ્યક્ષ, ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈ
Page #46
--------------------------------------------------------------------------
________________
(46)
लालभाई दलपतभाई
વર્તમાન સંદર્ભ અને જૈન ભૂગોળ : એક અધ્યયન
વર્તમાન ભૂગોળ અને જૈન ભૂગોળમાં ઘણી જ ભિન્નતા હોવાને કારણે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આટલું જ નહિ પરંતુ વર્તમાન ભૂગોળ સાથે જૈન ભૂગોળનો મેળ ન હોવાથી ઘણા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. તેમજ તીર્થકર ભગવંતોની સર્વજ્ઞતા ઉપર પણ પ્રશ્નચિહ્ન
લાગે છે. બી અ - ક भारतीय संस्कृति विद्यामंदिर
સમસ્યાઓ ને કારણે જે ન ભૂ ગો ળ વિષ ય શ્રદ્ધા ગમ્ય
હોવાનું માનવામાં આવવા લાગ્યું છે પરંતુ છેલ્લા બે-ત્રણ દશકથી વિજ્ઞાનીઓ, ખાસ કરીને જૈન વિજ્ઞાનીઓ (જન્મ જૈન અને પછી વિજ્ઞાનનો અભ્યાસ કરનાર સંશોધકો) આ વિષય ઉપર ચિંતન કરી રહ્યા છે. આ વિષયે કેટલાંક વર્ષો પૂર્વે પૂ. શ્રી અભયસાગરજી મ.સા.એ જેન ભૂગોળને સમજાવવા મોટી જહેમત ઉઠાવી હતી. તે માટે તેમણે મોટા મોટા પટ પણ બનાવડાવેલા. હું નાનો હતો ત્યારે તેમના નિકટના પરિચયમાં આવ્યો હતો અને તેમણે પ્રકાશિત કરેલ પુસ્તકો વાંચેલા. તેવી જ એક ઘટના પૂજ્યશ્રી નંદિઘોષસૂરિજી મહારાજના જીવનમાં દાટેલી. ને જલપુરમાં પૂજ્ય શ્રી અભ ય સાગરજી મહારાજના સંપર્કમાં આવ્યા અને જેના ભૂગોળનો પરિચય થયો. ત્યારબાદ સંઘનાયક આચાર્યદેવ શ્રીનંદનસૂરિજી મહારાજે તેમને બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિ ગ્રંથો ભેટ આપ્યા અને ભવિષ્યમાં સંશોધનમાં કામ લાગશે તેવું જણાવેલ, તે ભાવિનો સંકેત જ હશે. વર્ષો સુધી વિજ્ઞાનના અભ્યાસ માં ગળાડૂબ રહેલા આ ચા ર્ય શ્રી નંદિઘોષસૂરિજીને ડૉ. જીવરાજ જૈનનો પરિચય થતાં અને
Page #47
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(47) ચર્ચાઓ થતા જૈન ભૂગોળ ઉપર સંશોધન કરવાની ભાવના પુન:જાગૃત થઈ આવી અને આ વિષયમાં ઊંડા ઉતરતા ગયા. જૈન આગમ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોનો અભ્યાસ કરતા ગયા.
આ અભ્યાસ દરમિયાન આચાર્યશ્રીએ અનુભવેલી સહુથી મોટી સમસ્યા તો આજની ભૂગોળને સાચી માનવામાં આવે તો જૈન દર્શનની ઘણી માન્યતાઓ અને સિદ્ધાંતો અંગે પુનર્વિચારણા કરવી પડે અથવા કપોળ કલ્પિત માનવી પડે. આ સમસ્યાનું સમાધાન આ ભૂગોળ-ખગોળ વિશે તેયાર કરવામાં આવેલા પુસ્તકમાં જોવા મળે છે. પૂ. આચાર્યશ્રીએ આજની પેઢીને જૈન ભૂગોળ ખગોળ સંબંધી વિજ્ઞાનસંમત, તર્કસંમત, આગમસંમત નક્કર સમાધાન આપવાનો પ્રયાસ કર્યો છે. એ આ પુસ્તકની વિશેષતા છે.
આ પુસ્તકમાં પૂ. આચાર્યશ્રીએ શાસ્ત્રીય ઉદ્ધરણો અને આધુનિક વિદ્વાનોના મતને ટાંક્યા છે. અને એ સિદ્ધ ક્યું છે કે જૈન પરંપરાનું ભૂગોળ અને ખગોળ અન્ય ભારતીય પરંપરાના ભૂગોળ અને ખગોળ કરતા વધુ વ્યવસ્થિત, ગાણિતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. એ જટિલ હોવા છતાં મૌલિક અને આદર્શરૂપ છે.
જૈન ભૂગોળ ખગોળમાં અંકિત ચિત્રોની બાબતે પણ આચાર્યશ્રી જણાવે છે કે જે ચિત્રો જૈન આગમોમાં અને અન્ય પ્રકરણ સાહિત્યમાં ચિત્રાંકિત કરાવ્યા છે અથવા કર્યા છે તે તેમની વિલક્ષણ બુદ્ધિપ્રતિભાના સૂચક છે. આ ચિત્રોમાં ક્યાંય કોઈ ત્રુટિ કે ભૂલ છે નહિ. આ પ્રકારનાં ચિત્રોના નિર્માણનો આધાર શો ? તે બાબતે પણ ચર્ચા કરી છે. અને તે અંગે ડૉ. જીવરાજ જૈનનો હવાલો આપ્યો છે. અહીં એ પ્રાચીન ચિત્રો આપ્યાં છે પરંતુ તેની વૈજ્ઞાનિક ચર્ચા બહુ જ અલ્પ કરી છે. તે અંગે વધુ ચર્ચા કે સ્પષ્ટીકરણ જરૂરી લાગે છે. તેનાથી જિજ્ઞાસુઓને ઘણો લાભ થાય તેમ છે.
વર્તમાન સમયે બ્રહ્માંડના કદ આદિ વિશે પણ ઘણા
Page #48
--------------------------------------------------------------------------
________________
[48]
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે. અને જેને માન્યતા સમક્ષ પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. તેની સામે આચાર્ય શ્રી જણાવે છે કે બ્રહ્માંડના કદ અંગે વર્તમાન વિજ્ઞાનીઓ પણ ચોક્કસ નિર્ણય પર આવી શકતા નથી. તે જ રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ અને નાશ અંગે પણ માત્ર કલ્પનાઓ કરે છે. વળી આ બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે કે સંકોચાઈ રહ્યું છે કે સ્થિર અવસ્થામાં જ છે, તે અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરતું નથી. આ રીતે બ્રહ્માંડના સ્વરૂપ અંગે આપણે સૌ અંધારામાં જ હવાતીયા મારી રહ્યા છીએ. પૂ. આચાર્યશ્રીનું આ વિધાન ઘણું જ મહત્ત્વનું છે અને વિચારણીય છે. - આ ઉપરાંત વર્તમાન સમયે યુવા પેઢી અનેક પ્રશ્નો પૂછે. છે, તે તમામના ઉત્તરો અહીં આપવામાં આવ્યા છે. આ પુસ્તક દ્વારા આચાર્યશ્રીએ ભૂગોળ ખગોળ અંગેની એક નવી દિશા ખોલી છે અને ભૂગોળ ખગોળના અભ્યાસુ માટે ઘણી મહત્ત્વપૂર્ણ સામગ્રી પ્રસ્તુત કરી છે. આ પુસ્તક ભવિષ્યમાં જૈન ભૂગોળને સમજવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે તેવું સ્પષ્ટ જણાય છે.
ડૉ. જિતેન્દ્ર બી. શાહ નિયામક, એકેડેમી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નવરંગપુરા, અમદાવાદ -૩૮૦૦૦૯
Page #49
--------------------------------------------------------------------------
________________
[49]
થોડું મારું પણ
પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજે મારા જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો” પુસ્તક અંગે અભિપ્રાય આપતાં લખ્યું છે કે વિજ્ઞાન પણ આજનું એક દર્શન છે, ષડું દર્શન કરતાંય તેનો વ્યાપ ક્યાંય વિશેષ છે. આજના શ્રમણો તેની ઉપેક્ષા કરી શકે નહિ. આજના શ્રમણોએ જો નવી પેઢીને ધર્મમાર્ગે વાળવી હશે તો તેમણે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા વગર ચાલશે
નહિ. આજની નવી પેઢી વિજ્ઞાનની સિદ્ધિઓ અને વાતોથી એટલી અંજાઈ ગઈ છે કે જેના દર્શન કે પ્રભુની વાણી ઉપર તેને જરા પણ શ્રદ્ધા રહી નથી. આપણી શ્રદ્ધાના પાયા જ હચમચી ગયા છે. તેથી જૈન પરંપરા પ્રમાણેના બ્રહ્માંડના સ્વરૂપ અંગે તેને કોઈ શ્રદ્ધા જ નથી.
જૈન પરંપરાના આગમો તથા અન્ય સાહિત્યમાં બ્રહ્માંડ અંગેનું ઘણું સાહિત્ય પ્રાપ્ત થાય છે. જૈન દાર્શનિકોએ તેના ઉપર ઘણો જ વિચાર કરેલ છે, આમ છતાં એ સાહિત્યને વર્તમાન બ્રહ્માંડ અંગેના વિજ્ઞાનીઓના ખ્યાલ અને પ્રાયોગિક માહિતી સાથે જરા પણ મેળ મળતો નથી એ હકીકત છે અને તે કારણે વર્તમાનમાં આપણા વિદ્વાન સાધુઓ અને પંડિતોને નવી પેઢી સમક્ષ લાચાર પરિસ્થિતિમાં મૂકાવું પડે છે. આ સ્થિતિ આપણા સૌ માટે અસહ્ય છે. તે કારણથી ઘણા જૈન વિદ્વાનો અને આચાર્ય ભગવંતોએ તથા વિદ્વાન મુનિરાજોએ તેના સમાધાન માટે પ્રયત્ન કરેલ છે. પરંતુ તે જોઈએ તેવા સફળ થયા નથી.
| કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માએ તેમના ઉપદેશમાં જે વાત કહી છે તે તદ્દન સત્ય જ છે અને સત્ય જ હોય પરંતુ પરમાત્માએ તે કઈ અપેક્ષાએ કહ્યું છે તે આપણને ખબર નહિ
Page #50
--------------------------------------------------------------------------
________________
[50]
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? હોવાથી અસત્ય લાગે છે. વળી પરમાત્માની વાણીમાં ક્યારેય મતમતાંતર આવે નહિ. તેમનો મત એક જ હોય. આમ છતાં
જ્યારે બે ભિન્ન ભિન્ન આગમમાં એક વિષય સંબંધી બે ભિન્ન ભિન્ન વાત જોવા કે વાંચવા મળે તો ત્યાં કઈ અપેક્ષાએ એ વાત છે, તે સમજવું જરૂરી છે. પરમાત્મા કેવળજ્ઞાન દ્વારા બધું જ જાણે છે પરંતુ જ્યારે વાણી દ્વારા અભિવ્યક્ત કરવું હોય ત્યારે તે સંપૂર્ણ સત્ય કહી શકતા નથી કારણ કે શબ્દોની પણ એક મર્યાદા હોય છે. વળી તે એક કે કદાચ બે ત્રણ દૃષ્ટિકોણથી વાત સમજાવી શકે પરંતુ બધા જ દૃષ્ટિકોણથી કહી શકે નહિ માટે પરમાત્માની વાણી આંશિક સત્ય તથા સાપેક્ષ સત્ય હોય છે તે વાત ભૂલવી ન જોઈએ. તેથી પરમાત્માએ દર્શાવેલ બ્રહ્માંડ સંબંધી વર્ણનને તે સ્વરૂપમાં સમજવું જરૂરી છે. | આ સંજોગોમાં પ્રૌઢ વિજ્ઞાની અને જૈન દર્શન ઉપર અપાર શ્રદ્ધા ધરાવનાર ડૉ. જીવરાજ જેન કે જેઓ જમશેદપુર (ટાટાનગર) રહે છે, તેમણે આ માટે એક વિશેષ પ્રયત્ન કર્યો છે. જે આજના સંદર્ભમાં કદાચ બહુમૂલ્ય અને ક્રાંતિકારી છે. તે માટે તેઓએ સઘન ચિન્તન કર્યું છે અને તે સાથે જૈન પરંપરાના ચારેય ફિરકાના અગ્રણી વિદ્વાન સાધુ ભગવંતો સાથે ચર્ચા વિચારણા પણ કરી છે. આ ચર્ચા વિચારણામાં ઘણાને તેઓનું ચિન્તન ગમ્યું છે. જો કે તેમના ચિત્તનને સમજવા માટે પણ થોડી વૈજ્ઞાનિક ભૂમિકા હોવી જરૂરી છે અને તે સાથે પૂર્વગ્રહમુક્ત મન-માનસ હોવું જરૂરી છે. આમ પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં કે સંશોધનના ક્ષેત્રમાં કાર્ય કરનારે તટસ્થતા જાળવવી આવશ્યક છે અને જેઓ આ પ્રકારના કદાગ્રહમુક્ત હોય તે જ કાંઈક નવીન સંશોધન પ્રદાન કરી શકે છે. બાકી તો અન્ય સૌ ગાડરિયાપ્રવાહની માફક એક જ ઘરેડમાં જીવન પસાર કરી તેમાં જ મનુષ્ય જન્મની સફળતાની ઇતિશ્રી માને છે.
| ડૉ. જીવરાજ જેન બુઝર્ગ હોવા છતાં ૮૦ વર્ષની જૈફ વયે પણ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે પણ પ્રવૃત્તિશીલ છે અને જમશેદપુરથી ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, દિલ્હી વગેરે શહેરોમાં ચાતુર્માસસ્થિત વિવિધ વિદ્વાન જૈનાચાર્યો અને વિજ્ઞાનીઓ તથા અન્ય અતીન્દ્રિયજ્ઞાન તથા
Page #51
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(51)
પરાવિજ્ઞાનના ક્ષેત્રે કાર્ય કરતા સંશોધકોનો સંપર્ક કરી તેમની સમક્ષ પોતાના ખ્યાલો રજૂ કરી તે અંગે પ્રાયોગિક ધોરણે જે કોઈ નવીન તથ્ય પ્રાપ્ત થયેલ હોય તેની માહિતી મેળવી, તેઓના ઋણસ્વીકાર સાથે પોતાના સંશોધનમાં વિનિયોગ કરે છે. તેઓ સંપૂર્ણપણે કદાગ્રહમુક્ત છે, તેઓની જૈન દર્શન ઉપરની શ્રદ્ધા પણ અવિહડ છે.
ડૉ. જીવરાજ જૈને રજૂ કરેલ જૈન બ્રહ્માંડ, જૈન ભૂગોળ અને જૈન ખગોળ અંગેના ખ્યાલોને જૈન સમાજ સમક્ષ મૂકવા માટે અમે ૨૧,૨૨,૨૩ ડિસેમ્બર ૨૦૧૭ દરમ્યાન અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરેના સહયોગમાં એક સેમિનારનું આયાજન કરેલ અને તેમાં સારી સફળતા પણ મળેલ. તે પછી આ વિષયમાં કાંઈ વિશેષ ચિન્તન કરી એકાદ પુસ્તક તૈયાર કરવાની પ્રબળ ઈચ્છા હતી. અને તે અંગે મનોમન વિચારણા પણ ચાલતી હતી.
તેથી આ વિષયમાં વિશેષ માર્ગદર્શન મળે તે હેતુથી અમદાવાદ, પાલડી ખાતે શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિર ઉપાશ્રયમાં પ. પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મહારાજની સાથે આ અંગે થોડી ચર્ચા કરી અને ડૉ. જીવરાજ જેન દ્વારા આપવામાં આવેલ જૈન ભૂગોળ-ખગોળ માટેની સાંખ્યિકી પદ્ધતિની વાત કરી તેઓને ડૉ. જીવરાજ જૈનનો સંપર્ક નંબર તથા ઈ-મેલ અને પોસ્ટલ એડ્રેસ આપ્યું. તે પછી ડૉ. જીવરાજ જૈને ઉપા. શ્રી ભુવનચંદ્રજીને પોતાના લખાણ મોકલી આપ્યા અને તે લખાણ વાંચી ઉપા. શ્રી ભુવનચંદ્રજી મહારાજને ખૂબ આનંદ થયો. અને
ડૉ. જીવરાજ જૈનને અભિનંદન આપતો અંગ્રેજી ભાષામાં પત્ર લખ્યો. તે પછી આ જ પદ્ધતિમાં આગળ વિશેષ સંશોધન કરવાની પ્રેરણા આપતો બીજો પત્ર પણ લખ્યો.
પ્રથમ પત્ર ડૉ. જીવરાજ જૈને મને મોકલ્યો, જે અમદાવાદથી મુંબઈના વિહાર દરમ્યાન સોમટા મુકામે મને મળ્યો. તે વાંચીને મને આ પુસ્તક લખવાની પ્રબળ ઈચ્છા થઈ. તેઓશ્રીના બંને પત્રો તેઓએ લખેલી ગુજરાતી પ્રસ્તાવનાની સાથે જ આ પુસ્તકમાં તેઓના જ હસ્તાક્ષરમાં આપેલ છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
[52]
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ડૉ. જીવરાજજીએ કરેલ ચિન્તનનો ટૂંક સાર નીચે પ્રમાણે છેઃ
૧. સમગ્ર બ્રહ્માંડમાં જીવ અને પુગલ એમ બે જ દ્રવ્ય છે. તથા આધુનિક વિજ્ઞાનની માન્યતા અનુસાર પુદ્ગલ દ્રવ્યની સાત અવસ્થા છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે ની સાત અવસ્થાઓ નીચે પ્રમાણે છે. ૧. ઠોસ અર્થાત્ ઘન, ૨. તરલ અર્થાત્ પ્રવાહી, ૩. વાયુ ૪. પ્લાઝમા, ૫. બોઝ-આઈન્સ્ટાઈન સંઘનિત અવસ્થા ૬. ફર્મિયોન-ડેરેક સંઘનિત અવસ્થા ૭. સ્ફટિક અવસ્થા. આ સિવાય પુગલ દ્રવ્ય પરમાણુ અવસ્થા તથા ઉર્જા અવસ્થામાં પણ મળે છે. આ બધી જ અવસ્થાનો જૈન દર્શન અનુસાર પુદ્ગલ દ્રવ્યના વિવિધ પર્યાયોમાં સમાવેશ થાય છે.
૨. બ્રહ્માંડમાં રહેલ સંપૂર્ણ પુદ્ગલ દ્રવ્યને ઉપર બતાવેલી સાતે ચ અવસ્થામાં રહેલ વિવિધ પ ર્યા યોને સંયુક્તપણે દર્શાવવામાં આવે તો આપણા આચાર્ય ભગવંતોએ દર્શાવેલ લોકના સ્વરૂપ જેવો જ આકાર બને છે. પદાર્થોની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં કયા કયા પ્રકારના જીવો રહી શકે છે, તેના આધારે અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોકનો આકાર અને ત્રસનાડી દર્શાવવામાં આવી છે. ડૉ. જીવરાજ જૈનનું કહેવું છે કે ઉપર બતાવેલ પદાર્થની સાતેય અવસ્થા દ્વારા ત્રણે લોકને સમજાવી શકાય તેમ છે. બ્રહ્માંડમાં ઉપલબ્ધ બધા જ પૌગલિક પદાર્થોને ઉપર કહ્યું તે પ્રમાણે અ, બ, ક શ્રેણિમાં વિભાજિત કરી દરેક શ્રેણિવાળા પદાર્થને એક સાથે મૂકીએ તો પ્રત્યેક શ્રેણિનો આકાર તેના કુલ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ પ્રમાણે પ્રાપ્ત થાય છે. આ શ્રેણિનો પદાર્થ મધ્યલોકના આકારમાં, બ શ્રેણિનો પદાર્થ અધોલોકના આકારમાં અને ક શ્રેણિનો પદાર્થ ઉદ્ગલોકના સ્વરૂપમાં ગોઠવાઈ જાય છે. જે આગમમાં બતાવ્યા પ્રમાણે છે. આ વિષય અત્યંત જટિલ અને પ્રાય: ગાણિતિક હોવાના કારણે અને સામાન્ય લોકો માટે તે અગ્રાહ્ય, ન સમજાય તેવું હોવાથી પ્રસ્તુત પુસ્તકમાં તેનું વિશેષ વિવેચન કર્યું નથી. અને આ અંગે આગળ વધુ સંશોધન કરવાનું ચાલુ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
[53] | ૩. પદાર્થની કોઈ પણ અવસ્થા સમગ્ર બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, ચાહે તે તારાઓના ગર્ભમાં હોય કે ગ્રહોના કેન્દ્રમાં હોય તેને એક સાથે કોષ્ટકમાં મૂકીને ચિત્રલિપિ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે તો સરળતાથી સમજાવી શકાય છે અને તેના આધારે લોકનું ચિત્ર બનાવી શકાય છે, જે હસ્તપ્રતોમાં દર્શાવેલ ચૌદ રાજલોક જેવું બને છે.
૪. ઉપર બતાવેલ દરેક અવસ્થાવાળા પદાર્થ સીમિત અર્થાત્ મર્યાદિત છે. અને તેથી વિશ્વ અર્થાત્ બ્રહ્માંડનું પ્રમાણ પણ મર્યાદિત છે અને તે જ વાત ચૌદ રાજલોકના ચિત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. આજનું વિજ્ઞાન પણ આ જ વાત દર્શાવે છે. પુદ્ગલ પદાર્થનો કુલ જથ્થો નિયત છે. તેમાં ક્યારેય વધારો કે ઘટાડો થઈ શકતો નથી કે કરી શકાતો નથી અને તેથી જ નવી ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાતી નથી કે જુની ઉર્જાનો નાશ કરી શકાતો નથી. માત્ર તેનું રૂપાંતર જ થાય છે. તે રીતે પદાર્થનું માત્ર સ્વરૂપ જ બદલાય છે. (Matter and energy can be neither created nor destroyed) | ૫. અઢી દ્વીપમાં દર્શાવેલ મનુષ્યની વસ્તીવાળી જગ્યા માત્ર આપણા સૌરમંડળની જ પૃથ્વી નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં આવેલી મનુષ્યોની વસ્તીવાળી બધી જ પૃથ્વીઓને સંયુક્તપણે દર્શાવેલી છે. જંબુદ્વીપ પણ આ પ્રકારની ઘણી પૃથ્વીઓનો સમૂહ છે. આપણી પૃથ્વી એ તો પ્રાય: જંબૂઢીપનો એક ભાગ કે ભરતક્ષેત્રનો જ એક ભાગ હોવાની સંભાવના છે.
આ પુસ્તક વ્યાપક સ્તરે માન્ય બને તે માટે સૌપ્રથમ પ. પૂ. શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વડીલ ગચ્છનાયક વિદ્વદ્વર્ય આ. શ્રીવિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા વડીલ ગુરુબંધુ વિદ્વાન આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ.ના આશીર્વાદ મેળવ્યા છે અને તેઓએ પ્રસ્તુત પુસ્તકને સાદંત તપાસી આપેલ છે. તેરાપંથના અગ્રણી વિદ્વાન પ્રોફેસર મુનિશ્રી મહેન્દ્રકુમારજીનો અભિપ્રાય પણ પ્રાપ્ત થયો છે. તો સ્થાનકમા વિદ્વાન મુનિશ્રી પ્રમોદ મુનિજી એ સંપૂર્ણ પુસ્તક વાંચી કેટલીક ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરતાં તે ક્ષતિ દૂર કરેલ છે અને તેમનો પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
(54)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અભિપ્રાય આપેલ છે. આ સાથે ઇસરો અને પી. આર. એલ.ના અગ્રણી નિવૃત્ત વિજ્ઞાની ડૉ. નરેન્દ્ર ભંડારીએ પણ સંપૂર્ણ પુસ્તક વાંચી તેમાં રહેલી વૈજ્ઞાનિક હકીકતો સંબંધી ક્ષતિઓ સુધારી આપી છે.
- પ્રો. નરેન્દ્ર ભંડારીએ એક ખાસ સૂચન એ કર્યું કે જેના ભૂગોળ શબ્દ યોગ્ય નથી, તેને બદલે Jain Model of Geography કહેવું જોઈએ. તેમની વાત યોગ્ય છે. પરંતુ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ લોકબોલીમાં જૈન ભૂગોળ કહેવામાં કાંઈ અનુચિત નથી. Jain Model of Geography કહેવામાં શબ્દો ઘણા થઈ જાય એટલે ટૂંકમાં જૈન ભૂગોળ કહ્યું છે. વાસ્તવમાં તે બંનેમાં કોઈ તફાવત નથી. | તેમને અંગ્રેજી ફોરવર્ડ અને ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ એ ટૂંકી પણ મહત્ત્વપૂર્ણ ફોરવર્ડ લખી આપી છે. તો આધુનિક ભૂગોળ-ખગોળ ના નિષ્ણાત વર્લી, મુંબઈસ્થિત નહેરૂ પ્લેનેટોરિયમના નિવૃત્ત નિયામક અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સ્થાપક ડૉ. જે. જે. રાવલે પણ સુંદર પ્રસ્તાવના લખી આપી છે તથા ડૉ.જિતેન્દ્ર બી. શાહ, અમદાવાદ, એ પણ બે બોલ લખી આપ્યા. તે બદલ તે સૌનો હું આભારી છું. પુસ્તક પ્રકાશનકર્તા સંસ્થા RISSIOSના વર્તમાન ટ્રસ્ટી, શ્રી સંજયભાઈ કોઠારી, ડૉ. જિતેન્દ્ર બી. શાહ, શ્રી પ્રવિણ એમ. શાહ તથા શ્રી દિનેશ કે. શાહ અને IJFના ભાઈશ્રી અને એ સાથે મારા શિષ્ય સ્થવિર મુનિશ્રી જિનકીર્તિવિજયજી જેમણે આ પુસ્તકનું પ્રુફ સુધાર્યું છે તેમનો તથા મુનિશ્રી વીરકીર્તિવિજયજીનો ઝણી છું. | પ્રાન્ત, આ પુસ્તક દ્વારા જૈન જૈનેતર સમાજને જૈન વિશ્વ સંરચના અંગેનું સમાધાન પ્રાપ્ત થાય અને સૌની શ્રદ્ધા દઢ થાય એ જ મંગલ કામના, શુભેચ્છા. તા. ૧૬, જાન્યુઆરી ર૦૧૯ વિજયનંદિઘોષસૂરિ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર, કલા-કાન્તિ ભવન, વિલેપાર્લા (પશ્ચિમ),મુંબઈ-૪૦૦૦૧૬
Page #55
--------------------------------------------------------------------------
________________
(55)
|
શું ?
ક્યાં?
પ્રકાશકીય
(5)
સમર્પણ
श्रीमद्विजयहेमचंद्रसूरीश्वराणां शुभाशिषाः
(22)
(23)
જૈન ભૂગોળ-ખગોળ : એક સમાધાન
- પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મહારાજ A letter from Upa. Shree Bhuvanchandraji (1) A letter from Upa. Shree Bhuvanchandraji (2)
(27)
(29)
(32)
પૂ. વિદ્વદ્વર્ય આ, શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મ. ના શુભાશિષ પ્રો. મુનિશ્રી મહેન્દ્રકુમારજીની શુભેચ્છા
(33)
(35)
श्रीस्थानकमार्गी विद्वान श्री प्रमोद मुनिजी Foreword by Prof. Narendra Bhandari Comments from Dr. Pankaj Joshi
(36)
(41)
જૈન ભૂગોળ-ખગોળ : એક નૂતન રજૂઆત ડૉ. જે. જે. રાવલ વર્તમાન સંદર્ભ અને જૈન ભૂગોળ ડૉ. જિતેન્દ્ર બી. શાહ થોડુંક મારું પણ
(42) (46)
(49)
૧. ભૂમિકા
૨. જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
૩. જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
33
૪. જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
55
૫. પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
72
Page #56
--------------------------------------------------------------------------
________________
(56)
શું ?
ક્યાં ?
81
૬. જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા | વ્યાખ્યાની આવશ્યકતા
૭. લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
101
131
૮. જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો પરિશિષ્ટ
147
નં.-૧ વિશ્વ (Universe) અને
પ્રતિવિશ્વ (Anti-universe) : એક સ્પષ્ટતા નં.-૨ સાંખ્યિકી પદ્ધતિની મર્યાદાઓ
().
નં.-૩ જૈન વિશ્વસંરચના અંગેના મૂળ જૈન આગમિક
સાહિત્ય અંગે સંશોધકોના વિચારો નં.-૪ (અ) જંબુદ્વીપ લઘુસંગ્રહણી (જૈન ભૂગોળ) નં.-૪ (બ) જેન વિશ્વસંરચના અને જીવવિજ્ઞાન
તત્વાર્થ સૂત્ર (અધ્યાય-૩, અધોલોક અને મધ્ય લોક,
અધ્યાય-૪, ઉદ્ગલોક) નં.-૫ વિશેષ નામ સૂચિ. નં.-૬ વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દસૂચિ નં.-૭ જૈન પારિભાષિક શબ્દસૂચિ સંદર્ભગ્રંથસૂચિ
Page #57
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા બહુ જ નાની ઉંમરથી ગણિત અને વિજ્ઞાન મારા રસના વિષયો હતા અને તેમાં સૌથી વધુ ગુણ આવતા હતા. વળી અમારા પરિવારમાં પણ ગણિત અને વિજ્ઞાન અંગે પ્રોત્સાહક વાતાવરણ હતું. વડીલ મોટાભાઈ શ્રી ભૂપે શચંદ્ર પણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને તેઓ પણ સ્કુલમાં ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ જેવા વિષયો શીખવતા હતા. પરિણામે બચપણથી જ તેમાં સંશોધન કરવાની એક પ્રકારની મહેચ્છા હતી.
તે સાથે પરિવારમાં ધાર્મિક વાતાવરણ પણ સુંદર અને પ્રેરક હતું. અમારા માતા વિમળાબહેને પણ પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, જીવવિ ચાર-નવતત્ત્વ-દંડક-લઘુ સં ગ્રહણી એ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ વગેરેનો અભ્યાસ કરેલ, વળી તેઓ નિત્ય નવાં નવાં સ્તવન, સક્ઝાય વગેરે પણ કરતાં રહેતાં તેથી ધાર્મિક અભ્યાસ પણ કરવાની પ્રેરણા તેઓ તરફથી મળતી રહેતી. તો નાની બહેન વિદુલાને પણ દીક્ષા લેવાની ભાવના હતી. તે બે બહેનોમાં નાની હતી પણ મારા કરતાં મોટી હતી. તે કારણ થી તેની દીક્ષા વહેલી થઈ અને સાધ્વી શ્રીવિનીતપ્રજ્ઞાશ્રીજી તરીકે સંયમજીવનનું પાલન કરતા તેઓએ મને દીક્ષા માટેની પ્રેરણા આપી. જો કે દીક્ષાની પ્રેરણા તો તે ગૃહસ્થ અવસ્થામાં હતી ત્યારથી આપતી હતી અને અમારી બંનેની દીક્ષા સાથે જ થાય તે માટે તેણીએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ભવિતવ્યતા કાંઈક અલગ જ હશે, તેથી સાથે દીક્ષા ન થઈ. મેટ્રિક પાસ થયા પછી વલ્લભવિદ્યાનગરમાં વી. પી. સાયન્સ કોલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યા બાદ નવનિર્માણના તોફાનના કારણે વડીલ બહેન સાધ્વીજી મહારાજ શ્રી
Page #58
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
વિનિતપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી પ્રવજ્યા અંગીકાર કરી. ત્યારે જે નદર્શનના વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં જૈન સમાજ સમક્ષ રજૂ કરવાની મહેચ્છા હતી, એ મારા જીવનનું ધ્યેય હતું.
દીક્ષા પૂર્વે વિ. સં. ૨૦૨૧માં પરમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી મહારાજ અમારા ગામ વેજલપુરમાં પધાર્યા ત્યારે તેમની પાસે જતાં આવતા મને પણ દીક્ષા લેવાની ભાવના થઈ અને વિહારમાં તેમની સાથે બે ત્રણ વખત વેજલપુરથી ગોધરા ગયેલ. ત્યાર બાદ પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ પણ પધારેલ. અને તેઓની સાથે પણ સારો એવો સત્સંગ થયેલ. તે દરમ્યાન તેઓએ જંબુદ્વીપના વિશાળ પટ દ્વારા જૈન ભૂગોળ અંગેની સમજ આપેલ. વળી આ જ ભૂગોળ સાચી છે અને વર્તમાન ભૂગોળ
Page #59
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
ખોટી છે, તેવી તેમની ધારદાર રજૂઆત હતી. ત્યારથી જૈન ભૂગોળ-ખગોળ મારા રસનો વિષય રહ્યો છે. અલબત્ત, કેટલાક કારણોસર છેલ્લા થોડાં વર્ષોથી તે અંગે સંશોધન કરવાની ઈચ્છા રહી નહોતી, પરંતુ ડૉ. જીવરાજ જૈનની વાત અને સંશોધન જાણ્યા પછી તેમાં પુન: રસ ઉત્પન્ન થયો છે.
વિ. સં. ૨૦૩૦માં મારી દીક્ષા થઈ પછી જૈન દર્શનનો વિસ્તારપૂર્વક અધ્યયન કરવાની અનુકૂળતા મળી. શરૂઆતમાં આવશ્યક સૂત્રો, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ વગેરેનો અભ્યાસ પૂજ્ય ગુરૂદેવ તથા વડીલ ગુરૂબંધુ પૂજ્ય આચાર્ય શ્રીભદ્રસેનસૂરિજી મહારાજ પાસે કર્યા પછી સંસ્કૃત વ્યાકરણ, અમરકોષ વગેરેનો અભ્યાસ વડીલ ગુરુબંધુ પૂજ્ય આચાર્ય શ્રી શીલ ચંદ્રસૂરિજી મહારાજ પાસે કર્યો. તે પછી પ્રાચીન હસ્તપ્રતોની લિપિનો અભ્યાસ અને તે દ્વારા પ્રાચીન ગ્રંથોના સંપાદન કઈ રીતે થાય તે પદ્ધતિ પણ શીખવા મળી અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલ ચંદ્રસૂરિજી મહારાજ દ્વારા સંશોધિત ગ્રંથોના સંપાદનમાં પાઠાંતરો મેળવવાનો અનુભવ મળ્યો. જો કે તે મારા રસનો વિષય નહોતો પરંતુ કોઈ પણ પ્રકારનું જ્ઞાન ક્યારેય નિષ્ફળ જતું નથી. તે ગમે ત્યારે ઉપયોગી બને જ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? દીક્ષાના પ્રથમ વર્ષે જ દીક્ષાદાતા પરમ પૂજ્ય વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબે મને બૃહત્ સંગ્રહણી અને ક્ષેત્રસમાસ જેવા ગ્રંથો ભેટ આપ્યા અને કહ્યું કે ભવિષ્યમાં આ ગ્રંથો તને સંશોધનમાં કામ લાગશે. મને લાગે છે કે તેઓશ્રીના અદૃશ્ય દિવ્ય આશીર્વાદથી આ પુસ્તકલેખન મારા હાથે થઈ રહ્યું છે. સંસ્કૃત વ્યાકરણ અને આગમિક સાહિત્યમાં દશવૈકાલિક, અનુ યોગદ્વાર સૂત્ર, નંદીસૂત્ર, આચારાંગ સૂત્ર, સુગડાંગ સૂત્ર વગેરેનો અભ્યાસ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મહારાજ પાસે કરતો હતો ત્યારે જૈન દર્શન સંબંધી ઘણા વૈજ્ઞાનિક કારણો, સંદર્ભ પ્રાપ્ત થતા. તેના આધારે વિવિધ પ્રકારના લેખો લખવાનું શરૂ કર્યું. સર્વપ્રથમ લેખ વલસાડ, અતુલ પ્રોડક્ટના ડિરેક્ટર ડૉ. વિમળાબેન સિદ્ધાર્થભાઈ કસ્તૂરભાઈ લાલભાઈ એ તપાસી પ્રોત્સાહન આપેલ. જૈન ભૂગોળ-ખગોળનો અભ્યાસ કર્યા પછી મને એવું લાગતું હતું કે જેન ભૂગોળ-ખગોળને વર્તમાન ભૂગોળ-ખગોળ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. તેથી તે અંગે સંશોધન કરવું લગભગ અશક્ય છે. વળી જૈન દર્શનનું ભૌતિકશાસ્ત્ર અર્થાત્ તત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયનો અભ્યાસ કર્યા પછી અને ઈ. સ. ૧૯૭૯માં આઇન્સ્ટાઇનના જન્મશતાબ્દિ વર્ષમાં “સ્કોપ” નામના ગુજરાતી વિજ્ઞાન માસિકમાં તેના “સાપેક્ષતા સિદ્ધાંત” અંગે અધ્યયન કર્યા પછી તેમાં મને રસ પડ્યો, તેથી ભૌતિકશાસ્ત્રનો વિષય પસંદ કર્યો. ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદના પ્રો. એચ. એફ. શાહ પાસે કર્યો.
Page #61
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
ઈ. સ. ૧૯૮૪થી “નવનીત-સમર્પણ” માં મારા લેખો અવારનવાર પ્રકાશિત થતા, તે સિવાય ઈન્દોરથી પ્રકાશિત થતા હિન્દી માસિક “તીર્થંકર”માં પણ મારા લેખો પ્રકાશિત થતા. જો કે દરેક લેખના વિષય વિભિન્ન હતા. આમ છતાં તેમાં
મુખ્યત્વે ભૌતિકશાસ્ત્ર સંબંધી લેખો ઘણા હતા. આ રીતે જૈન દર્શન અને વિજ્ઞાન અંગેની મારી સંશોધનયાત્રા ચાલતી રહી. દશેક વર્ષ પછી લગભગ ૩૦ લેખ થયા પછી જૈનદર્શન અને વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો તરફથી અને તેમાં પણ “નવનીત-સમર્પણ” માં “જગતના વહેણ” કોલમના લેખક શ્રી કાન્તિભાઈ મેપાણી, જેઓ અમેરિકાસ્થિત શ્રીમહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીના સમૂહ રૂપ એલ્મની એસોસિયેશનના મંત્રી હતા, તેઓને મારા લેખ ઘણા પસંદ આવ્યા અને મારા બધા લેખોની નકલ તેમણે માંગી. તે સમય દરમ્યાન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મેં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મારો લેખ સંગ્રહ પ્રકાશિત કરે, તેવું સૂચન કરેલ અને લેખોની નકલ પણ મોકલેલ. તેથી શ્રી કાન્તિભાઈ મેપાણી અને અમેરિકા રહેતા તથા જૈના(JAINA)ની પાઠશાળા કિમિટના સભ્ય અમારા સંસારી પક્ષે મારા મામાની પુત્રી શ્રીમતી દર્શનાબહેન તથા ડૉ. પ્રદીપભાઈ કે. શાહના સહયોગથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા મારું સર્વ પ્રથમ પુસ્તક ઈ. સ. ૧૯૯૫માં “જૈનદર્શન : વૈજ્ઞાનિક દૃષ્ટિએ” “Jainism : Through Science” નામે પ્રકાશિત થયું.
:
ત્યારબાદ આ જ પુસ્તકના સંદર્ભમાં “Times of India”ની અમદાવાદ આવૃત્તિના તંત્રી શ્રી તુષારભાઈ ભટ્ટ તા.૨૫, જુલાઈ ૧૯૯૭ના શુક્રવારે બપોરે ૩-૦૦ કલાકે મારી મુલાકાતે આવ્યા અને તા. ૨, ઓગષ્ટ, ૧૯૯૭ના શનિવારે “Times of India”ની અમદાવાદ આવૃત્તિમાં તેઓએ મારા કાર્યને બિરદાવતો લેખ પ્રકાશિત કર્યો.
5
Page #62
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
o
આ લેખના સંદર્ભમાં પી. આર. એલ., ઇસરોના અગ્રણી વિજ્ઞાની પ્રો. નરેન્દ્ર ભંડારી મળવા આવ્યા. ત્યારથી જૈન સમાજમાં મારી વિજ્ઞાનના અભ્યાસુ તરીકે પ્રસિદ્ધિ થઈ અને લોકો મારા તરફથી વિશેષ અભ્યાસ અને સંશોધન થાય તેવી અપેક્ષા રાખવા લાગ્યા. અને તે પ્રમાણે મેં જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાન અંગે તુલનાત્મક, સમીક્ષાત્મક તથા સંશોધનાત્મક અભ્યાસ ચાલુ રાખ્યો. અને શ્રી પ્રવિણભાઈ કે. શાહ (અમેરિકા) તથા પ્રો. કે. વી. મર્ડિયા (યુ. કે.)ના સૂચન પ્રમાણે “જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો” પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત કર્યું. આ પુસ્તકના માધ્યમે જ અમદાવાદ પ્રસિદ્ધ ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. સુધીરભાઈ શાહનો સંપર્ક થયો. તેઓને પણ મારું આ કાર્ય પસંદ પડ્યું.
Page #63
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
તે સાથે પાટણનિવાસી ડૉ. જે. એમ. શાહની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર જૈન દર્શનના સંદર્ભમાં આભામંડળ અંગે તુલનાત્મક અને સંશોધનાત્મક અભ્યાસ કર્યો અને તે વિષયક પુસ્તક પણ પ્રકાશિત કર્યું. તેથી જ્યારે પણ જિજ્ઞાસુ સાધુઓ તથા વિદ્વાનો મળતા ત્યારે વિજ્ઞાન અને અન્ય વિષયોની સાથે સાથે જૈન ભૂગોળ-ખગોળ અંગે અવશ્ય ચર્ચા કરવા લાગી જતા. જ્યારે જૈન ભૂગોળ-ખગોળ અંગે હું પોતે જ અંધારામાં અટવાતો હોઉં તો તેઓને શું જવાબ આપી શકું? તે કારણથી મારે ગોળ ગોળ જવાબ આપવો પડતો. હું કહેતો કે આ અંગે અમારી વિચારણા-સંશોધન ચાલુ છે. અને જ્યારે વધુ પડતી દલીલો કરે ત્યારે મારે એમ કહેવું પડતું કે જો ભાઈ અત્યારે મારી પાસે એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન કે અવધિજ્ઞાન નથી, જેથી તમારા બધા પ્રશ્નોના હું જવાબ આપી શકું. જ્યારે કોઈ એવો અવધિજ્ઞાની મળશે અને તેને સંપૂર્ણ જંબુદ્વીપ કે અઢી દ્વીપ સંબંધી જ્ઞાન થયેલ હશે તો તેને પૂછીને તને જવાબ આપીશ.
જેન ભૂગોળ-ખગોળ અંગે કેટલાક વિજ્ઞાનીઓ અને સંશોધક એવા વિદ્વાન જૈન સાધુઓનો એવો અભિપ્રાય રહ્યો છે કે જૈન ભૂગોળ-ખગોળ સર્વજ્ઞકથિત નથી. તે અંગેના આગમગ્રંથો શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ બાદની રચના છે. અને તે હિન્દુ પરંપરાના આક્રમણ સામે ટકવા માટે જે રીતે હિન્દુ પરંપરામાં બ્રહ્માંડની ઉત્પત્તિ, અસ્તિત્વ અને નાશ દર્શાવેલ
Page #64
--------------------------------------------------------------------------
________________
8
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? હતા, તે રીતે તે કાળના કેટલાક છદ્મસ્થ છતાં વિદ્વાન સાધુઓએ આ પ્રકારે લોકની કલ્પના કરેલ હશે. અલબત્ત, આ માત્ર અનુમાન જ છે. વળી આગમની રચના પદ્ધતિ અંગે વાત કરતાં કેટલાક વિદ્વાન સંશોધક જૈન સાધુઓ એમ કહે છે કે પ્રાચીન કાળના મહાપુરૂષોની ગ્રંથ રચનાની પદ્ધતિ એવી હતી કે તેઓ ક્યાંય પોતાના નામનો નિર્દેશ સુદ્ધાં કરતા નહોતા અને તે જ પદ્ધતિ પ્રમાણે તેઓએ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોની રચનામાં આગમની પદ્ધતિ પ્રમાણે ખુદ સુધર્માસ્વામી પોતે જ પોતાના શિષ્ય જંબૂસ્વામીને ઉદ્દેશી કહેતા હોય તે રીતે અર્થાત્ “સુયં મે આઉસં તેણે ભગવયા એવમખ્યાયં” કહીને રજૂ કરેલ છે. આ રીતે રજૂઆત કરવામાં તેઓનો બીજો કોઈ ઈરાદો નહોતો, માત્ર પોતાના નામ પ્રત્યેની નિર્મોહિતા જ હતી. તે રીતે મૂલ આગમોમાં પણ કેટલોક વધારો કરવામાં આવેલ છે અથવા તે સર્વ આગમો દેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણે કરાવેલ સંકલન સ્વરૂપ છે. પશ્ચાત્વર્તી જૈન આચાર્યો તથા વિદ્વાન સાધુઓએ આ પ્રકારના સર્વ ગ્રંથોમાં લોકનું સ્વરૂપ દર્શાવતા તથા તિર્આલોકમાં જંબૂદ્દીપ અને અઢીદ્વીપનાં ચિત્રો કરાવવાની શરૂઆત કરી અને તે તેઓની મહામેધાવી પ્રજ્ઞાની પ્રતીતિ કરાવે છે. આ રીતે વર્તમાનમાં પ્રચલિત જૈન ભૂગોળ-ખગોળનું સ્વરૂપ નિશ્ચિત થયું હોવાનું એક અનુમાન છે. તો કેટલાક વિદ્વાન સાધુઓનું માનવું છે કે આ ગ્રંથોનું આલેખન કરનાર વિદ્વાન સાધુઓ તે સમયના મહાન વિજ્ઞાની જ હતા. જે રીતે અત્યારના વિજ્ઞાનીઓ બ્રહ્માંડની ઉત્પત્તિ અને સ્વરૂપની બાબતમાં વિવિધ પ્રકારની થિયરી અર્થાત્ કાલ્પનિક વિભાવના રજૂ કરે છે, તે રીતે તેઓએ તેમની મહામેધાવી પ્રજ્ઞા અનુસાર આ નિરૂપણ કરેલું છે.
આમ છતાં મને પોતાને જૈન ભૂગોળ-ખગોળ માટે અનન્ય આકર્ષણ હતું અને તેના આધારે આખું જૈન દર્શન હતું. જો
Page #65
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
આજની ભૂગોળ-ખગોળને જ સાચી માનવામાં આવે અને જૈન ભૂગોળ-ખગોળને ખોટી માનવામાં આવે તો જૈન દર્શનની ઘણી માન્યતાઓ અને સિદ્ધાંતો અંગે પુનર્વિચારણા કરવી પડે અથવા તેને કપોલકલ્પિત માનવી પડે. જે કોઈ કાળે શક્ય નથી. એક બીજી મહત્ત્વની વાત એ કે જૈન ભૂગોળ-ખગોળ
અને વિશ્વસંરચના અર્થાત ચૌદ રાજલોક એટલે કે બ્રહ્માંડ સિવાય આપણી ઘણી બાબતો વૈજ્ઞાનિક છે. તેવું આજના કાળમાં સિદ્ધ થાય છે. તેમાં પણ આપણું જૈન ભૌતિકશાસ્ત્ર તો આધુનિક ભૌતિકશાસ્ત્ર કરતાં પણ ઘણું આગળ છે, ચડિયાતું છે, એ વાતનો ઈન્કાર થઈ શકે તેમ નથી. આ અંગે આપણા પ્રસિદ્ધ ખ-ભૌતિકશાસ્ત્રી, ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિકસ, (પૂના)ના ભૂતપૂર્વ નિયામક, હોમી ભાભા પ્રોફેસર, અને વિજ્ઞાની ડૉ. જયંત નારલીકરે મારા અંગ્રેજી પુસ્તક “Scientific Secrets of
Jainism”ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “There is one school of thoughts in India which argues that whatever westrern science is discovering today was already known to the eastern thinkers long ago. The attitude in this book is not of this kind. Instead the author has argued that Jain thinking has been more mature, more comprehensive and more satisfying than what science has to offer.”
વર્તમાન પૃથ્વીને વૈજ્ઞાનિકો કહે છે તે જ સ્વરૂપમાં સ્વીકારવામાં આવે અને દડા જેવી કે નારંગી જેવી ગોળ માનવામાં આવે તો દેવલોક ક્યાં? નરક ક્યાં ? જો દેવલોક અને નરક ન હોય તો પૂર્વભવ કે પુનર્જન્મ અંગે પણ શંકા થાય. જો પૂર્વજન્મ કે પુનર્જન્મ ન હોય તો આત્માના અસ્તિત્વ અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય. તો પાપ અને પુણ્ય પણ ન હોય અને તો કર્મ અને સર્વ
Page #66
--------------------------------------------------------------------------
________________
10
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સૂક્ષ્મ સિદ્ધાંતોનું શું? કાળના વિભાગ, ચોવીશ તીર્થકરોના જીવન, શ્રી સીમંધરસ્વામી વગેરે વિહરમાન તીર્થંકર પરમાત્માના અસ્તિત્વનું શું? આ બધા કારણોસર પણ જૈન ભૂગોળ-ખગોળ અંગે કોઈ સંશોધન કે સમાધાન જરૂરી હતું અને છે.
હવે જ્યારે વર્તમાનમાં વિજ્ઞાને અકલ્પનીય પ્રગતિ કરી છે અને વિવિધ પ્રકારનાં સાધનો ઉપલબ્ધ કરાવી, વર્તમાન પૃથ્વીના આકાર અને સ્વરૂપનો નિશ્ચય કરી આપ્યો છે તથા તેની દૈનિક ગતિ દ્વારા થતા રાત-દિવસ અને વાર્ષિક ગતિ દ્વારા થતી હતુઓની સમજ આપી છે એટલું જ નહિ પણ તે વાત પ્રાયોગિક રીતે કૃત્રિમ ઉપગ્રહ અને અવકાશયાન જેવા સાધનો દ્વારા પ્રત્યક્ષ બતાવી શકે છે ત્યારે તેનો નિષેધ પણ થઈ શકે તેમ નથી. તે કારણથી જ વર્તમાન યુવાપેઢી સમક્ષ જૈન ભૂગોળ-ખગોળ સંબંધી કોઈ નક્કર વિજ્ઞાનસંમત, તર્કસંમત અને આગમસંમત સમાધાન આપવું જરૂરી છે, અન્યથા બુદ્ધિમાન સાધુ તથા વિદ્વાનોની માફક તે પણ જૈન ભૂગોળખગોળને કાલ્પનિક અથવા તો ખોટી કહેતાં અચકાશે નહિ. આ જ કારણે તે શ્રદ્ધાથી વિચલિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપણી સૌની રહેશે.
અમારી સાથે સંપર્કમાં આવેલ અમદાવાદની ઈસરો, પી. આર. એલ., તથા મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ જેવી વિજ્ઞાન સંસ્થામાં કાર્યરત વિજ્ઞાનીઓ જેઓને જૈન દર્શનમાં રસ છે, એટલું જ નહિ પણ જૈન દર્શનના વિશિષ્ટ સિદ્ધાંતો અંગે વેજ્ઞાનિક ધોરણે છાનબીન કરી છે, તેઓ પણ જૈન ભૂગોળ-ખગોળની વાત આવે ત્યારે જવાબ આપી શકતા નથી. તેઓ પણ જૈન ભૂગોળ-ખગોળ અને આધુનિક ભૂગોળખગોળ વચ્ચેના વિરોધાભાસને જણાવતા ક્યાંક કોઈ ગરબડ હોવાનું કહે છે. અલબત્ત, મારી દૃષ્ટિએ ક્યાંય કોઈ ગરબડ નથી. માત્ર આપણી પાસે જૈન ભૂગોળ-ખગોળ અંગે સાચી સમજ
Page #67
--------------------------------------------------------------------------
________________
11
ભૂમિકા નથી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી હતા ત્યારે જે પૃથ્વી હતી તે જ પૃથ્વી અત્યારે પણ છે. ર૫૦૦ વર્ષમાં એવો કોઈ ભયંકર ધરતીકંપ કે ઉલ્કાપાત થયો નથી કે જેના કારણે ભગવાન મહાવીરસ્વામીના વખતની પૃથ્વીનો પ્રલય થયો હોય અને નવી પૃથ્વીની ઉત્પત્તિ થઈ હોય. પ્રાચીન કાળના અર્થાત્ ર૦૦૦ વર્ષ જૂના પૃથ્વીના નકશા પણ ઉપલબ્ધ છે, જેમાં પૃથ્વી ઉપરના વિભિન્ન શહેરોના અંતર વગેરે અત્યારના નકશામાં જે રીતના બતાવ્યા છે તે જ રીતે બતાવ્યા છે. તે થી ભગવાન શ્રી મહાવીરસ્વામીએ જે કાંઈ બતાવ્યું છે તેની તે વખતની જે નિરૂપણ શૈલી છે તેને સમજવી આવશ્યક જણાય છે.
MIDNIGHT AT ROMAKDESH
MIDDAY AT YAMAKOTIPUR
EQUATOR LINE
SUNSET AT SIDDHAPURA
SUNRISEAT LANKAPURA
ડૉ. જીવરાજ જેને એ પદ્ધતિ સમજવા માટે ભરપૂર પ્રયત્ન કર્યો છે અને મારી દૃષ્ટિએ તે કાંઈક અંશે સફળ પણ થયા છે. તે કારણથી તેઓના સંશોધનને જૈન સમાજ સમક્ષ રજૂ કરવાનું સાહસ કરું છું. તે જો નવી પેઢીને જૈન દર્શન ઉપર શ્રદ્ધા ઉત્પન્ન કરશે અથવા શ્રદ્ધાને દેઢ કરશે તો અમારો આ પ્રયત્ન સફળ થશે.
Page #68
--------------------------------------------------------------------------
________________
12
જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
આધુનિક વિજ્ઞાન જેને બ્રહ્માંડ કહે છે તેને જ જેન પરંપરામાં લોક કહેવાય છે. બ્રહ્માંડ સ્વરૂપ જૈન લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, કાળ અને જીવ એ રીતે કુલ છ દ્રવ્યો આવેલ છે. તેમાં આકાશાસ્તિકાય એક એવું દ્રવ્ય છે કે તે લોકમાં અને લોકની બહાર પણ આવેલું છે. અલોકમાં અર્થાત્ લોકની બહાર આકાશ સિવાય કશું જ
Page #69
--------------------------------------------------------------------------
________________
13.
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
નથી. જ્યારે લોકાકાશમાં ધર્મ, અધર્મ, પુગલ, જીવ અને કાળ દ્રવ્ય રહેલ છે. અલબત્ત, વ્યવહારનય પ્રમાણે કાળના બે પ્રકાર છે, ૧. વ્યવહાર કાળા અને ૨. નિશ્ચય કાળ. તેમાંથી વ્યવહાર કાળ માત્ર મનુષ્ય ક્ષેત્ર અર્થાત્ અઢી દ્વીપમાં જ છે. અઢી દ્વીપની બહાર વ્યવહાર કાળ નું કોઈ અસ્તિત્વ નથી. ષદ્ધવ્ય થી યુક્ત લોકને જૈન આગમોમાં અને અન્ય જૈન ગ્રંથોમાં કમર ઉપર બે હાથ રાખી, બે પગ પહોળા કરીને ઊભા રહેલ પુરૂષના આકારમાં ચિત્રાંકિત કરવામાં આવેલ છે. તેનું કુલ ઘનફળ ૩૪૩ ઘન રાજલોક અથવા રજૂ પ્રમાણ બતાવેલ છે. અલબત્ત, આ ઘનફળ પણ માત્ર કાલ્પનિક અથવા ગાણિતિક દૃષ્ટિએ તે બતાવેલ હોય તેવું જણાય છે.
બ્રહ્માંડના જૈન સ્વરૂપને આધુનિક વિજ્ઞાનના ભૌગોલિક નકશા સ્વરૂપે સમજવામાં આવે છે પરંતુ તેની સાથે તેનો કોઈપણ પ્રકારનો મેળ મળતો નથી. તેથી અત્યારની નવી પેઢીના યુવાનો અને બુદ્ધિશાળીઓના મગજમાં વિવિધ તર્ક-વિતર્ક થાય છે, અને તેઓ વિવિધ પ્રકારના પ્રશ્નો કરે છે. એટલું જ નહિ કેટલાક બુદ્ધિશાળી જૈન શ્રાવકો, જૈન વિજ્ઞાનીઓ અને જૈન સાધુઓને સુદ્ધાં જૈન ભૂગોળ-ખગોળ પ્રત્યે અશ્રદ્ધા પેદા થવા લાગી છે. તો બીજી તરફ વિચિત્રતા તો એ છે કે જેન ભૂગોળ-ખગોળ અંગેનો અભ્યાસ-અધ્યયન આજે પણ જૈન સાધુ-સાધ્વી સમુદાય તથા શ્રાવક-શ્રાવિકા સમુદાયમાં કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહિ પરદેશમાં પણ તેનું અધ્યયન અને સંશોધન કરવામાં આવે છે. બેલ્જિયમના એક વિદ્વાન ફ્રેંક વાન ડેન બો શે (Frank Van Den Bossche) હરિભદ્રસૂરિકૃત જંબુદ્વીપ-લઘુસંગ્રહણી” નામના ગ્રંથનું પ્રભાનન્દસૂરિકૃત ટીકા સહિત સંપાદન અને અનુવાદ કરેલ છે. આ ગ્રંથ “Elements of Jain Geography” નામથી મોતીલાલ બનારસીદાસ, દિલ્હી તરફથી ૨૦૦૭માં પ્રકાશિત થયેલ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
14
'શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે?
આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. બોશે લખ્યું છે કે “Jain cosmography and geography excel, even more than their Brahmanic and Buddhist counterparts, in their systematic and mathematical approach. Jain vision of the universe and the world is complicated, inventive and above all, extremely idealized.” લોક અંગેના જૈન પરંપરાના નકશા માટે તેઓ આગળ લખે છે કે “In Jain cosmography, the endeavour of the human mind to grasp his universe and his world in idealized patterns is illustrated at its best.”
Page #71
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
15 આ લખાણનું તાત્પર્ય એ છે કે “જૈન પરંપરાના ભૂગોળ અને ખગોળ અન્ય બ્રાહ્મણ તથા બૌદ્ધ પરંપરા કરતાં વધુ વ્યવસ્થિત છે અને ગાણિતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. બ્રહ્માંડ અને વિશ્વના સંદર્ભમાં જૈન દૃષ્ટિકોણ કાંઈક અંશે જટિલ છે, છતાં મૌલિક અને આદર્શ રૂપ છે. .. આ રીતે બ્રહ્માંડના સ્વરૂપને સમજાવવા માટે જૈન ભૂગોળ-ખગોળમાં પ્રતિક સ્વરૂપે ચિત્રાંકિત કરવામાં તેઓએ નિપુણતા દાખવી છે.”
ભારતીય સંસ્કૃતિના પાયામાં જ આધ્યાત્મિકતા રહેલી હોવાથી ભારતની કોઈપણ પ્રાચીન પરંપરામાં બ્રહ્માંડના રહસ્ય પામવા, જાણવા માટે પ્રાચીન મહર્ષિ ઓ એ અધ્યાત્મનો જ માર્ગ અપનાવ્યો છે. પ્રાચીન કાળમાં બ્રહ્માંડનાં રહસ્યોનો જાણવા માટે ભારતીય પ્રજાજનો પણ ખૂબ ઉત્સુક હતા. અને આ વિષયમાં બીજી કોઈ પણ સંસ્કૃતિથી ઊણા ઉતરે તેવા નહોતા. આ અંગે ફ્રેન્ચ સંશોધિકા શ્રીમતી કૈલટ કેચ્યાં (Collete Cailat) ધ જૈન કૉસ્મોલોજી (The Jain Cosmology)નામના પુસ્તકમાં કહે છે. - -
“The civilization of India, no less than other civilizations,
has not failed to ask questions about the place which man occupies in the world and the location of both the human and the animal kingdoms in space and time. To these questions, for more than 3000 years the different religious circles and principal schools of thought in India have striven unceasingly to supply answers” (Pp.9)
Page #72
--------------------------------------------------------------------------
________________
16.
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જ્યારે પરદેશી વિદ્વાન આ પ્રકારનો અભિપ્રાય આપતા હોય ત્યારે તેમાં કાંઈક તથ્ય હોવાની સંભાવના નકારી શકાય નહિ. ડૉ. જીવરાજ જૈને જૈન ભૂગોળ-ખગોળ સ્વરૂપ સંપૂર્ણ લોકમાં રહેલ સર્વ પદાર્થો અને જીવોને એક કલાત્મક રીતે સુશોભિત ચિત્રના સ્વરૂપમાં લોકના નકશાને પ્રસ્તુત કર્યો છે.
જૈન પરંપરામાં ભૂગોળ-ખગોળ સંબંધી જેટલું સાહિત્ય રચાયું છે તેટલું વિશ્વની કોઈ પણ પરં પરામાં રચાયું નથી. જીવાજીવાભિગમ, પ્રજ્ઞાપના, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા વગેરે આગમો જેન ભૂગોળખગોળ ના જ્ઞાન થી સમૃદ્ધ છે. વાચક ઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થ સૂત્રની વિભિન્ન ટીકાઓમાં લોક અર્થાત્ બ્રહ્માંડના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ક્ષેત્રસમાસ (રત્નશેખરસૂરિ શ્રી ચંદ્રસૂરિ, જિનભદ્રગણિ આદિ દ્વારા રચિત), બૃહ ક્ષેત્રસમાસ, સંગ્રહણી (અભયદેવસૂરિ, ચંદ્રસૂરિ રચિત), જંબુદ્વીપસંગ્રહણી (૧રમી સદીના શ્રીહરિભદ્રસૂરિ રચિત), જેનો સૌથી વધુ પ્રમાણમાં જૈન ભૂગોળ-ખગોળમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ થાય છે. પ્રાવ ચાન સારો દ્વાર (ને મિચંદ્રચૂ રિફત) તથા ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી રચિત લોકપ્રકાશ જેમાં ક્ષેત્ર લોકપ્રકાશ અને કાળ લોકપ્રકાશ મુખ્ય છે.
આ જ રીતે દિગમ્બર પરંપરામાં અતિવૃષભકૃત તિલોચપન્નત્તિ, નેમિચંદ્રસિદ્ધાંત ચક્રવર્તીકૃત ત્રિલોકસાર, વગેરે ગ્રંથોમાં પણ લોકના સ્વરૂપ અંગે વિસ્તૃત ચર્ચા કરેલ છે. જેસલમર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરે અનેક શહેરોના તથા કોબાસ્થિત શ્રી મહાવીર આરાધના કેન્દ્ર, અમદાવાદસ્થિત લાલાભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર વગેરે અનેક જ્ઞાનભંડારો માં સંગ્રહાયેલ સંખ્યાબંધ હસ્તપ્રતો માં ચૌદ રાજલોક, ઉદ્ભૂલોક, અધોલોક, તિøલોક, જંબુદ્વીપ, અઢીદ્વીપ, ભરતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, ત્રસનાડી, પર્વતો,
Page #73
--------------------------------------------------------------------------
________________
17
જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા નદીઓ વગેરેના અનેક ચિત્રો આપવામાં આવ્યા છે. આમ છતાં એમાં બતાવ્યા પ્રમાણે વર્તમાન પૃથ્વી ઉપર કે પૃથ્વી બહાર અવકાશમાં ક્યાંય કશું પણ મળતું નથી.
જે ન આગમ સાહિત્યની કેટલીક મર્યાદાઓ, કેટલાંક ઐતિહાસિક તથ્યો, જે તે સમયની તત્કાલીન પરિસ્થિતિઓ, પરદેશી રાજાઓના આક્રમણો, અન્ય પરંપરાની સાથેના ઘર્ષણો વગેરે અનેક પરિબળોએ તેના ઉપર અસર કરી છે, તે વાત ભૂલવી ન જોઈએ. સૌપ્રથમ તો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી એ અર્થ થી દેશના આપી અને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી. તેમાં પણ દરેક ગણધર ભગવંતની દ્વાદશાંગી શબ્દથી ભિન્ન ભિન્ન હોય છે. વર્તમાનમાં ઉપલબ્ધ દ્વાદશાંગી પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીની રચના છે, તેમ સૌકોઈ માને છે. તે જ દ્વાદશાંગી ૯૮૦ વર્ષ સુધી કંઠસ્થ
Page #74
--------------------------------------------------------------------------
________________
18
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પરંપરામાં રહી. અર્થાત્ ત્યાં સુધી જૈન ભૂગોળ કે ખગોળ સંબંધી કોઈ ચિત્રાંકન કરવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ દેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણ મહારાજે વલભીપુર નગરમાં પાંચસો આચાર્યની સંગીતિ બોલાવી અને જેને જેને જે શ્રુતજ્ઞાન કંઠસ્થ હતું તે સર્વ લિપિબદ્ધ અર્થાત્ ગ્રંથસ્થ, પુસ્તકસ્વરૂપે લખાવ્યું. આ ૯૮૦ વર્ષ દરમ્યાન દુષ્કાળ, ધરતીકંપ વગેરે કુદરતી આપત્તિ અને સ્મૃતિહાસના કારણે પણ ઘણું શ્રુત ભૂલાઈ ગયું હતું. ત્યારપછી લહિયાઓ દ્વારા તેની પ્રતિલિપિ કરવામાં આવી, તેમાં પણ લહિયાઓની ભૂલના કારણે કેટલીક પંક્તિઓ લુપ્ત થઈ ગઈ. જો કે પશ્ચાત્વર્તી વિદ્વાન સાધુઓએ તેની પૂર્તિ કરવા પોતાની બુદ્ધિ પ્રમાણે સારો એવો પ્રયત્ન પણ કર્યો છે. આમ છતાં તે મૂળની સાથે મળતું આવે પણ ખરું અને ન પણ આવે. તે રીતે મૂળ લખાણથી ભિન્ન પ્રકારના લખાણની પરંપરા શરૂ થઈ. તો વિધર્મીઓ સાથેના શાસ્ત્રાર્થના કારણે તેઓ ઉપર વિજય મેળવવાના આશયથી પણ તેમાં ઘણો ઉમેરો કે પરિવર્તન થયું હોવાનું નકારી શકાય નહિ. ઉદાહરણ તરીકે શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં જણાવ્યા પ્રમાણે સ્થવિર આર્ય રોહગુપ્ત થકી ઐરાશિક અર્થાત્ જીવ, અજીવ અને નોજીવ સ્વરૂપ ત્રણ રાશિમાં માનનાર શાખા ઉત્પન્ન થઈ. જે જૈનદર્શનના સિદ્ધાંતથી વિરૂદ્ધ હતું. જો કે તેના ગુરુ શ્રીગુપ્તાચાર્યે તેની સાથે વાદ કરીને પુનઃ દ્વિરાશિની સ્થાપના કરી. આ રીતે પરવાદિને જીતવા માટે થઈ જૈન સિદ્ધાંતથી વિરૂદ્ધ પ્રરૂપણા પણ થતી. તો કેટલુંક સાહિત્ય પશ્ચાત્વર્તી સાધુઓની સ્વતંત્ર રચના પણ હોઈ શકે. આ જ કારણે જૈન ભૂગોળ-ખગોળમાં મૂળ લખાણ વિકૃત થયું હોઈ શકે, તો તેનો સ્વીકાર કરવો જ જોઈએ.
“પ્રાચીન કાળમાં બારે અંગોમાં જે હતું તે સર્વ અખંડપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પરિણામે અત્યારે રહ્યું નથી, તેમજ પ્રાચીન અંગોમાં શું હતું તેનું જો કે વિસ્તૃત વિગતવાર વર્ણન અત્યારે સાંપડતું નથી. તો પણ તે પ્રાચીન અંગોમાં સામાન્ય
Page #75
--------------------------------------------------------------------------
________________
જૈન ભૂગોળ-ખગોળ ઃ એક સમસ્યા
રીતે જે વિષયો હતા તેનો અતિ અલ્પ નિર્દેશ યત્રતંત્ર કરવામાં
આવ્યો છે.”
(જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ.૧૩)
“શ્રી મહાવીર ભગવાન પછી ત્રણ કેવલી (પૂર્ણજ્ઞાનવાન્) આચાર્યો નામે ઉપર્યુક્ત બ્રાહ્મણો ગૌતમ ઈન્દ્રભૂતિ અને સુધર્મા તથા તેમના શિષ્ય વૈશ્યશ્રેષ્ઠિપુત્ર જમ્બુસ્વામી થયા. અહીં સુધી એટલે વીરાત્ પ્રથમ શતક સુધી તો એ સર્વ સિદ્ધાંત તેમજ સંપૂર્ણ ત્યાગની કડકાઈ અબાધિત આબાદ રહ્યાં. તે સમયનાં બધા અભ્યાસીઓ તે સિદ્ધાંતને કંઠસ્થ રાખતા હતા. શ્રમણો ભિન્ન ભિન્ન દેશમાં વિચરતા હતા એટલે કાલાનુક્રમે ભિન્ન ભિન્ન દેશની ભાષાના સંસર્ગથી, દુષ્કાળ આદિના કારણે, સ્મૃતિભ્રંશને લીધે અને ઉચ્ચારભેદથી સિદ્ધાંતની ભાષા વગેરેમાં પરિવર્તન થયું. તેમજ તેમાંનું કેટલુંક વિચ્છિન્ન થયું એ સ્વાભાવિક છે. ”
(જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે.મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૧૯)
19
“વીરાત્ બીજી સદીમાં નંદરાજાના સમયમાં દેશમાં (મગધમાં) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષનો મહાભીષણ દુષ્કાળ પડતાં સંઘનો નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાનો ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં પ્રાયઃ પાટલીપુત્ર(પટણા)માં સંઘ ભેગો થયો અને જે જે યાદ હતું તે બધું એકત્રિત કર્યું. (વીરાત્ ૧૬૦ આસપાસ) ”
આ અંગે શ્રી હરિભદ્રસૂરિના ઉપદેશપદ ઉપર મુનિચંદ્રસૂરિકૃત ટીકામાં જણાવ્યું છે કે –
Page #76
--------------------------------------------------------------------------
________________
20
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? “जाओ अ तम्मि समए दुक्कालो दोय दसय वरिसाणि । सव्वो साहुसमूहो गओ तओ जलहितीरेसु ।। तदुवरमे सो पुणरवि पाडलिपुत्ते समागओ विहिया । संघेणं सुयविसया चिंता किं कस्स अस्थित्ति ।। जं जस्स आसि पासे उद्देसज्झयणाइ संघडिउं । तं सव्व एक्कारस अंगाई तहेव ठवियाई ।।”
(જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ-૨૩)
“આ ઉપરથી જાણી શકાય કે શ્રીવીરના બીજા સૈકાથી જ શ્રુતની છિન્નભિન્નતાની શરૂઆત થઈ હતી. તે પછી પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાત્ ર૯૧ વર્ષ રાજા સંમતિના રાજ્યમાં આર્ય સુહસ્તિસૂરિના સમયમાં બારવર્ષે દુકાળ પડ્યો. આવા મહાકરાળ દુકાળને અંગે સ્મૃતિભ્રંશ-ખલના થાય, પાઠક-વાચકો મૃત્યુ પામે વગેરે કારણથી શ્રુતમાં અનવસ્થા થાય તે સ્વાભાવિક છે. ”
(જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૨૪)
વીરાત ૮૨૭થી ૮૪૦ વચ્ચે આર્ય સ્કંદિલના સમયમાં વળી બીજો ભીષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું વર્ણન નંદીસૂત્ર ચૂર્ણિમાં આપ્યું છે. જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુ સમુદાય ભેગો કરી જેને જે સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંઘટિત (સંકલિત) કર્યું. આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને માધુરી વાચના – સ્કંદિલી વાચના કહેવામાં આવે છે. ”
(જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ.૨૪)
Page #77
--------------------------------------------------------------------------
________________
જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
21 “વીરાત પ-૬ સૈકા પછી શ્વેતાંબર માન્યતા પ્રમાણે વીરાતુ ૬૦૯ (વિ.સં. ૧૩૯)માં અને દિગંબર માન્યતા પ્રમાણે વિ.સં. ૧૩૬માં દિગંબરો અને શ્વેતાંબરો એમ બે પક્ષ પડડ્યા.”
"छव्वाससयाइं नवुत्तराई तइया सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ।।१४५।। रहवीरपुरं नयरं दीवगमुज्जाण अज्ज कण्हे य । सिवभूइस्सुवहिमि य पुच्छा थेराण कहणा य ।।१४६।।"
“શ્રી વીરને સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ૬૦૯ વર્ષે બોટિકોની દૃષ્ટિ (દિગંબર મત) ઉત્પન્ન થઈ. રથવીરપુર નામનું નગર તેમાં દીપક નામનું ઉદ્યાન ત્યાં આર્ય કુષ્ણ નામના આચાર્ય આવ્યા. તેમને શિવભૂતિ (તે મત કાઢનાર) શિષ્ય સુવિધિથી પૂછ્યું. તે સ્થવિર ગુરુએ કહ્યું.”
જે કાળમાં માધુરી વાચના થઈ તે જ કાળમાં વલભી નગરમાં નાગાર્જુનસૂરિએ પણ શ્રમણ સંઘ એકઠો કર્યો ને નષ્ટાવશેષ આગમ સિદ્ધાંતોનો ઉદ્ધાર શરૂ કર્યો. તેને વલભી વાચના અથવા નાગાર્જુની વાચના કહે છે. સ્કંદિલ અને નાગાર્જુન સમકાલીન હોવા છતાં દુર્ભાગ્યે પરસ્પર મિલન ન થવાથી બંને વાચનામાં અત્રતત્ર કાંઈક ભિન્નતા રહી ગઈ કે જેનો ઉલ્લેખ હજી સુધી ટીકાઓમાં જોવાય છે.”
(જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૨૫)
“તે પછી વીરાત્ દશમા સૈકામાં બારવર્ષો દુકાળે દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખતે ઘણા બહુશ્રુતના અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું તે પણ બહુ જ છિન્નભિન્ન થયેલ હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ.સં. ૨૧૦માં)
Page #78
--------------------------------------------------------------------------
________________
22
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત - અત્રુટિત પાઠોને પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કરાવ્યું.”
| (જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પુ.રપ)
“આ અંગે સમયસુદર ગણિ પોતાના સામાચારી શતકમાં જણાવે છે કે --
जस्स श्री देवर्धिगणिक्षमाश्रमणेन श्रीवीराद् अशीत्यधिक नवशत (९८०) वर्षे जातेन द्वादशवर्षीय दुर्भिक्षवशात् बहुतर साधु-व्यापतौ बहुश्रुतविच्छितौ च जातायां - - - भविष्यद् भव्यलोकोपकाराय, श्रुतभक्तये च श्रीसंघाग्रहाद् मृतावशिष्ठ तदाकालीन सर्वसाधून् वलभ्यामाकार्य तन्मुखाद् विच्छिन्नावशिष्टान् न्यूनाधिकान् त्रुटिताऽत्रुटितान् आगमालापकान् अनुक्रमेण स्वमत्या संकलय्य पुस्तकारूढाः कृताः । ततो मूलतो गणधरभाषितानामपि तत्संकलनान्तरं सर्वेषामपि आगमानां कर्ता श्रीदेवर्धिगणि क्षमाश्रमण एव जातः।”
_ (जैन साहित्यनो संक्षिप्त इतिहास
. મોહનત્તત્તિ નીચંદ્ર સાફ, પૃ. ૨૭)
અહીં તો વલભી વાચનામાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સર્વ આગમોનું સંકલન કરાવ્યા બાદ અને તેને લિપિબદ્ધ અર્થાત્ પુસ્તકારૂઢ કરાવ્યા બાદ જો કે આગમ પરમાત્માની વાણી હોવા છતાં સર્વ આગમના કર્તા તરીકે શ્રીદેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણને બતાવ્યા છે. ત્યાં સુધી સર્વ આગમ કંઠસ્થ પરંપરામાં હતું.
ખરેખર, તેમનું આ કાર્ય ક્રાંતિકારી હતું. આ રીતે આગમોમાં લોકનું સ્વરૂપ માત્ર મૌખિક સ્વરૂપે જ હતું, તે હવે લેખિતમાં પ્રાપ્ત થયું. અને મૌખિક પરંપરા હોવાના કારણે તેમાં ક્યાંય
Page #79
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ. : એક સમસ્યા
23 ચિત્રો કે નકશા હતા જ નહિ. તેથી જો કોઈ એમ માનતું હોય કે લોકના તથા જંબુદ્વીપ કે અઢી દ્વીપના નકશા કે ચિત્રો શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ દર્શાવેલ છે તો તે તેમની માન્યતા નિતાંત ખોટી છે.
જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનો કાળ વીર સં. ૧૦૫૫ થી ૧૧૧૫ (વિ.સં. ૫૮૫ થી ૬૪૫) આવે છે. તેઓ આગમપ્રધાન મહાપુરૂષ હતા. અને એટલું જ નહિ તેઓ તે કાળના યુગપ્રધાન મહાપુરૂષ હતા. તે થી તે ઓ એ તેમના જીવન દરમ્યાન વિશેષાવશ્યક ભાષ્ય અને એવા વિશિષ્ટ ગ્રંથોની રચના દ્વારા જૈન ધર્મની ઘણી જ શ્રુતસેવા કરી હતી. તેઓએ બુહતુ ક્ષેત્રસમાસ નામના જૈન ભૂગોળને લગતા એક ગ્રંથની રચના કરી છે. અર્થાત્ આ ગ્રંથ રચનાનો આધાર દેવર્ધિ ગણિએ સંકલન કરાવેલ આગમ જ હતા તેવું સિદ્ધ થઈ શકે છે. અને તે પછી જ જેન હસ્તપ્રતોમાં લોક, અઢીદ્વીપ, જંબૂદ્વીપ વગેરેના ચિત્રોની પરંપરા શરૂ થઈ હશે. ત્યાં સુધી જૈન સાહિત્યમાં ક્યાંય લોક વગેરેનાં ચિત્રોની પરંપરા હતી નહિ. આ ચિત્રો પણ તે સમયના મહાન આચાર્ય ભગવંતોએ પોતાની પ્રજ્ઞા પ્રમાણે પોતે અથવા તેમના માર્ગદર્શન અનુસાર ચિત્રકારે અંકિત કર્યા હશે.
આગમ ગ્રંથોમાં પણ લોકના તથા જંબુદ્વીપ કે અઢી દ્વીપના નકશા કદાચ દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ પછી ચારસો પાંચસો વર્ષે કોઈક મહામેધાવી આચાર્ય ભગવંતોએ પોતાની પ્રજ્ઞા અનુસાર સામાન્ય સ્વરૂપે ચિત્રાંકિત કરાવ્યા હશે અને તે પછી તેમાં ઉત્તરોત્તર સુશોભન સ્વરૂપે વિકાસ થતાં થતાં આજે પ્રાપ્ત સ્વરૂપમાં આવ્યા હોય. તેવું એક અનુમાન થઈ શકે. આ માન્યતા સત્ય હોવાની સંભાવના છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
24
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ટૂંકમાં, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, બૃહત્ સંગ્રહણી, લઘુ ક્ષેત્રસમાસ, બૃહત્ ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથોમાં દર્શાવેલ ચૌદ રાજલોક, દેવલોક, સાત નરક, તિચ્છ લોક, અઢી દ્વીપ, જંબૂઢીપ વગેરેના ચિત્રોની પરંપરા કદાચ ૧૨૦૦૧૩૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન નથી. તેથી તેને સર્વજ્ઞપ્રણીત માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. હા, તેનો આધાર આગમિક સાહિત્ય હતું અને તે અર્થથી સર્વજ્ઞપ્રણીત હતું.
એક માન્યતા એવી છે કે મૂળ જૈન દર્શન પ્રાચીન કાળમાં નિગ્રન્થ પ્રવચન અથવા શ્રમણ પરંપરાના નામે ઓળખાતું હતું. અને તે અધ્યાત્મપ્રધાન હતું. તેથી તેમાં અધ્યાત્મની જ વાતો હતી. લૌકિક જગતનું તેમાં કોઈ મહત્ત્વ ન હતું માટે તેના મૂળ આગમોમાં તે અંગે વિશેષ ઉલ્લેખ કે ચર્ચા હતી નહિ. પ. પૂ. સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની માન્યતા પણ કાંઈક આવા જ પ્રકારની છે. પરંતુ અન્ય દર્શનો સાથેના વાદવિવાદમાં બ્રહ્માંડના સ્વરૂપની આવશ્યકતા જણાતા, તે વખતના મહાપુરૂષોએ પોતાની સાધના અને પ્રજ્ઞાના આધારે લોકસ્વરૂપ દર્શાવ્યું. જો કે આ માત્ર તાર્કિક દલીલ જ છે. સંશોધન કરનારે આ અને આ પ્રકારના અન્ય સર્વ પરિબળોનો વિચાર કરવો અનિવાર્ય બને છે. આ અંગે તીર્થંકર માસિકના તંત્રી શ્રીનેમિચંદજી જૈને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે “જૈન ધર્મનું દાર્શનિક પાસું યુક્તિયુક્ત છે, તથા તેનું ખંડન કોઈપણ કરી શકે તેમ નથી. તેના વિષે કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પરંતુ જ્યાં ભૂગોળ-ખગોળ અને ખાદ્ય-અખાદ્ય પદાર્થ સંબંધી પ્રશ્ન આવે છે ત્યાં અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કારણ કે જૈન દર્શન ઉપર આ બાબતે સમયે સમયે અનેક દબાણો આવ્યા છે.”
Page #81
--------------------------------------------------------------------------
________________
25
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
મહાન સંશોધક ડૉ. મધુસૂદન ઢાંકી જેવા જૈન આગમોના મર્મજ્ઞ જ આ પ્રકારના આગમોનું અથવા આગમપાઠોનું વર્ગીકરણ અર્થાત્ તેમાંનો કયો પાઠ મૂળ છે અને કયો પાઠ પાછળથી ઉમેરાયેલ છે, તેવું વર્ગીકરણ કરી શકે. પરંતુ હાલમાં એવા કોઈ મર્મજ્ઞ ઉપલબ્ધ નથી અને પ્રસ્તુત પુસ્તકનો એ વિષય પણ નથી.
તેથી જ કેટલાક જૈન સાધુ ઓ જૈન ભૂગોળ-ખગોળને પશ્ચાત્વર્તી આચાર્યોની રચના માને છે. તો કેટલાક સાધુઓ હિન્દુ પરંપરાના બ્રહ્માંડના સ્વરૂપ વનના અનુકરણરૂપે માને છે. કારણ કે તેઓની પાસે કાં તો શ્રદ્ધાની ખામી છે અથવા વર્તમાન વિજ્ઞાનની સિદ્ધિઓથી અંજાઈ ગયા હોય અથવા જેન ભૂગોળ-ખગોળ પ્રમાણે ક્યાંય કશું જ ઉપલબ્ધ નથી અને વર્તમાન યુવા પેઢીને તેનું કોઈ સમાધાન આપી ન શકે તેવી, મારા જેવી પરિસ્થિતિના કારણે એવું માનવું પડે. કારણ ગમે તે હોય પણ આજ પર્યત આપણી પાસે જેન ભૂગોળ-ખગોળ અંગે આપણી યુવા પેઢીના પ્રશ્નોના ઉત્તર નહોતા. હવે તે મેળવવા માટે અત્યંત પ્રબળ શ્રદ્ધા ધરાવતા વિજ્ઞાનીઓ છે, તેઓ આધુનિક વિજ્ઞાનની વિવિધ પદ્ધતિઓના જાણકાર છે અને સાથે સાથે પ્રાચીન જૈન સાહિત્યના અભ્યાસુ છે અને આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ તેનું મૂલ્યાંકન-અર્થઘટન કરવાની ક્ષમતા ધરાવે છે.
આધુનિક વિજ્ઞાને અકલ્પનીય પ્રગતિ કરી છે. ઉપગ્રહો દ્વારા સિદ્ધ કરી આપ્યું છે કે આપણી પૃથ્વી નારંગી જેવી ગોળ છે. અલબત્ત, ભારતીય પરંપરામાં ઈ. સ.ની પાંચમી સદીમાં
Page #82
--------------------------------------------------------------------------
________________
26
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? આર્યભટ્ટે સ્પષ્ટરૂપે કહ્યું હતું કે પૃથ્વી દડા જેવી અર્થાત્ કદમ્બના પુષ્પ જેવી ગોળ છે. જ્યારે પશ્ચિમી જગતમાં કોપરનિક્સ ૧૫મી સદીમાં સર્વપ્રથમવાર જ એ જાહેર કર્યું હતું. આ રીતે ખગોળમાં ભારતીય પ્રજા પશ્ચિમી લોકો કરતાં ઘણા વર્ષો પૂર્વે અધ્યયન કરતી હતી.
પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, તેથી દિવસ-રાત્રિ થાય છે. વર્તમાન કાળે વિમાન પૃથ્વીની ચારે તરફ પ્રદક્ષિણા કરી શકે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, તે રીતે તે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે.
आर्यभट्ट: गणितज्ञ और खगोलशास्त्री
NICHOLAS COPERNICUS
1473 1543
તો બૃહત્ ક્ષેત્ર સમાસના રચયિતાએ જણાવ્યું છે કે – - जह जह समये समये पुरओ संचरइ भक्खरो गयणे । तह तह इओवि नियमा जायइ रयणीय भावत्थो ।।१।।
Page #83
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
27 एवं च सइ नराणं, उदयत्थमणाई होतऽनिययाइ । सइ देसभेए कस्सइ किं ची वदिस्सए नियमा ।।२।।
सइ चेव निद्दिट्ठो भद्दमुहूत्तो कमेण सव्वेसिं । केसिं चीदाणिं पि य विसयपमाणे रवी जेसिं ।।।। (बृहत् क्षेत्रसमास, पृ.५७, संदर्भ भगवतीसूत्र टीका)
સમયે સમયે સૂર્ય જેમ જેમ આકાશમાં આગળ વધે છે, તેમ તેમ પાછળ નિયમા રાત્રિ થતી જાય છે. આ સ્થિતિ હોવાથી જુદા જુદા ક્ષેત્રોના મનુષ્યો માટે સૂર્યના ઉદય અને અસ્તનો કાળ પણ જુદો જુદો હોય છે. ક્ષેત્રનો ભેદ હોવાથી અર્થાત્ ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાથી એક જ સમયે કયાંક દિવસ તો ક્યાંક રાત્રિ, ક્યાંક પ્રભાત તો ક્યાંક સંધ્યા કે મધ્યાહ્ન હોય છે.
सूरेण समं उदओ चंदस्स अमावसी दिणे होइ । तेसिं मंडलमिक्किक રાસિરિdવં તદવ (બૃહત્ ક્ષેત્રમાણ, પૃ.૬૭)
સૂર્યની સાથે ચંદ્રનો ઉદય અમાવાસ્યાના દિવસે થાય છે. તેમનું મંડલ એક જ હોય છે. તથા રાશિ અને નક્ષત્ર પણ એક જ હોય
ઉપર જણાવેલી બંને વાત આધુનિક ભૂગોળ, ખગોળ પ્રમાણે પણ સત્ય છે. આધુનિક ખગોળ અનુસાર સૂર્ય આકાશમાં જેમ જેમ ઊંચે ચડતો જાય અર્થાત્ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ જેમ જેમ ફરતી જાય તેમ તેમ પૂર્વ તરફના વિસ્તારમાં રાત્રિ થતી જાય છે અને તેનાથી ઉલટું પશ્ચિમ તરફના વિસ્તારમાં દિવસ થતો જાય છે. આમ છતાં આપણે ત્યાં સૂર્યના ક્ષેત્રને જંબૂતી પના એક ચતુર્થોશ વિસ્તાર જેટલો બતાવી તે વિસ્તારની સાથે આ વાતને જોડવામાં આવી છે.
તે જ રીતે ભારતીય પંચાગ પ્રમાણે કોઈપણ ચાંદ્ર વર્ષના ચાંદ્ર માસની અમાસના દિવસે સૂર્યનું જે નક્ષત્ર અને રાશિ હોય તે જ
Page #84
--------------------------------------------------------------------------
________________
28.
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? નક્ષત્ર અને રાશિ ચંદ્રની હોય છે તે આધુનિક ખગોળ વિજ્ઞાન સિદ્ધ વાસ્તવિકતા છે. અહીં તે વાસ્તવિકતા ચંદ્ર અને સૂર્યના મંડળ સાથે જોડી સૂર્ય અને ચંદ્ર - બંનેને એક જ રાશિમાં દર્શાવ્યા છે.
આ હકીકત નિર્દેશ લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વેનો છે, જ્યારે આધુનિક ખગોળનો વિકાસ તો ચારસો પાંચસો વર્ષ પૂર્વે થયેલ છે.
તેથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણી આગમ પરંપરામાં જે આપણી ભૂગોળ-ખગોળ સંબંધી માન્યતા છે, તેનું શું? આ જ કારણથી કેટલાક વિદ્વાનો આગમોમાં વર્ણન કરેલ આ વિષયની ઉપેક્ષા કરવા લાગ્યા છે. આ રીતે વર્તમાન કાળે પ્રાય : કેટલાક ધર્મશ્રદ્ધાળ, સાધુઓ અને વિદ્વાનોને છોડીને દરેક વ્યક્તિ જૈન દર્શનની ભૂગોળ- ખગોળ અને આધુનિક ભૂગોળખગોળની વિસંગતિઓ અંગે પ્રશ્નો કરે છે.
શ્રદ્ધાના કારણે કેટલાક જૈન સાધુઓની પ્રેરણાથી આ માટે પાલીતાણા, હસ્તિનાપુર અને સમેતશિખરજી વગેરે તીર્થોમાં સંશોધન સંસ્થા સ્થાપી ત્યાં યોજનાબદ્ધ રીતે આધુનિક વિજ્ઞાનના સંશોધનોને ખોટા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
Pluto
Neptune
Uranus
Saturn
Mars
Jupiter
Earth
Venus Mercury
Page #85
--------------------------------------------------------------------------
________________
29
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
આમ છતાં તે સંસ્થાઓ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી. ચંદ્ર ઉપર મનુષ્ય કે માનવરહિત ચાન ગયું જ નથી તેવું સિદ્ધ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તેનાથી બુદ્ધિજીવી વર્ગને કોઈ સંતોષ થયો નથી, એ હકીકત ભુલવી જોઈએ નહિ.
આજે સમગ્ર વિશ્વમાં અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાંસ, જર્મની, ચીન, ઇઝરાયેલ સહિત ભારતમાં અવકાશ ક્ષેત્રે સંશોધન કરતા લાખો વિજ્ઞાનીઓ છે અને તેમાં ભારત અને પરદેશમાં પણ આ ક્ષેત્રે અનેક જૈન વિજ્ઞાનીઓ કાર્ય કરી રહ્યા છે. તેમાં એક પછી એક નવાં નવાં સંશોધન થતાં જાય છે. વળી અવકાશ ક્ષેત્રે થયેલ સંશોધનોના પરિણામે સંદેશા વ્યવહારમાં પણ જબરદસ્ત ક્રાંતિ આવી છે. આ જ કારણથી વિજ્ઞાન દ્વારા સંશોધન કરવામાં આવેલ સત્યની ઉપેક્ષા કરવી કે તેને અસત્ય સિદ્ધ કરવા પ્રયત્ન કરવો યોગ્ય નથી. તો બીજી તરફ આગમની વાણીને અસત્ય કહેવી તે પણ ઉચિત નથી. તેથી કાંઈક સમાધાન શોધવું જરૂરી છે કે જે આપણી શંકાનું નિરાકરણ કરી શકે.
ડૉ. જીવરાજ જેને આ પ્રશ્નના નિરાકરણ માટે પ્રયત્ન કર્યો છે અને આધુનિક વિજ્ઞાનની માન્યતાઓનું ખંડન કર્યા વગર જ જૈન આગમોમાં પ્રતિપાદિત અવધારણાઓને સત્ય સિદ્ધ કરવાનો અદ્ભુત વિચાર રજૂ કર્યો છે. તેઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે લોકના અર્થાત્ જેન બ્રહ્માંડના વિષયમાં ઉત્તરકાલીન મહાન આચાર્યોએ જે ચિત્રો જૈન આગમોમાં અને અન્ય પ્રકરણ સાહિત્યમાં ચિત્રાંકિત કરાવ્યા છે અથવા કર્યા છે, તે તેમની વિલક્ષણ બુદ્ધિપ્રતિભાના સૂચક છે. આ ચિત્રોમાં ક્યાંય કોઈ ત્રુટિ કે ભૂલ છે નહિ. આ પ્રકારના ચિત્રોના નિર્માણનો આધાર શું છે ? અને તેની સાંકેતિક ભાષાને ઉકેલવા માટે ડૉ. જીવરાજ જેને ખૂબ પરિશ્રમ લીધો છે. તેમના
Page #86
--------------------------------------------------------------------------
________________
30
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
આ ચિંતન-સંશોધનથી જૈન વિજ્ઞાનીઓને સંશોધનની નવી દિશા પ્રાપ્ત થશે.
પ. પૂ. સાસન સપાટ નપાણતિ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પપપ, પૂ. સિદ્ધાંત માનેક
આ. શ્રીવિજય ઉદયસૂરીશ્વરજી મ. સા.
જૈન પરંપરામાં લોકનું જે સ્વરૂપ દર્શાવ્યું છે, તેમાં જે જંબૂઢીપ અંગે આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીએ જંબુદ્વીપ લઘુસંગ્રહણી પ્રકરણ લખ્યું છે, જેની ફક્ત ૩૦ ગાથા છે. તેના ઉપર પરમ પૂજ્ય શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજય ઉદયસ્રી શ્વાર જી મહારાજે પોતે સંસ્કૃત ભાષામાં
વૃત્તિ અર્થાત્ વિવેચન લખ્યું છે.
વિ. સં. ૨૦૪૪માં મારા વડીલ ગુરૂબંધુ આચાર્ય શ્રીવિજય શીલચંદ્રસૂરિજી મહારાજે તેના સંપાદનનું કાર્ય મને સોપ્યું. ત્યારે તેમાં આવતા વિવિધ ક્ષેત્રો, પર્વતો, અન્તર્કીપ વગેરેના શક્ય તેટલા પ્રમાણયુક્ત ચિત્રો ચિત્રાંકિત કરેલ. આ રીતે સચિત્ર પુસ્તક પ્રકાશન કરવામાં આવેલ. તે સાથે વૈજ્ઞાનિક દૈષ્ટિએ તે પુસ્તકની પ્રસ્તાવના પણ મેં લખી. સાથે સાથે વિવિધ પરિશિષ્ટોમાં વર્ગમૂળ વગેરેની સૂક્ષ્મ રીત, વર્તુળના ક્ષેત્રફળ કાઢવાની રીતોમાં જૈન ગ્રંથોમાં દર્શાવેલ પાઈ()ની વિવિધ કિંમતોમાંની એક ભારતના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનમે Squaring the Circle કૂટપ્રશ્નની સાબિતી સ્વરૂપે કાઢી આપી અને તે દ્વારા જૈન ગ્રંથોમાં દર્શાવેલ પાઈ(T)ની કિંમત દશાંશ ચિહ્ન પછી ૬ અંકો સુધીની ચોક્કસ કિંમત બતાવી.
Page #87
--------------------------------------------------------------------------
________________
'જેન ભુગોળ-ખગોળ : એક સમસ્યા
31
500
*** *
K3RD
Yakut Hyderabad Socor
C. 64
nilatinal ->> a
શ્રીનિવાસ રામાનુજનમ્
A
S
>
B
આમ છતાં મારા મનમાં જે પ્રશ્નો હતા તે અંગે ત્યારે વિવિધ વિમાનની હવાઈ મુસાફરી અંગેની વિવિધ એરલાઈન્સને પત્ર લખી પૃથ્વીના દક્ષિણ ધ્રુવ ઉપરથી પસાર થતી વિમાની સેવા અંગે પૂછાવ્યું પરંતુ તેઓએ જણાવ્યું કે આવી કોઈ જ વિમાની સેવા ઉપલબ્ધ નથી. અરે, ઉત્તરધ્રુવ ઉપરથી પણ પસાર થતી કોઈ વિમાની સેવા ન હોવાનું જણાવ્યું. ત્યારપછી ભારતની પ્રસિદ્ધ અવકાશ સંશોધન સંસ્થા ઈસરોમાં જઈ ત્યાં પણ આ અંગે તપાસ કરી. આ અંગે તેઓએ કહ્યું કે એ પૂ ર્ણ ૫ ગ્વીની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરતા ઉપગ્રહો છે. અને તેવા ઉપગ્રહો છોડવા માટેના વિશિષ્ટ રોકેટો પણ છે, જેનું નામ છે : PSLV- Polar Satellite Launch Vehicle. મેં ઈસરોની પ્રયોગશાળામાં
- 20 - 4
Page #88
--------------------------------------------------------------------------
________________
32
'શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે? તત્ક્ષણ આકાશમાં ભારત ઉપરથી પસાર થતા આ પ્રકારના ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસ્વીરો પ્રત્યક્ષ નિહાળી છે. તેથી આપણા કેટલાક જૈન સાધુઓની દલીલ છે કે કોઈપણ વિમાન કે ઉપગ્રહ માત્ર પૂર્વ-પશ્ચિમ જ પ્રદક્ષિણા કરી શકે છે, તેનો છેદ ઉડી જાય છે.
આ રીતે જૈન ભૂગોળ-ખગોળ મારા માટે ઘણા વખતથી એક કૂટપ્રશ્ન સમાન હતી. જેના સમાધાનરૂપે ડૉ. જીવરાજ જૈને ચાર વર્ષ પૂર્વે રજૂ કરેલ વિચાર મને ખૂબ જ પસંદ પડ્યો. અને તેમાં આગળ ચિંતન તથા અન્ય પ્રશ્નોના યથાશક્ય ઉત્તર મેળવવા તથા તે સાથે આ વિષયના અન્ય તજ્જ્ઞ સાધુ ભગવંતો તથા વિજ્ઞાનીનું માર્ગદર્શન મેળવવા સૂચન કર્યું. તે સૂચન તેમને માન્ય કર્યું અને જેનોના ચારેય ફિરકાના વિદ્વાન સાધુઓનો સંપર્ક કરી તેમને સમજાવવા પ્રયત્ન કર્યો અને તેમાં કેટલાકમાં તેમને સફળતા પણ મળી, તેના પરિણામે તેઓએ હિન્દી ભાષામાં એક પુસ્તક લખ્યું અને તે સભ્ય જ્ઞાન પ્રચારક મંડલ, જયપુર દ્વારા પ્રકાશિત પણ થયું. તેના આધારે તથા પુસ્તક પ્રકાશન પછી પણ પ્રસ્તુત વિષયમાં તેમના ચિંતન મનન દ્વારા નિષ્પન્ન કેટલુંક મહત્ત્વનું સાહિત્ય આધુનિક મિડિયા દ્વારા પ્રાપ્ત થયું. તેના આધારે જ આ વર્તમાન પુસ્તકનું આલેખન કરવામાં આવે છે. આશા છે કે નવી પેઢીના બુદ્ધિશાળી વર્ગને આ સમાધાન પસંદ પડશે અને જૈન દર્શન ઉપર તેની શ્રદ્ધા દેઢ થશે. અલબત્ત, કેટલાક રૂઢિચુસ્તો, શાસ્ત્રમતાગ્રહીઓ, વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન ધરાવનારા આની સામે તાર્કિક રીતે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરશે. આમ છતાં, તટસ્થ બુદ્ધિધારક લોકો પ્રસ્તુત સાંખ્યિકી પદ્ધતિ અંગે ચોક્કસ વિચાર કરશે.
m૦
o
o
o
o
Page #89
--------------------------------------------------------------------------
________________
જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજ વિ.સં. ૨૦૨૦-૨૧માં અમારા ગામ વેજલપુર પધાર્યા હતા અને ત્યારે તેઓએ જૈન ભૂગોળ-ખગોળ અંગે જૈન સમાજમાં જાગૃતિ લાવવાનું અભિયાન છેડ્યું હતું. તે માટે તેઓએ જંબુદ્વીપનો એક વિશાળ પટ રાખેલ અને તેના આધારે જૈન ભૂગોળખગોળ અંગે વિશિષ્ટ પ્રવચનો આપતા હતા. ક્યારેક તેમના પ્રવચનો સ્કુલ-કોલેજોમાં પણ યોજાતા હતા. આવું જ એક
Page #90
--------------------------------------------------------------------------
________________
38
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે? પ્રવચન તેઓએ અમારા ગામમાં આપેલ. અને તે પ્રવચનમાં રજૂ કરવામાં આવેલ ધારદાર દલીલોની એવી પ્રચંડ અસર થતી કે લોકો એકવાર તો આધુનિક ભૂગોળ-ખગોળને શંકાની નજરે જોતા થઈ જતા. ત્યારે મારી ઉંમર માત્ર ૧૦-૧૧ વર્ષની હતી. તે વખતે હું પણ જૈન ભૂગોળ-ખગોળ જ સાચી તેવું દૃઢતાપૂર્વક માનતો થઈ ગયેલ. આ પ્રવચનની અસર હેઠળ નિશાળમાં ભૂગોળના તાસમાં અમારા ભૂગોળના શિક્ષક શ્રી બાબુભાઈ એન. પરમાર સમક્ષ ત્રણ તાસ સુધી અર્થાત્ ૧૦૫ મિનિટ સુધી પૃથ્વી ગોળ નથી અને પૃથ્વી ફરતી નથી, તે બાબતે દલીલો કરેલ અને તેમાંથી એક પણ દલીલનો તેઓ ઉત્તર આપી શક્યા નહોતા. એટલું જ નહિ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલ પ્રશ્ન “પૃથ્વી ગોળ છે તેની સાબિતી આપો’ના જવાબમાં મેં નિશાળના પુસ્તક અનુસાર પૃથ્વી ગોળ છે તેની સાબિતીઓ તો લખી હતી પણ સાથે સાથે જૈન ધર્મ પ્રમાણે પૃથ્વી ગોળ નથી તેની દલીલો પણ લખી હતી. ટૂંકમાં, મારા કુમળા મગજમાં જૈન ધર્મમાં બતાવેલ પૃથ્વીના આકાર અને સ્થિરતા સંબંધી ખ્યાલ કેટલો દઢ હશે, તેનો ખ્યાલ આવશે. અને ત્યારથી જ જૈન દર્શન અંગે વૈજ્ઞાનિક સંશોધન કરવાની ઈચ્છાનો પાયો નંખાયો. તે પછી પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ અવારનવાર અમારા ગામમાં પધારતા અને તેમની સાથે ગાઢ સંપર્ક થતાં વૈજ્ઞાનિક સાધન તરીકે ટેલિસ્કોપ અને દૂરબીન અર્થાત્ બાયનોક્યુલરમાં રાત્રે આકાશદર્શન કરવાનો લહાવો પણ મળતો. તે રીતે વિજ્ઞાન અંગે રસ અને રૂચિ ઉત્પન્ન કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો હતો. ચાણસ્મા નગરે મેં તેઓશ્રીની નિશ્રામાં પર્યુષણમાં આઠ દિવસના પૌષધની આરાધના પણ કરેલ. તે સાથે તેઓ બીજી પણ રીતે મારા પરમ ઉપકારી હતા. મારા સંસારી પક્ષે માતુશ્રીના મામા શ્રી રતિલાલ પાનાચંદ ગાંધી ડેરોલવાળા તેઓશ્રીના પરમ ભક્ત હતા અને વર્તમાનમાં પાલીતાણામાં જ્યાં જંબુદ્વીપ છે, તે જમીન પણ તેઓએ
Page #91
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
ખરીદેલી. તથા તેના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. આ જ કારણે
જ્યારે મારી દીક્ષા લેવાની ઈચ્છા પ્રબળ થઈ ત્યારે સંસારી પક્ષે મામાની રજા આવશ્યક હતી. આ સમયે શ્રી અભયસાગરજી મહારાજ પાલીતાણામાં સાહિત્યમંદિર ઉપાશ્રયે બિરાજમાન હતા અને હું પાલીતાણા યાત્રા કરવા ગયેલ ત્યારે મારા કહેવા થી
જ તેઓશ્રીએ મારા સંસારી મામા શ્રી રતિલાલ પાનાચંદ ગાંધીને એક પોસ્ટકાર્ડ લખીને સૂચના કરી કે તમારો ભાણેજ ચિ. નિર્મળ અહીં ચાત્રા કરવા આવેલ છે અને તેની પરમ પૂજ્ય પંન્યાસ શ્રીસૂર્યોદયવિજયજી પાસે ખંભાત મુકામે દીક્ષા લેવાની ભાવના છે. તો તમે તેને સંમતિ આપશો. આમ દીક્ષાની સંમતિ મેળવવામાં
તેઓનો અગત્યનો ફાળો હતો. તે પછી પણ અમદાવાદ, વગેરે સ્થાનોએ અવારનવાર તેમનો સંપર્ક થતો અને તેમના જ્ઞાનનો લાભ મળતો રહેતો. દીક્ષા બાદ દીક્ષાના પ્રથમ વર્ષે જ પર્યુષણામાં શ્રી કલ્પસૂત્રનાં વ્યાખ્યાન વાંચવાની જવાબદારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે તથા પૂજ્ય ગુરૂદેવ શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજે સોં પી. ત્યારે ગણધરવાદ માટે અધ્યાત્મયોગી પરમ પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ લિખિત “વિજ્ઞાન અને અધ્યાત્મ” પુસ્તકનું વાંચન-ચિંતન કરવાનો અવસર મળ્યો. જેમાં આત્મા, પરલોક, પુણ્ય-પાપ, કર્મ વગેરેની વૈજ્ઞાનિક વિચારણા કરવામાં આવેલ. તેમના આ પુસ્તકથી મારા જ્ઞાનમાં તો વધારો થયો જ પણ સાથે સાથે જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાન અંગે તુલનાત્મક તથા સમીક્ષાત્મક લેખો લખવાની પણ પ્રેરણા પ્રાપ્ત કરી. ત્યારબાદ વડીલ ગુરૂબંધુ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજી મહારાજ પાસે સંસ્કૃત વ્યાકરણ, સિદ્ધહેમ લઘુપ્રક્રિયા અને તે
Page #92
--------------------------------------------------------------------------
________________
36
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે? પછી સિદ્ધહેમ લઘુવૃત્તિનો અભ્યાસ કર્યો. અને તે વખતે સાથે સાથે બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, જંબુદ્વીપ લઘુસંગ્રહણી વગેરેનો વિસ્તાર પૂર્વક અભ્યાસ કર્યો. તે પછી અનુ યોગદ્વાર સૂ ગા, દશવૈકાલિક સૂ ગ, ન દિ , આ ચારાં ગ ગ , સૂત્રકૃતાંગસૂત્ર વગેરે આગમનો પણ અભ્યાસ કર્યો. તે સાથે જૈન ધર્મ અને વિજ્ઞાન અંગે સતત ચિંતન ચાલતું રહ્યું અને આધુનિક વિજ્ઞાન અંગેનું પણ વાંચન-ચિંતન ચાલતું રહ્યું અને અનુકૂળતા પ્રમાણે મનમાં વિચારો આવે તે રીતે લખતો રહ્યો. અલબત્ત, તે પ્રકાશિત કરવા માટે નહિ, માત્ર અંગત નોંધ સ્વરૂપે જ હતું. દીક્ષા પછીના છ વર્ષના ગાળામાં મારા અભ્યાસ અને ચિંતન દ્વારા એવું નિશ્ચિત લાગવા માંડ્યું કે જૈન ભૂગોળ-ખગોળ અને આધુનિક વિજ્ઞાનમાં ઘણી જ અસમાનતા અને પરસ્પર વિરોધાભાસી માન્યતાઓ છે. તેને કઈ રીતે લોકો સમક્ષ રજૂ કરવું, તે પણ મહાન કૂટપ્રશ્ન હતો. આ સંજોગોમાં કોઈ સ્પષ્ટ નિર્ણય કરવો અઘરો હતો. એક બાજુ આધુનિક વિજ્ઞાનની માન્યતાઓને ખોટી કહી શકાય તેમ નહોતું કારણ કે તેને ખોટું કહેવા માટેના નક્કર કારણો અને જેન ભૂગોળ-ખગોળ અંગે કોઈ હકારાત્મક સાબિતીઓ આપણી પાસે નથી. તો જૈન આગમો ભગવાન મહાવીરસ્વામીની વાણી હોવાથી તેને અસત્ય કહી શકાય તેમ નહોતું. આ દુવિધાના કારણે મેં જૈન ભૂગોળખગોળના વિષયને મારા સંશોધનમાંથી તત્કાલ પુરતો બાકાત રાખ્યો. ઇ. સ. ૧૯૭૯માં આઇન્સ્ટાઇનની જન્મશતાબ્દિના વર્ષમાં અમદાવાદથી પ્રકાશિત થતા “સ્કોપ” નામના વિજ્ઞાનમાસિકનો એક અંક સંપૂર્ણપણે આઇન્સ્ટાઈન વિશેષાંક હતો. તેમાં તેના જીવનના પ્રસંગો તો હતા જ, પરંતુ સાથે સાથે તેના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની સમજ આપેલ અને તેની ચર્ચા પણ હતી. તેનું વાંચન કર્યા પછી આઇન્સ્ટાઇનના એ સિદ્ધાંત તરફ મને શંકા ઉત્પન્ન થઈ અને તે અંગે કાંઈક લખવાનું મન થયું, પરંતુ ત્યારે જ્ઞાનની દષ્ટિએ હું તેટલો તૈયાર નહોતો, તે
Page #93
--------------------------------------------------------------------------
________________
જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
માટે આઇન્સ્ટાઈનના સિદ્ધાંતનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી લાગ્યો. અને મુંબઈની પ્રખ્યાત રોયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાંથી આઇન્સ્ટાઇનના સિદ્ધાંત અંગેના તેના મૂળ પુસ્તકો મંગાવી અભ્યાસ શરુ કર્યો.
37
તે જમાનામાં ઝેરોક્સની શોધ નહોતી થઈ, તેથી તે તે પુસ્તકોમાંની મહત્ત્વની માહિતી એક નોટમાં લખતો રહ્યો. વળી નિશાળમાં અને કોલેજના પ્રથમ વર્ષમાં રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન કરતાં મને ભૌતિકશાસ્ત્રમાં વધારે રસ હતો. તેથી સંશોધનના ક્ષેત્ર તરીકે જૈન ભૂગોળ-ખગોળ છોડી ભૌતિકશાસ્ત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આમ છતાં મનમાં જૈન ભૂગોળ-ખગોળ અંગે ચિંતન મનન અને અન્ય વિદ્વાન સાધુ તથા જૈન વિજ્ઞાનીઓ સાથે અવસરે અવસરે ચર્ચા વિચારણા ચાલતી રહેતી પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત નહોતું થતું.
જૈન ભૂગોળ-ખગોળ અંગે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા પરંતુ ક્યાંયથી ય સમાધાન મળતું નહોતું. પરિણામે મેં એક વખત તે અંગે જાહેરમાં ચર્ચા કરવાની હિંમત કરી અને તે અંગે એક લેખ હિન્દીમાં લખ્યો કારણ કે કોઈપણ ગુજરાતી
Page #94
--------------------------------------------------------------------------
________________
38
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જેન માસિક એ લેખ પ્રકાશિત કરવાની હિંમત ધરાવતું નહોતું. તેનું કારણ એટલું જ કે વિ.સં. ૨૦૪૪માં તપાગચ્છીય શ્રમણસંમેલન બાદ પ્રકાશની બાબતમાં મેં એક સંશોધનાત્મક લેખ લખેલ તે લેખ ગુજરાતી જૈન માસિકમાં પ્રકાશના મોકલેલ ત્યારે તેના સંપાદક-તંત્રીએ ત્રણ મહિના બાદ એવી નોંધ લખીને પરત કરેલ કે “આ લેખનો વિષય વિવાદાસ્પદ છે. તેથી અમે તે પ્રકાશિત કરી શકીએ તેમ નથી.” તેથી આ લેખ મેં પહેલેથી જ હિન્દીમાં લખેલ. તે લેખમાં મેં જૈન ભૂગોળખગોળને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરેલ, જે ઈન્દોરથી પ્રકાશિત થતા હિન્દી માસિક “તીર્થકર”ના પ્રાય: સપ્ટેમ્બર, ૧૯૯૬ના અંકમાં તે પ્રસિદ્ધ થયેલ. અત્યારે મારી પાસે તેની હસ્તપ્રત કે પ્રકાશિત નકલ નથી, પરંતુ તેમાં રજૂ કરેલ પ્રશ્નો મને યાદ છે તે અહીં પણ રજૂ કરું છું. ૧. સૌપ્રથમ દરેક જેનને એ પ્રશ્ન થાય છે કે જો પૃથ્વી
આપણી જૈન માન્યતા પ્રમાણે સપાટ હોય તો ભારત અને અમેરિકા વચ્ચે સૂર્યોદય-સૂર્યાસ્તમાં ૧૧થી ૧ર કલાકનો તફાવત કેમ છે? અને તે જ રીતે દિલ્હી - લંડન, ટોકિયો-પેરિસ વગેરે વિભિન્ન સ્થળોના સૂર્યોદયસૂર્યાસ્તમાં વિભિન્ન સમયનો તફાવત કેમ છે? યાદ રહે કે જેન ભૂગોળ પ્રમાણે એક અનુમાન અનુસાર આપણી વર્તમાન પૃથ્વી માત્ર બે યોજન પ્રમાણ છે અને તે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં છે અને સમગ્ર
ભરતક્ષેત્રમાં એક સાથે જ સૂર્યોદય-સૂર્યાસ્ત થાય છે. અલબત્ત, આપણા પ્રત્યક્ષ અનુ ભવમાં તો વર્તમાન પૃથ્વી ઉપર દર એક રેખાંશે સૂ ર્યોદય-સૂર્યાસ્તમાં ચાર મિનિટનો ફેર પડે છે. જેનું કારણ વર્તમાન ભૂ ગો ળખગોળ પ્રમાણે પૃથ્વીની
Page #95
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
દૈનિક ગતિ છે. તો દર એક રેખાંશે ચાર મિનિટના તફાવતને કઈ રીતે સમજાવવો ?
I
!
૨. જૈન ભૂગોળ પ્રમાણે ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે
મહાવિદેહ ક્ષેત્રમાં રાત હોય છે અને ભરતક્ષેત્રમાં રાત હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં દિવસ હોય છે. તેવી જ સ્થિતિ ભારત અને અમેરિકા વચ્ચે છે, તો શું અમેરિકા
મહાવિદેહ છે? ૩. જૈન ભૂગોળ-ખગોળ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર બબ્બે છે.
આજે જે સૂર્ય ઉગે છે તે કાલે ઉગતો નથી પરંતુ બીજો. સૂર્ય ઉગે છે. આજે જે સૂર્ય ઉગ્યો હોય તે પરમદિવસે ઉગશે. જ્યારે આધુનિક વિજ્ઞાન ફક્ત એક જ સૂર્યમાં માને છે. જો કે અત્યારે વિજ્ઞાન ઘણા સૂર્યમાં માને છે પરંતુ આપણી ગ્રહમાળામાં તો ફક્ત એક જ સૂર્યનો સ્વીકાર કરે છે. જો ખરેખર બે સૂર્ય હોય તો તેની સાબિતી આપણે આપવી જોઈએ. તે સાબિતી આપવા માટે એક પ્રયોગ કરવો જોઈએ. કોઈ એક વ્યક્તિ ખાસ એક વિમાન ભાડે લઈ મુંબઈથી બપોરે ૧૨-૦૦ કલાકે સૂર્યની ગતિ સાથે તાલ મેળવીને ઉડે અને તેની સાથે સાથે પૃથ્વીની પ્રદક્ષિણા કરે અને તે
Page #96
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
મનજી -
हलो बदाया - बार दहावरमोक्षागाजबंकायाधुकररावा
રચMવરજીય મરર રર. रावरवारखोयनादिसरा अरुणा કાલાવડના નંબરના રાજારા रुगावाटयालासखस्यगत्तथगंऊस अबदायममा लय समाने ऊंचायटमोलवरगोजलदाबस्य વાતાવર*િ રાવ-મવિશ્વનાથ બોનામા कालोय कराश्सादावमुहातिजलदर ૌનાથવા ધમાકા ગરિક , दावसमारोहिनामेदिशियातररणा
રસમસ્ટ
कातिलाययकमान
-
આધાર
संघरणी
મHધ્યા : હિજજાહેર\" बासविसंवायामरुययादिशाता। કબીયા નામના હાિનર माणसखेतंयस्टिारतिवंगाहा नाविक meanie मगानाaar गोविकानबरवयासवत्तपोतारा
નવા મકાનો બનાવનાર जातवियययादिरणतातिवसयायरि
જામક સમાની આગામી વિધામ समतिशावळयालसययडमिन्नु।
पति मायना नेपाल ने याययताएवदसागातरायरयंता Karuaamaas
a ch आवऊरुत्तरियावदायराबाव। 20
.
('/
नरव
MS dif5
સૂર્યની સાથે જ પુન: મુંબઈ આવે, ત્યારે જો ર૪ કલાક પસાર થયા હોય તો એક જ સૂર્ય છે તેવું નક્કી થાય અને ૪૮ કલાક પસાર થયા હોય તો બે સૂર્ય છે તેવું નક્કી થાય. જો કે આ પ્રયોગ કરવો સાવ સરળ છે પરંતુ જો ખમી છે. જો ફક્ત ૨૪ કલાકમાં તેના તે જ સૂર્યની સાથે મુંબઈ આવે તો આપણી જૈન માન્યતા વિરૂદ્ધ પરિણામ આવે અને તે પ્રયોગનું પરિણામ જાહેર
કરવાની હિંમત જોઈએ. ૪. આધુનિક ખગોળશાસ્ત્રમાં સૂર્યને તારા તરીકે અને
બુધ, મંગળ, શુક્ર, પૃથ્વી, ગુરૂ, શનિ, રાહુ, કેતુ, નેટુન, હર્ષલ, ટ્યુટોને ગ્રહ અને ચંદ્રને પૃથ્વીના ઉપગ્રહ તરીકે દર્શાવેલ છે. તે જ રીતે જૈન ખગોળશાસ્ત્રમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો દર્શાવ્યા છે. જો કે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને ગ્રહ તરીકે દર્શાવ્યો છે અને નેટુન, હર્ષલ અને ટ્યુટો હમણાં હમણાં શોધાયેલા હોવાથી જૈન જ્યોતિષ શાસ્ત્ર કે ખગોળશાસ્ત્રમાં તેનું કોઈ સ્થાન નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
Earth
Jupiter
Mercury
Uranus
Venus
Mars
Saturn
Neptune
Soundberg
SOLAR SYSTEM
અલબત્ત, જૈન આગમોમાં એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો હોય છે. (બૃહત્ ક્ષેત્રસમાસ, પૃ.૧૪૧). એક ચંદ્રના પરિવારમાં ૬૬૯૭૫ કોડાકોડી તારા હોય છે. (બૃહત્ ક્ષેત્રસમાસ, પૃ.૧૪૨) જેન ખગોળશાસ્ત્રમાં રાહુ બે દર્શાવ્યા છે. ૧. નિત્ય રાહુ, ૨. પર્વ રાહુ. જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે ચંદ્રની કળાઓનું કારણ નિત્ય રાહુ છે. જ્યારે પર્વ રાહુ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું કારણ છે. જો જ્યોતિષશાસ્ત્રનો રાહુ જૈન ખગોળશાસ્ત્રનો નિત્ય રાહુ હોય તો તેના રાશિ અંશ કળા ચંદ્રના રાશિ અંશ કળા જેટલા જ હોવા જોઈએ. પરંતુ પંચાંગમાં જ્યોતિષશાસ્ત્રનો રાહુ એક જ રાશિમાં અઢાર મહિના રહે છે, જ્યારે ચંદ્ર એક રાશિમાં માત્ર સવા બે દિવસ જ રહે છે. તેથી જ્યોતિષશાસ્ત્રનો રાહુ જૈન ખગોળશાસ્ત્રના નિત્ય રાહુથી અલગ છે. તે જ રીતે જો.
જ્યોતિષશાસ્ત્રનો રાહુ જેન ખગોળશાસ્ત્રનો પર્વ રાહુ હોય તો સૂર્યગ્રહણ વખતે સૂર્ય અને રાહુના રાશિ, અંશ, કળા એક સરખા હોવા જોઈએ. તે જ રીતે ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર અને રાહુના રાશિ, અંશ, કળા એક સરખા હોવા જોઈએ. પરંતુ ખગોળશાસ્ત્રીય અવલોકનમાં તે પ્રમાણે મળતું નથી. તે નીચે દર્શાવેલા કોષ્ટકમાં ચાલુ વર્ષના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતના સૂર્ય, ચંદ્ર અને રાહુના રાશિ, અંશ, કળા ઉપરથી નક્કી થઈ શકશે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની આકૃતિઓ અહીં નીચે આપેલ છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે?
ECLIPSE DE SOL
LUNA
TIERRA
SOL
Eclipse de Luna
Penumbra
Tierra
Umbra
Luna
BHASKARACHARYA
નિમ્નોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યગ્રહણમાં સૂર્યના અંશને
જ્યોતિષશાસ્ત્રના રાહુના અંશ સાથે તથા ચંદ્રગ્રહણમાં ચંદ્રના અંશને જ્યોતિષશાસ્ત્રના રાહુના અંશ સાથે કશો જ મેળ મળતો નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
43
અનુક્રમ
સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણનો સમય
સૂર્ય અથવા ચંદ્રના રાશિ, અંશ, કળા
- રાહુના | રાશિ, અંશ, | કળા
ચંદ્રગ્રહણ - વિ.સં. | ચંદ્ર કર્ક રાશિ ૨૦૭૪, મહા સુદ-૧૫, | ૧૬° ૩૫” પ૩
બુધવાર તા. ૩૧-૦૧-૨૦૧૮
કર્ક રાશિ ર૧૧ ૧૨”
|
સૂર્યગ્રહણ વિ.સં. ૨૦૭૪, મહા વદ-૦)),
ગુરૂવાર તા. ૧૫-૦૨-૨૦૧૮
સૂર્ય કુંભ રાશિ |
- કર્ક રાશિ ૦૨ ૦૮’ ૦૬ | ર૦° ૨૪”
૩. |
સૂર્યગ્રહણ દ્વિતીય જેઠ વદ-0)), ૨૦૭૪,
શુક્રવાર, તા.૧૩-૦૭-૨૦૭૪
સૂર્ય મિથુન રાશિ ર૬ ૨૭’
४७
કર્ક રાશિ ૧૨° ૩૪”
ચંદ્રગ્રહણ વિ.સં. | | ચંદ્ર મકર રાશિ | કર્ક રાશિ ૨૦૭૪, અષાઢ સુદ- | ૦૬ ૩૧’ ૩૫ |
૧૧૪૯’ ૧૫, શુક્રવાર તા. ૨૭-૦૭-૨૦૧૮
| સૂર્યગ્રહણ વિ. સં. | સૂર્ય કર્ક રાશિ ૨૦૭૪ અષાઢ વદ-0)), | ર૪° ૧૦° ૧૭
શુક્રવાર, તા.૧૧-૦૮-૨૦૭૪
કર્ક રાશિ ૧૧° ૦૨’
Page #100
--------------------------------------------------------------------------
________________
44
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? માટે જ્યોતિષશાસ્ત્રનો રાહુ અને જૈન પરંપરાના નિત્ય રાહુ અને પર્વ રાહુને કોઈ સંબંધ નથી. તો પ્રશ્ન એ થાય કે રાહુ કેટલા? બે કે ત્રણ ? જો કે આધુનિક ખગોળશાસ્ત્ર રાહુ-કેતુને ગ્રહ તરીકે સ્વીકારતા નથી પરંતુ સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણકક્ષા અને પૃથ્વીની આસપાસ ચંદ્રની ભ્રમણકક્ષાના છેદબિંદુ તરીકે સ્વીકારે છે, જેને અંગ્રેજીમાં Moon's Node કહે
અલબત્ત, જ્યોતિષશાસ્ત્રમાં રાહુ કેતુને ગ્રહના બદલે છાયાગ્રહ કહે છે પરંતુ છાયાગ્રહનો મતલબ શું, તે કોઈને પણ ખબર નથી. આધુનિક ખગોળશાસ્ત્ર પ્રમાણે ચંદ્રની કળાઓનું કારણ ચંદ્રનું પૃથ્વીની આસપાસ થતું પરિભ્રમણ છે. ચંદ્ર પરપ્રકાશિત છે અર્થાત્ ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે અને તે પરાવર્તિત થઈ પૃથ્વી સુધી પહોંચે છે. તેથી ચંદ્રનો સૂર્ય તરફનો ભાગ પ્રકાશિત દેખાય છે. અમાસના દિવસે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે તેથી તેનો પ્રકાશિત ભાગ સંપૂર્ણપણે સુર્ય તરફ હોવાથી અને પૃથ્વી તરફ અપ્રકાશિત ભાગ હોવાથી ચંદ્ર દેખાતો નથી. જેમ જેમ સૂર્યથી ચંદ્ર દૂર થતો જાય તેમ તેમ ચંદ્રનો પ્રકાશિત
Page #101
--------------------------------------------------------------------------
________________
15
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
ભાગ ધીરે ધીરે પૃથ્વી સન્મુખ આવતો જાય છે. સુદ આઠમના દિવસે ચંદ્રનો અડધો ભાગ પ્રકાશિત ભાગ પૃથ્વી સન્મુખ આવે છે, જ્યારે પૂનમના દિવસે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે તેથી ચંદ્રનો પ્રકાશિત ભાગ સંપૂર્ણપણે પૃથ્વી સન્મુખ આવે છે. તેથી પૂનમનો ચંદ્ર સંપૂર્ણપણે દેખાય છે. વદ પખવાડિયામાં આનાથી ઉલટું બને છે. જે આ સાથે આપેલ ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકાશે. પ્રત્યક્ષ અનુભવમાં ચંદ્રની કળાઓ દરમ્યાન ચંદ્રના પ્રકાશિત ભાગની સાથે સાથે અપ્રકાશિત ભાગ પણ ઝાંખો ઝાંખો દેખાય છે. જો જૈન દર્શન અનુસાર નિત્ય રાહુના કારણે ચંદ્રની કળાઓ થતી હોય તો, તો શું નિત્ય રાહુનું વિમાન અર્ધપારદર્શક છે ?
Waning Crescent
Third Quarter
Waning Gibbous
View from Earth
Now
Full
Waxing Crescent
First Quarter
Waxing Gibbous
અમાસના દિવસે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે જો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકજ પંક્તિમાં આવે તો સૂર્યગ્રહણ થાય છે, તેમાં ચંદ્ર દ્વારા સૂર્ય ઢંકાય જાય છે. જો ચંદ્ર સૂર્યથી નજીક હોય તો કંકણાકૃતિ સૂર્યગ્રહણ થાય છે. અને જો ચંદ્ર પૃથ્વીથી નજીક હોય તો સૂર્ય સંપૂર્ણપણે ઢંકાય જાય તો સંપૂર્ણ ખગ્રાસ સૂર્યગ્રહણ થાય છે. પૂનમની રાત્રે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે જો
Page #102
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ત્રણે સમપંક્તિમાં હોય તો પૃથ્વીના પડછાયામાં ચંદ્ર આવે છે તેથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડતો નથી પરિણામે તે દેખાતો નથી. તેને ચંદ્રગ્રહણ કહે છે. જો કે ચંદ્રગ્રહણમાં ચંદ્ર ઢંકાઈ જવા છતાં ઝાંખો ઝાંખો દેખાય છે. જો રાહુનું વિમાન ચંદ્રગ્રહણનું કારણ હોય તો તે બિલકુલ દેખાવો ન જોઈએ. ઝાંખો ઝાંખો ચંદ્ર દેખાય છે તો શું રાહુનો ગ્રહ અથવા જૈન દર્શન અનુસાર રાહુનું વિમાન અર્ધપારદર્શક છે ? આ રીતે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણમાં જ્યોતિષશાસ્ત્રનો રાહુ કે જૈનદર્શનનો પર્વ રાહુ કારણ નથી.
46
ચંદ્રની કળાઓ દરમિયાન અને ચંદ્રગ્રહણ દરમિયાન ઝાંખો ઝાંખો દેખાતો ચંદ્રનો અપ્રકાશિત ભાગ.
૫. બીજો એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે વર્તમાનમાં સંદેશા વ્યવહાર માટે વિજ્ઞાનીઓ પૃથ્વીથી ૩૬૦૦૦ કિલોમીટર ઊંચે કૃત્રિમ ઉપગ્રહ ગોઠવે છે. જેની ભ્રમણકક્ષાને ભૂસ્થિર(Geo-stationary orbit) ભ્રમણકક્ષા કહે છે. આ ભ્રમણકક્ષામાં ગોઠવેલ ઉપગ્રહ પૃથ્વીની ગતિ સાથે તાલ મેળવીને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, તેથી તે ઉપગ્રહ કાયમને માટે જે તે એક શહેર કે અક્ષાંશ-રેખાંશની બરાબર ઉપર રહે છે. જેથી આપણને તે સ્થિર હોય તેવો ભ્રમ થાય છે. અલબત્ત, કોઈપણ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે ત્યારે તે માટે કોઈ બાહ્ય
Page #103
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
બળની મદદ લેવામાં આવતી નથી. પરંતુ પૃથ્વી ઉપરથી અવકાશમાં ભ્રમણકક્ષા મૂકતી વખતે જે ગતિ હોય છે. તેના કારણે તે કાયમના માટે સતત પરિભ્રમણ કર્યા કરે છે. ઉપગ્રહની પોતાની ગતિના કારણે કેન્દ્રત્યાગી બળ ઉત્પન્ન થાય છે તેથી તે પૃથ્વીથી દૂર જવા પ્રયત્ન કરે છે,
જ્યારે પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ બળ જે વિજ્ઞાનની પરિભાષામાં કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરે છે, તે તેને પૃથ્વી તરફ ખેંચે છે. આ રીતે બંને બળ એક બીજાનો છેદ ઉડાડી દે છે, પરિણામે જે તે ભ્રમણકક્ષામાં જે તે ઉપગ્રહ કોઈપણ જાતના બળ વગર સતત પરિભ્રમણ કરતો રહે છે. તે રીતે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકેલ ઉપગ્રહ જે તે સ્થળ ઉપર ચોવીસે કલાક સ્થિર રહેલ દેખાય છે.
Sun-synchronous, near polar orbit
Geostationary
orbit
Cone of beam for broadcast services
Station 3
Station 1
Earth
Inter-satellite
radio links
Satellite
orbit
Station 2
હવે જો જૈન ભૂગોળ-ખગોળ પ્રમાણે પૃથ્વીને સ્થિર માનીએ તો જે તે સ્થળ ઉપરથી સ્થિર દેખાતા ઉપગ્રહને પણ સ્થિર જ માનવો પડે અને તો તેને ૩૬૦૦૦ કિલોમીટર ઊંચે સ્થિર રાખનાર પરિબળ કયું? કારણ કે શ્રી તત્વાર્થ સૂત્રના રચયિતા શ્રી ઉમાસ્વાતિએ તેની સમાપ્તિના શ્લોકોમાં જણાવ્યું છે કે “અધોગૌરવધર્માણઃ પુદ્ગલા ઇતિ નોદિતમ્” તે પ્રમાણે જૈન દાર્શનિક માન્યતા અનુસાર તો પુદ્ગલનો સ્વભાવ છે કે નીચે આવવું. તો તે ઉપગ્રહ નીચે કેમ પડી જતો નથી ?
Page #104
--------------------------------------------------------------------------
________________
48
૬.
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જૈન ભૂગોળ-ખગોળ અનુસાર આપણી વર્તમાન પૃથ્વીનું સ્થાન જંબૂદ્વીપમાં ખરેખર કઈ જગ્યાએ છે ? બીજો પ્રશ્ન એ છે કે જંબુદ્વીપ જ વર્તમાન પૃથ્વી છે કે ભરતક્ષેત્ર વર્તમાન પૃથ્વી છે? શાસ્ત્રમાં ક્યાંય વર્તમાન પૃથ્વીનો કે તે સંબંધી કોઈ પ્રદેશનો ઉલ્લેખ સુદ્ધાં આવતો નથી. તો શાસ્ત્રકાર ભગવંતોએ વર્તમાન પૃથ્વીની આટલી ઘોર ઉપેક્ષા શા માટે કરી? જો કે શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના જીવનચરિત્રમાં વર્તમાન ભારત દેશના કેટલાક ભાગોનો ઉલ્લેખ આવે છે પરંતુ તેને જૈન ભૂગોળના વિષય સાથે કોઈ સંબંધ નથી. વળી શ્રી મહાવીરસ્વામીના પૂર્વ ભવ સંબંધી ઉલ્લેખોમાં જૈન ભૂગોળ સંબંધી ક્ષેત્રોનો ઉલ્લેખ આવે છે પરંતુ કોઈ ચોક્કસ ઐતિહાસિક સ્થાન નિર્દેશ પ્રાપ્ત થતો નથી. આ પરિસ્થિતિમાં જૈન ભૂગોળને વર્તમાન ભૂગોળ સાથે કઈ રીતે સંબંધ જોડવો, તે કાંઈ સમજ પડતી નથી. અલબત્ત, પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ જેવા ચિંતકો, સંશોધકો જે જૈન ભૂગોળને સત્ય માને છે, તેઓ વર્તમાન પૃથ્વીને દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં કોઈ જગ્યાએ હોવાનું કહે છે, જો કે આ માત્ર અનુમાન જ છે. તે અંગે કોઈ નક્કર પુરાવો તેમની પાસે કે આપણી પાસે નથી.
તો કેટલાકનું અનુમાન એવું છે કે વર્તમાન પૃથ્વી દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં નૈઋત્ય ખૂણામાં લવણ સમુદ્રના કિનારા પાસે છે. આ અનુમાનનું કારણ માત્ર અરબી સમુદ્ર, હિન્દમહાસાગર, પેસેફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર જેવા વિશાળ સમુદ્રો વર્તમાન પૃથ્વી ઉપર આવેલ હોવાથી અને તેનું પાણી ખારું હોવાથી તેને લવણ સમુદ્ર તરીકે માનીએ તો વર્તમાન પૃથ્વીને જંબૂદ્વીપના કિનારે આવેલી માનવી પડે. અને તો બીજો પ્રશ્ન પૃથ્વી ઉપરની જમીન અને સમુદ્ર વચ્ચે જગતી
Page #105
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
49 અર્થાત્ એક પ્રકારની દિવાલનું શાસ્ત્રમાં વર્ણન આવે છે, તે ક્યાં ?
જગતીનો એક ભાગ ટૂંકમાં, વર્તમાન પૃથ્વીનું જંબુદ્વીપમાં કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ક્યાં ચોક્કસ સ્થાન છે તે અંગે ક્યાંય કશો ઉલ્લેખ ન મળવાથી તે અનુત્તરિત રહે છે. જેવો સ્થાન અંગેનો પ્રશ્ન છે તેવો જ જંબુદ્વીપના સંદર્ભમાં વર્તમાન પૃથ્વીનો આકાર કેવો છે, તે અંગે પણ શાસ્ત્રમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ પ્રાપ્ત નથી. વર્તમાન પૃથ્વી ભરતક્ષેત્રમાં છે તો તે કેવા સ્વરૂપે છે? મતલબ કે તેનો આકાર કેવો છે? ગોળ છે કે ચોરસ છે કે લંબગોળ છે? થાળી જેવો ગોળ છે કે પર્વત જેવો ગોળ છે? તે અંગે શાસ્ત્રમાં ક્યાંય કશો જ સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત નથી. જો કે કેટલાક જૈન સંશોધકો કે વિચારકો પૃથ્વીનો પર્વત જેવો આકાર હોવાનું માને છે. અલબત્ત, આ અંગે તેઓની પાસે કોઈ શાસ્ત્રીય પાઠ ઉપલબ્ધ ન હોવાથી માત્ર મૌખિક રીતે જ કહે છે. આ રીતે કહેવાનું કારણ માત્ર
Page #106
--------------------------------------------------------------------------
________________
50
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? એટલું જ છે કે આપણે વર્તમાન પૃથ્વી ઉપર વિભિન્ન શહેરો વચ્ચેના સમયના તફાવતને સપાટ પૃથ્વી દ્વારા સમજાવી શકતા નથી. જ્યારે પર્વતાકાર સ્વરૂપમાં સમજાવવું સરળ થઈ જાય છે. જો કે પૃથ્વીના નકશાઓમાં અને ફોટાઓમાં તો પૃથ્વી દડા જેવી ગોળ હોવા છતાં થાળી જેવી ગોળ દેખાય છે, તેથી તેને થાળી જેવી ગોળ કહે છે. તેનું કારણ ફક્ત એટલું જ છે કે ફોટામાં માત્ર બે જ પરિમાણ હોય છે, લંબાઈ અને પહોળાઈ, તેમાં ક્યારેય ત્રણ પરિમાણ હોતા નથી. હા, અત્યારે ફોટાઓમાં પણ ત્રણ પરિમાણ દર્શાવવાની નવી ટેકનોલોજી વિકસી છે પરંતુ તે માત્ર ભ્રમ હોય છે. આ પદ્ધતિમાં એક જ કેમેરામાં વિવિધ અંતરે ત્રણ લેન્સ હોય છે અને ત્રણે લેન્સ દ્વારા અલગ અલગ ફોટો લેવામાં આવે છે અને તેનું કોમ્યુટર દ્વારા સંયોજન કરી, ફોટો તૈયાર કરવામાં આવે છે. તેથી અલગ અલગ ખૂણે થી જોતાં અલગ અલગ દૃશ્ય દેખાય છે, જે ત્રીજા પરિમાણનો ભ્રમ પેદા કરે છે. ટૂંકમાં, વર્તમાન પૃથ્વીના આકાર અંગે
જૈન શાસ્ત્રોમાં કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત નથી. ૮. જૈન ખગોળશાસ્ત્રમાં જંબૂદ્વીપમાં મેરૂ પર્વતની પ્રદક્ષિણા
કરતા સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્ર અને તારાની સંરચના પણ વિચાર માગી લે તેવી છે. તેમાં સમભૂલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારામંડળ આવે છે. તેની ઉપર દશ યોજન ઊંચે સુર્ય છે. તેની ઉપર ૮૦ યોજન ઊંચે ચંદ્ર છે. તેની ઉપર ચાર યોજન ઊંચે નક્ષત્રમંડળ છે, તેની ઉપર ચાર યોજન ઊંચે બુધ, તેની ઉપર ત્રણ યોજન ઊંચે શુક્ર, તેની ઉપર ત્રણ યોજન ઊંચે ગુરૂ, તેની ઉપર ત્રણ યોજન ઊંચે મંગળ અને તેની ઉપર ત્રણ યોજન ઊંચે છેક છેલ્લે શનિ
ગ્રહ છે
Page #107
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
शनि मंगल
गुरु
शुक्र
९०० योजन ८९७ योजन ८९४ योजन ८९१ योजन ८८८ योजन ८८४ योजन ८८० योजन
बुथ
লঞ্চ
चंद्र
૮૦ વાઇબ
સારા
वाय मंडळ
,
,
७९० योजन
૦ મત
જ્યારે આધુનિક ખગોળશાસ્ત્ર પ્રમાણે પૃથ્વીથી સૌથી નજીકમાં ચંદ્ર છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે.
જ્યારે પૃથ્વી સહિત બુધ, મંગળ, શુક, ગુરૂ, શનિ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. અને તારાઓ આપણી ગ્રહમાળાની પેલે પાર છે. નક્ષત્ર એ તારાઓનો સમૂહ છે, તેથી તે તારાથી અલગ નથી. આધુનિક ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્યની પાછળ ગ્રહ આવે તો તે ગ્રહનું સૂર્ય દ્વારા ગ્રહણ થાય છે. જો ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હોય તો ગ્રહની સૂર્ય ઉપરથી પસાર થવાની ઘટનાને અધિક્રમણ કહે છે. તે જ રીતે ગ્રહની પાછળ તારો ઢંકાઈ જાય તો તે તારાની અને ગ્રહની પિધાન યુતિ થાય છે. સામાન્ય રીતે યુતિમાં જે તે ગ્રહોના રાશિ, અંશ, કળા એક જ હોય છે પરંતુ દરેક વખતે પિધાન યુતિ થતી નથી. પિધાન યુતિ તો એક જ પંક્તિમાં તારા અને ગ્રહ આવે તો જ થાય છે. જૈન દર્શન અનુસાર ગ્રહ વડે તારાની પિધાન યુતિ શક્ય નથી કારણ કે તારા સૌથી નીચે છે અને ગ્રહો સૌથી ઉપર છે. અલબત્ત, સૂર્ય દ્વારા ગ્રહોનું ગ્રહણ શકય છે પરંતુ સૂર્ય ઉપરથી ગ્રહોનું અધિક્રમણ શક્ય નથી. જ્યારે પ્રત્યક્ષ
Page #108
--------------------------------------------------------------------------
________________
52
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અવલોકનોમાં ગ્રહો દ્વારા તારાની પિધાન યુતિ તથા સૂર્ય ઉપરથી ગ્રહોનું અધિક્રમણ દેખાય છે. તો સત્ય શું?
આ પ્રશ્નો મેં વિ.સં. ૨૦૪રમાં મહા સુદ-૧૦ના દિવસે ભોયણી તીર્થમાં શ્રી મલ્લિનાથ ભગવાનના જિનાલયની ૧૦૦મી ધજા નિમિત્તે ત્યાં પધારેલ પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજને પૂછેલ પરંતુ તેમની પાસેથી પણ કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નહોતો.
યાદ રહે કે આ પ્રશ્નો માત્ર મારા જ છે તેવું નથી. આ પ્રશ્નો દરેક બુદ્ધિમાન જૈન વ્યક્તિને મુંઝવે છે. ૨૨ વર્ષ પહેલાં હિન્દી તીર્થંકર માસિકમાં પૂછેલ આ પ્રશ્નોના વિજ્ઞાનસંમત, તર્કસંમત અને શાસ્ત્રસંમત ઉત્તર પ્રાપ્ત કરવા જાહેર આહ્વાન આપેલ પરંતુ કહેવાતા જૈન ભૂગોળ-ખગોળના કોઈ નિષ્ણાતોએ આ પ્રશ્નોનો જવાબ આજ દિન સુધી આપ્યો નથી.
આ સિવાય સામાન્ય મનુષ્યને પણ મુંઝવતા કેટલાક પ્રશ્નો છે, તે નીચે જણાવ્યા છે.
૧. શું મનુષ્ય ખરેખર ચંદ્ર ઉપર પહોંચ્યો છે ખરો?
૨. શું પૃથ્વી ખરેખર ફરે છે ખરી?
૩. જૈન દર્શન અનુસાર કોઈપણ ક્ષેત્રમાં વધુમાં વધુ ૧૮ મુહૂર્ત અર્થાત્ ૧૪ કલાક અને ૨૪ મિનિટ જેટલો જ લાંબો દિવસ (૨૨-૨૩, જૂન) અને લાંબી રાત્રિ (૨૨૨૩, ડિસેમ્બર) હોય છે તેનાથી વધુ લાંબો દિવસ કે રાત્રિ હોતી નથી. જ્યારે ઉત્તર ધ્રુવ તરફ તથા ઇંગ્લેન્ડ, કેનેડા વગેરે પ્રદેશ છ -છ મહિના લાંબા દિવસ રાત્રિ હોય છે. તો સત્ય શું?
૪. ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ભારત વગેરે કરતાં સાવ વિપરિત હોય છે. તેનું શું કારણ?
Page #109
--------------------------------------------------------------------------
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
53 ૫. વિષુવવૃત્ત ઉપર ૧૨-૧૨ કલાકના દિવસ રાત કઈ રીતે
હોય છે? | અમેરિકાથી જાપાન જનાર વિમાન પ્રશાંત મહાસાગર
ઉપરથી ઉડીને જાય છે અને વહાણ-સ્ટીમર પણ પ્રશાંત મહાસાગર ઉપરથી જાય છે તો પૃથ્વીને થાળી
જેવી ગોળ કઈ રીતે કહી શકાય ? ૭. ધ્રુવ તારો શું મેરૂ પર્વતનું શિખર છે ? ૮. શાસ્ત્રમાં બતાવેલ ગંગા-સિધુ નદીઓ ક્યાં છે?
ગંગા નદીનો પટ પ્રમાણાંગુલથી ૬૨.૫ યોજન પહોળો છે અર્થાત્ ૮ લાખ કિલોમીટર પહોળો છે,
જ્યારે વર્તમાન પૃથ્વીનો વિષુવવૃત્ત ઉપરનો ઘેરાવો
માત્ર ૫૦ હજાર કિલોમીટર છે. વિ.સં. ૨૦૬૧, મહા સુદ-૪ના દિવસે અયોધ્યાપુરમ્ તીર્થમાં પ. પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. સાથે આમાંના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. જે રીતે મને આ પ્રશ્નો મુંઝવતા હતા, તે જ રીતે તેઓને પણ આ પ્રશ્નો મુંઝવતા હતા. હું તેમને પૂછવા ઇચ્છતો હતો, તો તેઓ મારી પાસેથી સમાધાન મેળવવા ઇચ્છતા હતા. ટૂંકમાં, મારી પાસે કે તેમની પાસે આ પ્રશ્નોનું કોઈ સમાધાન હતું નહિ. આ બધા પ્રશ્નોના જવાબ આપણી પાસે નથી ત્યારે કોઈક “બાબાવાક્ય પ્રમાણે” કહી સંતોષ માને છે તો કોઈક વળી શાસ્ત્રોને કપોળકલ્પિત કહી જવાબદારીમાંથી છટકી જાય છે. પરંતુ કોઈ જ આ અંગે ગંભીરતાથી વિચારવાની વાત કરતું. નથી. તે ખરેખર ખેદજનક છે. યાદ રહે કે આપણી જૈન ભૂગોળ-ખગોળ ગમે તેટલી સાચી હોય છતાં વર્તમાનમાં તેનો કશો જ ઉપયોગ નથી કે તે પ્રમાણે
Page #110
--------------------------------------------------------------------------
________________
તો
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? વર્તમાન પૃથ્વી ઉપર કે બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય પણ નજીકમાં તે પ્રમાણે હોવાની સંભાવના પણ નથી. જો તેવી સંભાવના હોત તો વર્તમાન વિજ્ઞાન તે માટે પણ પ્રયત્ન કરત. જેમ કે અત્યાર સુધી વિજ્ઞાન આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરતું. નહોતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી વિશ્વના અગ્રણી વિજ્ઞાનીઓ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે અને તેને ભૌતિકશાસ્ત્રની મદદથી શોધવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ જ કારણથી આપણે વિજ્ઞાનને ખોટું કહેવાનું છોડી આપણી ભૂગોળ-ખગોળને નવા સ્વરૂપે રજૂ કરવી જોઈએ. પરંતુ જંબુદ્વીપ કે અઢી દ્વીપ કે પછી ચૌદ રાજલોકના મોડેલો બનાવી આપણી જૈન ભૂગોળ-ખગોળને સત્ય સિદ્ધ કરવાનો કદાગ્રહ છોડવો જોઈએ. કારણ કે જૈન દર્શનનો એક મુખ્ય સિદ્ધાંત અનેકાન્તવાદ પણ છે. જગતના કોઈપણ પદાર્થનું નિરૂપણ અનેક પ્રકારે થઈ શકે છે. તો બ્રહ્માંડનું સ્વરૂપ દર્શાવવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી કે પ્રાચીન કાળના મહાન આચાર્ય ભગવંતોએ તે દેશ અને કાળની પરિપાટી અનુસાર આજના કરતાં અલગ પદ્ધતિ અપનાવી હોય તો તે પદ્ધતિને તેના અસલ સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરવો તે જ એક સર્વોત્કૃષ્ટ પુણ્યનું કાર્ય છે અને આ પ્રકારનું સંશોધન ભવિષ્યના યુવાનો માટે ધર્મ ઉપર શ્રદ્ધા ઉત્પન્ન કરવાનું તથા તેને દેઢ કરવાનું મહત્ત્વનું સાધન બનશે, એ વાતમાં કોઈ શંકા નથી.
E
Page #111
--------------------------------------------------------------------------
________________
55
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ જૈન દર્શન અનુસાર બ્રહ્માંડ ચૌદ રાજલોકના સ્વરૂપમાં અવસ્થિત છે. તેનો આકાર સુપ્રતિષ્ઠક અર્થાત્ ત્રિશરાવ સંપુટ જેવો દર્શાવેલ છે. અર્થાત્ શરાવ એટલે કે કોરું. તે ઉલટું મૂકવું, તેની ઉપર છતું કોરું મૂકવું અને તેની ઉપર ઉલટું શકોરું મૂકતાં જે આકાર થાય તેને ત્રિશરાવસંપુટ કહે છે. તે આકારને સુશોભન સ્વરૂપે કમર ઉપર બે હાથ રાખી, બે પગ પહોળા કરી ઊભા રહેલ પુરૂષના આકારમાં ચિત્રાંકિત કરવામાં આવ્યો છે. લોકનું આ સ્વરૂપ લગભગ ચારે ફિરકામાં માન્ય છે. ફક્ત દિગમ્બર પરંપરામાં શ્વેતાંબર પરંપરા કરતાં સહેજ અલગ સ્વરૂપ છે. શ્વેતાંબર પરંપરામાં ગોળાકાર સ્વરૂપમાં ચોદે રાજ લોક દર્શાવેલ છે. જ્યારે દિગંબર પરંપરામાં ઉત્તર-દક્ષિણ સાત રાજલોક પહોળાઈ દર્શાવી છે. તેનું કારણ જૈન દષ્ટિએ બ્રહ્માંડનું ઘનફળ ૩૪૩ રજૂ અથવા રાજલોક બતાવ્યું છે પૂર્ણ કરવા માટે જૈન લોકના સ્વરૂપને છેક ઉપરથી નીચે સુધી ઉત્તર-દક્ષિણ સાત રાજલોક લાંબો દર્શાવ્યો છે. જો કે તેરાપંથી વિદ્વાન પ્રો. મુનિશ્રી મહેન્દ્રકુમારજીએ પોતાના પુસ્તક 'વિશ્વ પ્રહેલિકા'માં આધુનિક ગણિતની મદદથી શ્વેતાંબર પરંપરાના લોકનું કદ પણ ૩૪૩ રાજલોક સિદ્ધ કરી બતાવેલ છે. તેથી આ તફાવત નગણ્ય છે. અને બીજો તફાવત એ છે કે લોકને અલોકથી અલગ બતાવવા માટે લોકો વાતવલય થી વેષ્ટિત બતાવ્યો છે. જ્યારે શ્વેતાંબર પરંપરામાં ચૌદ રાજલોકને અલોકાકાશથી અલગ બતાવવા કશું આવરણ દર્શાવ્યું નથી. આ અદશ્ય સ્વરૂપે વિભાજન થયેલ છે. કોઈ પણ જાતના પૌદ્ગલિક દિવાલ કે આવરણ દ્વારા લોક અને અલોકને અલગ પાડવામાં આવ્યા નથી. માત્ર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના અસ્તિત્વ અને અભાવ દ્વારા જ લોક અને અલોકને અલગ કરેલ બતાવ્યા છે
Page #112
--------------------------------------------------------------------------
________________
56
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અને શાશ્વત કાળથી એ પ્રમાણે જ છે. કોઈએ તે કરેલ નથી. તે સિવાય સંપૂર્ણ સ્વરૂપ બંને પરંપરામાં પ્રાયઃ સમાન છે. બાકી શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં વિશેષ કોઈ તફાવત નથી.
દિગમ્બર પરંપરા અનુસાર બનાવેલ ચૌદ રાજલોક
AUDI
ID JINNIE , ||| EILIi .
ML[h |
જૈન દર્શન અનુસાર લોકના ત્રણ વિભાગ છે. મધ્ય લોક અર્થાત્ તિર્થાલોક, અધોલોક અને ઉર્ધ્વલોક. અધોલોક : લોકના નીચેના વિભાગને અધોલોક કહે છે. તેની ઊંચાઈ લગભગ સાત રાજલોક છે. તેમાં નારકી તથા
Page #113
--------------------------------------------------------------------------
________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ ભવનપતિ દેવોના નિવાસ હોવાનું કહ્યું છે. તે સાથે અધોલોકમાં જેમ જેમ નીચે તરફ જઈએ તેમ તેમ એક એક નારકીએ એક એક રાજલોક લંબાઈ-પહોળાઈ વધતી જાય છે. છેક નીચે સાતમી નારકીની લંબાઈ-પહોળાઈ સાત રાજલોક પ્રમાણ છે. નીચેથી ઉપર તરફ જતાં એક એક રાજલોક ઘટે છે. છેક ઉપર પહેલી નારકી એક રાજલોક પ્રમાણ લાંબી પહોળી છે. આ નારક પૃથ્વીમાં નારકીના જીવો તો છે જ, પરંતુ સાથે સાથે ભવનપતિ દેવોના નિવાસસ્થાન પણ છે. ૧૮૦૦૦૦ યોજનની ઊંચાઈમાં ઉપર-નીચેના ૧૦૦૦-૧૦૦૦ યોજન છોડી બાકીના ૧૭૮૦૦૦ યોજનમાં તેર પ્રસ્તાર અને ૧૨ આંતરા છે. પ્રસ્તારને અપભ્રંશ-પ્રાકૃત ભાષામાં પાથડા પણ કહે છે. દરેક પ્રસ્તારની જાડાઈ ૩૦૦૦ યોજન છે, સર્વ પ્રસ્તારમાં, તેના પોલાણમાં કુલ ૩૦ લાખ નરકાવાસ છે. અર્થાત્ તેર પ્રસ્તારમાં કુલ ૩૦ લાખ નરકાવાસ આવેલ છે. જ્યારે બાર આંતરામાંથી પહેલો અને છેલ્લો આંતરો છોડીને વચ્ચેના દશ આંતરામાં ભવનપતિદેવોના નિવાસસ્થાન છે. દરેક આંતરાની જાડાઈ ૧૧૫૮૩.૩૩ યોજન છે. તેર પ્રસ્તારમાં નરકાવાસ જેટલા ભાગમાં છે તેટલો ભાગ પોલો છે, જ્યારે બાકીનો ભાગ નક્કર છે. તે જ રીતે દશ આંતરામાં જેટલા ભાગમાં ભવનપતિદેવોના નિવાસસ્થાન છે, તેટલો ભાગ પોલો છે, બાકીનો ભાગ નક્કર છે. પહેલી નારક પૃથ્વીના ઉપરના ૧૦૦૦ યોજનમાંથી ઉપરના ૧૦૦ યોજન અને નીચેના ૧૦૦ ચોજન છોડી બાકીના ૮૦૦ યોજનમાં ક્રમશઃ આઠ પ્રકારના વ્યંતરનિકાયના દેવોના નિવાસસ્થાન છે. તેની ઉપરની ૧૦૦ યોજનમાંથી ઉપર-નીચેના ૧૦-૧૦ યોજન છોડી બાકીના ૮૦ યોજનમાં વાણવ્યંતર નિકાયના દેવોના નિવાસસ્થાન છે. આ છે જૈન આગમાનુસાર અધોલોકનું વર્ણન. અધોલોકનું ઘનફળ ૧૯૬ ઘન રજૂ છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
58
શ્વેતામ્બર પરંપરા અનુસાર ચૌદ રાજલોક
लोकना लिरूप
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
春
Page #115
--------------------------------------------------------------------------
________________
59
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
અધોલોક અને નારકી
पापीयों को सजा भुगतने का स्थान अर्थात् ७ नरक...
रत्नप्रभा
नरक १
शर्कराप्रभा
नरक २
वालुकाप्रमा
नरक३
पंकप्रभा
नरक४
धूमप्रभा
नरक
तमप्रभा
नरक ६
तमस्तमप्रभा
नरक ७
NAAMOCONO
FOROad
HOWORDAR
SRIDEUOne
GROWOL
60POONO
-
DHOLOR
ROFOROS
અઢી દ્વીપ
Page #116
--------------------------------------------------------------------------
________________
60
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? મધ્યલોક : પ્રથમ નારક પૃથ્વીના છેક ઉપરના ૧૦૦ યોજનની ઉપર તિચ્છ લોક અર્થાત્ મધ્ય લોક આવેલ છે, તેની લંબાઈ પહોળાઈ પણ પ્રથમ નારક જેટલી જ એટલે કે એક રાજલોક પ્રમાણ છે. અને જાડાઈ ૧૮૦૦ યોજન છે. સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજના નીચેનો ભાગ તથા ૯૦૦ યોજન ઉપરનો ભાગ તિર્થાલોકમાં આવે છે. તેથી વ્યંતર અને વાણવ્યંતરનિકાયના દેવોના નિવાસ સ્થાન તિ øલોકમાં આવે છે. તથા તિøલોકના મધ્ય ભાગમાં એક લાખ યોજન લંબાઈ અને એક લાખ યોજન પહોળાઈ ધરાવતો જંબુદ્વીપ આવેલ છે. તેની આસપાસ વલયાકારે એટલે કે બંગડીના આકારે બે લાખ ચોજન પહોળો લવણસમુદ્ર આવેલ છે. લવણ સમુદ્રની આસપાસ વલયાકારે ધાતકી ખંડ આવેલ છે. તેની પહોળાઈ ચાર લાખ યોજન છે. ધાતકી ખંડની આસપાસ વલયાકારે કાલોદધિ સમુદ્ર છે, તેની પહોળાઈ આઠ લાખ યોજન છે. તેની ફરતે પુષ્કરવરદ્વીપ આવેલ છે, તેની પહોળાઈ સોળ લાખ ચોજન છે, પરંતુ તેનો અડધા ભાગે માનુષોત્તર પર્વત આવેલ છે, જે પુષ્કરવરદ્વીપના બે ભાગ કરે છે, તેમાંનો જંબુદ્વીપ તરફનો અડધો ભાગ અને પૂર્વોક્ત બે દ્વીપ અને બે સમુદ્ર મળીને અઢી દ્વીપ થાય છે, જેને મનુષ્ય ક્ષેત્ર કે સમય ક્ષેત્ર કહે છે. આ મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબું – પહોળું છે. આ સમયક્ષેત્રમાં મેરૂ પર્વતની આસપાસ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા પરિભ્રમણ કરે છે, તેના કારણે રાત્રિ-દિવસ થાય છે. આ અઢી દ્વીપની બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. દરેક દ્વીપ અને સમુદ્ર પૂર્વના સમુદ્ર અને દ્વીપથી બમણા બમણા વિસ્તારવાળા છે. છેક છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર એક રાજલોક લાંબો-પહોળો છે અને તેની વચ્ચે અસંખ્ય દ્વીપ અને સમુદ્ર આવેલ છે. સ્વયંભૂરમણ સમુદ્ર બંગડી આકારમાં છે અને તેનો વિસ્તાર અસંખ્ય યોજન છે. આ રીતે એક રાજલોક પ્રમાણ
Page #117
--------------------------------------------------------------------------
________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
તિÁલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર આવેલ છે અને તેની મધ્યમાં એક લાખ યોજન લાંબો પહોળો જંબૂીપ આવેલ છે. દિગમ્બર માન્યતા પ્રમાણે મધ્યલોક પૂર્વ-પશ્ચિમ એક રાજલોક પ્રમાણ પહોળો છે અને ઉત્તર-દક્ષિણ સાત રાજલોક પ્રમાણ લાંબો છે. જ્યારે સ્વયંભૂરમણ સમુદ્ર, જે છેલ્લો છે તે માત્ર એક રાજ લોક પ્રમાણ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબો પહોળો છે તો દિગંબર માન્યતા પ્રમાણે ઉત્તર-દક્ષિણમાં આવેલા વધારાના ત્રણ-ત્રણ રાજલોકમાં શું છે? તેની કોઈ સ્પષ્ટતા મળતી નથી. જે રીતે મધ્યલોકની વાત કરી, તે જ રીતે સમગ્ર ત્રસનાડીમાં ઉત્તર-દક્ષિણ દિશામાં આવેલ ત્રણ-ત્રણ રાજલોકમાં શું છે? તેની કોઈ સ્પષ્ટતા મળતી નથી.
61
જંબૂદ્વીપમાં ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર ત્રણ કર્મભૂમિ છે. જે ક્ષેત્રમાં અસિ, ષિ અને કૃષિ વગેરે ષટ્ કર્મ કરવામાં આવતા હોય અને તપ, સંયમની આરાધના દ્વારા મોક્ષપ્રાપ્તિ થઈ શકતી હોય, તેને કર્મભૂમિ કહે છે. અઢી દ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ મળીને કુલ ૧૫ કર્મભૂમિ છે. તો દેવકુરુ, ઉત્તરકુરુ, હિમવંત, હરિવર્ષ, હિરણ્યવત, રમ્યક, વગેરે છ અકર્મભૂમિ છે. તે જ રીતે અઢી દ્વીપમાં પાંચ દેવકુરુ, પાંચ ઉત્તકુરુ, પાંચ હિમવંત, પાંચ હરિવર્ષ, પાંચ હિરણ્યવત અને પાંચ રમ્યક્ મળી કુલ ૩૦ અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિમાં હંમેશા યુગલિયા જ જન્મે છે. સાથે જન્મેલા તે બંને બાળક-બાળિકા મોટા થતાં પતિ-પત્ની તરીકે જીવન જીવે છે અને સાથે જ મૃત્યુ પામે છે, વળી તે તેટલા જ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. જંબૂદ્વીપમાં હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલ, રુક્મિ અને શિખરી નામના છ વર્ષધર પર્વતો છે. આ છ પર્વતો સાત ક્ષેત્રને અલગ કરે છે. આ છ વર્ષધર પર્વતોમાં વચ્ચે પદ્મ, મહાપદ્મ, તિગિચ્છિ, કેશરી, પુંડરિક અને મહાપુંડિરક વગેરે સરોવર છે અને તેમાંથી અનુક્રમે ગંગા-સિન્ધુ,
Page #118
--------------------------------------------------------------------------
________________
62
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે? રોહિતા-રોહિતાશા, હરિતા-હરિકાન્તા, સીતા-સીતોદા, નારીનરકાન્તા, સુવર્ણકૂલા-રૂ...કૂલા આદિ બબ્બે નદીઓ નીકળે છે. આ સરોવરોને સંસ્કૃત ભાષામાં કહ અને હ્રદ પણ કહે છે. તેથી પદ્મદ્રહ અથવા પદ્મહદ આદિ પણ કહેવાય છે. ભરતક્ષેત્ર જંબુદ્વીપમાં દક્ષિણે લવણ સમુદ્ર પાસે આવેલ છે. તેની ઉત્તર પૂર્વ-પશ્ચિમ ૧૪૪૭૧ યોજન લાંબો હિમવાન પર્વત છે. આ જ રીતે દરેક વર્ષધર પર્વત પૂર્વ-પશ્ચિમ લંબાઈ ધરાવે છે. ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ પદ્મહદમાંથી અનુક્રમે પૂર્વ દિશામાં ગંગા નદી અને પશ્ચિમ દિશામાં સિધુ નદી નીકળે છે, અને ભરતક્ષેત્રની ત્રણ દિશામાં લવણ સમુદ્ર છે. ભરતક્ષેત્રમાં વચ્ચે વૈતાઢ્ય પર્વત આવેલ છે તે પણ પૂર્વ-પશ્ચિમ લાંબો છે અને ભરતક્ષેત્રના ઉત્તર - દક્ષિણ બે ભાગ કરે છે, ગંગા અને સિક્યુ નદી તે બંનેના ત્રણ ત્રણ ભાગ કરે છે. છેલ્લે તે બંને નદીઓ લવણ સમુદ્રમાં ભળી જાય છે અને તે રીતે ભરતક્ષેત્રના છ ભાગ થાય છે, દરેક ભાગને ખંડ કહે છે. પ્રત્યેક ચક્રવર્તી આ છ ખંડને જીતે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
63
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ લઘુહિમવાન પર્વતના પૂર્વ છેડેથી અને પશ્ચિમ છેડેથી લવણ સમુદ્રમાં બબ્બે હાથી દાંત જેવી બાહી નીકળે છે. તે જ રીતે મેરૂ પર્વતની છેક ઉત્તરે આવેલ ઐરાવતક્ષેત્રની દક્ષિણે આવેલ શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમ છેડેથી લવણ સમુદ્રમાં બબ્બે બાહા નીકળે છે. તે દરેકની ઉપર સાત સાત અન્તર્કંપ છે, જેમાં જંગલી અવસ્થામાં રહેતા અત્યંત ક્રૂર સ્વભાવવાળા હિંસક મનુષ્યો રહે છે.
જંબુદ્વીપની મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે, તેમાં વચ્ચે ૧૦૦૦૦ ચોજન વિસ્તાર ધરાવતો અને એક લાખ યોજન ઊંચો મેરૂ પર્વત છે. તેની ઉત્તર અને દક્ષિણે અનુક્રમે ઉત્તરકુરુ અને દેવકુરુ નામના યુગલિક ક્ષેત્ર અર્ધચંદ્રાકારમાં આવેલ છે. તથા પૂર્વ અને પશ્ચિમે ૧૬-૧૬ વિજય આવેલ છે, જેમાં હંમેશા ભરતક્ષેત્રના ચોથા આરા જેવી પરિસ્થિતિ હોય છે. તેમાંથી ઓછામાં ઓછી ચાર વિજયમાં કેવળજ્ઞાની તીર્થકર વિચારતા હોય છેઅર્થાત્ વિદ્યમાન હોય છે. ક્યારેક દરેક વિજયમાં તીર્થકર હોય તો એક મહાવિદેહમાં કુલ ૩ર તીર્થકર હોય છે. અઢી દ્વીપમાં આવા પાંચ મહાવિદેહ છે અને તે દરેકમાં ૩ર-૩ર વિજય હોય છે. તે રીતે પાંચ મહાવિદેહની કુલ ૧૬૦ વિજય છે. તેથી ૧૬૦ વિજયમાં ૧૬૦ તીર્થકર અને પાંચ ભરતક્ષેત્રમાં પાંચ તીર્થકર અને પાંચ ઐરવત ક્ષેત્રમાં પાંચ તીર્થકર ગણતાં ઉત્કૃષ્ટ કુલ ૧૭૦ તીર્થકર આ અઢી દ્વીપમાં હોય છે. આ ૧૭૦ ક્ષેત્રમાં તેના છ-છ વિભાગ થાય છે, જેને ખંડ કહે છે, તે છ ખંડમાંથી એક મધ્ય ખંડને આર્ય ખંડ કહે છે, જ્યારે બાકીના પાંચ ખંડને અનાર્ય અથવા મ્લેચ્છ ખંડ કહે છે. જ્યાં ધર્મ જેવી કોઈ ચીજ હોતી નથી. તો પ૬ અન્તર્કંપને કુભોગભૂમિ કહે છે. અહીંના
Page #120
--------------------------------------------------------------------------
________________
64
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
મનુષ્યો શીંગડા અને પૂંછડા ધરાવે છે, તે રીતે તે વિચિત્ર આકૃતિવાળા છે. વળી તેઓ મનુષ્ય આયુષ્ય ભોગવતા હોવા છતાં પશુ જેવું જીવન જીવે છે.
ઉપર બતાવ્યું તે પ્રમાણે અઢીદ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજય, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અન્તર્રીપ મળી કુલ ૨૫૬ ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે. જો કે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયને અલગ ન ગણીએ તો ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે.
આ જ તિÁલોકમાં સમભૂતલા પૃથ્વીથી ૭૧૦ યોજનથી ૯૦૦ ચોજનમાં ઊંચે જ્યોતિષ્મચક્ર આવેલ છે અને તેમાં રહેલ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે છે. આ જ્યોતિષ્મચક્રનું વિશેષ સ્વરૂપ આગળ બતાવી દીધું છે, તેથી તેની પુનરુક્તિ કરતા નથી.
शनि
मंगल
गुरु
शुक्र
बुध
નક્ષત્ર
चंद्र
सूर्य
वारा मंडळ
જ્યોતિકચક્ર
goo
योजन
८९७ योजन
८९४ योजन
८९१ योजन
८८८ योजन
८८४ योजन
८८० योजन
८०० योजन
७९० योजन
Page #121
--------------------------------------------------------------------------
________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
65
- पांच अनुचर
नव बैवेयक
अच्युतारण प्राणत आणत
वैमानिक देवलोक
सहसार
महाशुक
लांतक
माहेन्द्र
• सनद
ईशान
सौधर्म
ઉર્ધ્વ લોક : જ્યોતિષ્કચક્રની ઉપરથી ઉદ્ગલોકનો પ્રારંભ થાય છે. તેમાં એક રાજલોક ઉપર ગયા પછી દેવલોકનો પ્રારંભ થાય છે તેમાં પ્રથમ દેવલોક અને દ્વિતીય દેવલોક એક સમપંક્તિમાં આવેલ છે. તેની ઉપર ત્રીજો અને ચોથો દેવલોક સમપંક્તિમાં છે, તેની ઉપર અનુક્રમે એકની ઉપર એક એમ પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દેવલોક છે, તેની ઉપર સમપંક્તિમાં નવમો અને દશમો દેવલોક છે, તેની ઉપર સમપંક્તિમાં અગિયારમો અને બારમો દેવલોક છે. તેની ઉપર એકની ઉપર એક એમ નવરૈવેયક દેવોના નિવાસસ્થાન છે. તેની ઉપર પાંચ અનુત્તર વિમાન ચાર પાંખડીવાળા કમળની સ્થિતિમાં છે. ઉદ્ગલોકમાં રહેતા દેવોની વિશિષ્ટતા જૈન દાર્શનિક ગ્રંથોમાં દર્શાવેલ છે. તે આ ગ્રંથમાં ઉપયોગી નહિ હોવાથી દર્શાવતા નથી. પાંચ અનુત્તર દેવોના વિમાનની ઉપર ૧ર યોજન ઊંચે સિદ્ધશીલા આવેલ છે, જ્યાં આઠ પ્રકારના કર્મથી મુક્ત થયેલ સિદ્ધના જીવોનું સ્થાન આ સિદ્ધશીલાની ઉપર લોકના અંતથી
Page #122
--------------------------------------------------------------------------
________________
66
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? નીચેના એક યોજનના છઠ્ઠા ભાગમાં છે. ઉદ્ગલોકનું ઘન ફળ ૧૪૭ ઘનરજૂ છે. સમગ્ર લોકનું ઘનફળ ૩૪૩ ઘન રજૂ બતાવ્યું છે. આ છે જૈન દર્શન અનુસાર બ્રહ્માંડનું સ્વરૂપ. જ્યારે આધુનિક વિજ્ઞાન અનુસાર બ્રહ્માંડનું સ્વરૂપ આનાથી તદ્દન ભિન્ન છે. બંનેમાં કોઈ જ જાતનો મેળ મળતો ન હોવાથી જૈન પરંપરાના શ્રાવક-શ્રાવિકા તથા સાધુ-સાધ્વી તે અંગે મુંઝવણ અનુભવે છે અને નવી પેઢીના જિજ્ઞાસુ યુવાનોના પ્રશ્નોના ઉત્તર આપી શકતા નથી. વર્તમાન વિજ્ઞાન અનુસાર પૃથ્વી આપણી ગ્રહમાળાનો એક ગ્રહ જ છે, તે અન્ય મંગળ, બુધ વગેરે ગ્રહોની માફક સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને તેનો કાળ આધુનિક વિજ્ઞાનની ગણતરી પ્રમાણે ૩૬૫ દિવસ અને ૧૫ ઘડી, રર પળ, પ૩ વિપળ અને ૫૧ પ્રતિવિપળ છે. અર્થાત્ ૩૬૫ દિવસ, ૬ કલાક, ૯ મિનિટ, ૯ સેકંડ અને ૩૨ પ્રતિસેકંડથી કાંઈક વધુ છે, જ્યારે જૈન ગણિત પ્રમાણે ૩૬૫ દિવસ, પ કલાક, ૪૮ મિનિટથી કાંઈક વધુ છે. જેને સ્થૂલ દૃષ્ટિએ ૩૬૫ દિવસ અને ૬ કલાક ગણવામાં આવે છે. આપણી ગ્રહમાળામાં બુધ, મંગળ, પૃથ્વી, શુક, ગુરૂ, શનિ, હર્ષલ, નેપ્યુન, પ્લેટો વગેરે ગ્રહો આવેલ છે તે બધા જ સૂર્યની પરિક્રમા કરે છે. આપણી ગ્રહમાળાનો વિસ્તાર પણ એક ત્રિલિયન અર્થાત્ ૧૦ અબજ કિલોમીટરનો છે. આપણો સૂર્ય પણ આપણી ગેલેક્સીના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. આપણી ગ્રહમાળાની પેલે પાર અન્ય તારાઓ છે અને તેની પોતાની ગ્રહમાળા હોવાનો સંભવ છે. આપણી આકાશગંગા એક પ્રકારની ગેલેક્સી જ છે, આ સિવાય અન્ય નિહારિકાઓ પણ છે, જેમાં અબજો તારા આવેલ છે. તે પણ ઘણા પ્રકાશવર્ષનો વિસ્તાર ધરાવે છે. વળી તે અહીંથી તેટલા જ પ્રકાશવર્ષ દૂર છે. તો આપણી આકાશગંગાનો વિસ્તાર એક
Page #123
--------------------------------------------------------------------------
________________
67
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ લાખ પ્રકાશવર્ષ છે. તો આપણી પાડોશમાં આવેલા નજીકની ગેલેક્સી અર્થાત્ નિહારિકા એક લાખ પ્રકાશવર્ષનો વિસ્તાર ધરાવે છે.
Pluto Neptune
Uranus
Salum
Mars
Jupiter
Earth Venus Mercury
નિહારિકાઓના સમૂહ સ્વરૂપ અન્ય ગેલેકસીઓનો સમૂહ એક સો કરોડ પ્રકાશવર્ષનો વિસ્તાર ધરાવે છે. બ્રહ્માંડમાં આ પ્રકારની ઘણી ગેલેક્સીઓ આવેલી છે. અત્યારની ગણતરી પ્રમાણે ૧૦ બિલિયન પ્રકાશવર્ષ અર્થાત્ ૧૦૦૦ કરોડ પ્રકાશવર્ષ વિસ્તાર ધરાવે છે. આ સમગ્ર બ્રહ્માંડ ખીચોખીચ તારાઓથી વ્યાપ્ત છે. આ વાત તો બ્રહ્માંડની વિશાળતાની થઈ પરંતુ તે કેટલું સૂક્ષ્મ છે તે પણ જાણવા જેવું છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
68
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે ? મનુષ્યની આંખ એક સેન્ટિમીટર પ્રમાણ છે, તેની કીકીની અંદરની રેટિનાની નસો એક મિલિમીટર કરતાં પણ નાની છે. એ રીતે સૂક્ષ્મ સૂક્ષ્મ કરતાં કરતાં છેક છેલ્લે ઓક્સિજન અણુ ૧૦૦ પિકોમીટર પહોળાઈ ધરાવે છે. આંતરિક અણુમાં રહેલ આંતરિક ઇલેક્ટ્રોન માત્ર ૧૦ પિકોમીટરના કદનો છે. તો અણુનું કેન્દ્ર અર્થાત્ ન્યુક્લિયસ ૧૦ ફેમટોમીટર કદનું છે. છેલ્લે સૌથી સૂક્ષ્મ ગણાતા કવાર્ક કણો માત્ર ૧ એક ફેમટોમીટરનું કદ ધરાવે છે. ઉપર બતાવેલા માપમાં મિલિમીટર પછીના માપ ખાસ કરીને નેનોમીટર, પિકોમીટર, ફેમટોમીટર વગેરે અત્યંત સૂક્ષ્મ માપ છે.
electron <10cm
proton (neutron)
quark
nucleus
nucleus
atom-10cm
-10cm
વર્તમાન ખગોળશાસ્ત્ર પણ વિશિષ્ટ પદ્ધતિ ધરાવે છે, તેનું ગણિત ચોક્કસ છે અને તેના આધારે ઘણી ખગોળીય ઘટનાઓની આગાહી થઈ શકે છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ગ્રહો દ્વારા તારાની પિધાન યુતિ, બુધનું સૂર્ય ઉપરથી થતું અધિક્રમણ જેવી ઘટનાની આગોતરી માહિતી મળી શકે છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચોક્કસ દિવસ, સમય અને કયા સ્થળેથી કેવું દેખાશે તેની સંપૂર્ણ માહિતી મળે છે. હા, ક્યારેક સૂક્ષ્મતા ન હોય તો લાંબા ગાળે સામાન્ય તફાવત જોવા મળે છે પરંતુ તેમ છતાં તે ઘણું ઉપયોગી છે. થોડા વર્ષ પૂર્વે આકાશદર્શન અંગેનો એક સોફ્ટવેર આવતો હતો. તેમાં પૃથ્વી ઉપરથી કોઈપણ સ્થળેથી કોઈપણ તારીખના કોઈપણ સમયે કેવું આકાશદર્શન થાય છે તે કોમ્યુટરના સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. આ સોફ્ટવેરની સમય મર્યાદા ઇ.સ. પૂર્વે
Page #125
--------------------------------------------------------------------------
________________
69
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
૪૦૦૦ વર્ષથી લઈને ઈ.સ. ૮૦૦૦ સુધીના કોઈપણ વર્ષની કોઈપણ તારીખના કોઈપણ સમયનું આકાશદર્શન કરી શકાય છે. અર્થાત્ કુલ બાર હજાર વર્ષનું સમગ્ર વિશ્વના કોઈપણ સ્થળેથી રાત્રે કે દિવસે કોઈપણ સમયે કેવું આકાશદર્શન થતું હશે તે બતાવે છે. તો અત્યારે મોબાઈલ ફોનમાં એવા પ્રકારની એપ્લીકેશન આવે છે કે તમે જ્યાં છો ત્યાંથી જે તે સમયે આકાશમાં ગ્રહો, તારા વગેરે ક્યાં છે, તમે તત્કાલ જોઈ શકો છો. આ કાર્યક્રમમાં પૃથ્વીની ક્ષિતિજને પેલે પાર રહેલા ગ્રહો અને તારા પણ જોઈ શકો છો. દિવસના ભાગે પણ તારા અને ગ્રહો જો ઈ શકાય છે. આ બધા કાર્ય ક્રમ આજના ખગોળશાસ્ત્રના ગણિતના આધારે જ બનાવેલ છે. જો તે આટલી ચોકસાઈ પૂર્વક બધું બતાવી શકતું હોય તો તેને અસત્ય કે ગપગોળા કે બનાવટી કહેવાનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. વર્તમાન ખગોળશાસ્ત્ર પ્રમાણે ઉપર બતાવ્યું તેના કરતાં પણ બ્રહ્માંડ ઘણું વિશાળ છે. વિજ્ઞાનીઓ તેનો પાર પામવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આપણે સૌ મનુષ્યો છદ્મસ્થ છીએ તેથી આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ ઘણી જ મર્યાદિત છે, તે કારણથી દરેક વિજ્ઞાની અલગ અલગ થિયરી આપે છે. તે સર્વ ગણિતના અને ખાસ કરીને આઇન્સ્ટાઇનના સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંતને આધારે રજૂ કરે છે. તે સાપેક્ષ રીતે કદાચ સત્ય લાગે પરંતુ નિરપેક્ષ રીતે તે સત્ય ન પણ હોય. આ રીતે વિવિધ વિજ્ઞાનીઓની વિવિધ થિયરી પણ સંપૂર્ણ છે નહિ. તે માત્ર એક મોડેલ જ છે, જેના દ્વારા કેટલીક કુદરતી ઘટનાઓ સમજાવી શકાય છે. અલબત્ત, જે તે વિજ્ઞાનીએ રજૂ કરેલ મોડેલ અમુક ચોક્કસ ઘટનાઓ જ સમજાવી શકે છે. જ્યારે ક્યારેક અન્ય ઘટનાઓ તે સમજાવી શકતું નથી ત્યારે અન્ય પ્રકારના મોડેલની કલ્પના કરવી પડે છે. તે સિવાય બ્રહ્માંડના કદ અંગે
Page #126
--------------------------------------------------------------------------
________________
70
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પણ વર્તમાન વિજ્ઞાનીઓ ચોક્કસ નિર્ણય ઉપર આવી શકતા નથી, તે જ રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ અને નાશ અંગે પણ માત્ર કલ્પનાઓ કરે છે. વળી આ બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે કે સંકોચાઈ રહ્યું છે કે સ્થિર અવસ્થામાં જ છે, તે અંગે પણ કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરતું નથી. આ રીતે બ્રહ્માંડના સ્વરૂપ અંગે આપણે સૌ અંધારામાં જ હવાતિયા મારી રહ્યા છીએ. જ્યારે કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માએ બતાવેલ બ્રહ્માંડનું સ્વરૂપ છેલ્લા ૨૫૦૦ વર્ષથી એક સરખું જ રહ્યું છે. હા, તેમાં કોઈક માન્યતાઓ અલગ અલગ હોય છે, પરંતુ તે તો છદ્મસ્થ જીવોએ ઉભા કરેલ તર્ક-વિતર્કના કારણે છે.
તો બીજી તરફ કેવળજ્ઞાની તીર્થંકરો કેવળજ્ઞાન દ્વારા બધું જ જાણે છે, બ્રહ્માંડમાં અનંતા પદાર્થો છે, તે દરેકના અનંતા પર્યાયો છે, આ બધા જ દ્રવ્યો અને તેના પર્યાયોને જાણતા હોવા છતાં કહી શકવાને સમર્થ નથી કારણ કે સમયની મર્યાદા હોવાના કારણે અને શબ્દોની પણ મર્યાદા હોવાથી તેઓ પણ નિરપેક્ષ રીતે બધું દર્શાવી શકે તેમ નથી. આ અંગે જંબૂઢીપલઘુસંગ્રહણી સૂત્રની ટીકામાં તેના રચયિતા આચાર્યશ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે બે પ્રકારના ભાવો છે. એક અભિલાપ્ય અર્થાત્ જે કહી શકાય છે. બીજા અનભિલાપ્ય અર્થાત્ જે કહી શકાતા નથી. જે શબ્દનો વિષય બની શકતા નથી તેવા ભાવ. તેમાં જેટલા ભાવ અભિલાપ્ય છે તેના કરતાં અનભિલાપ્ય ભાવ અનંતા છે. તે અનભિલાપ્ય ભાવ વાણીનો અતિશય ધરાવતા તીર્થંકર પરમાત્મા પણ કહી શકવાને સમર્થ નથી. અભિલાપ્ય ભાવ પણ અનંતા છે, તેથી તે બધા જ ભાવ પરમાત્મા કહી શકતા નથી કારણ કે આયુષ્ય અલ્પ છે અને વાણી ક્રમથી જ કહી શકે છે. વળી પરમાત્મા જે કહે છે તેનો અનંતમો ભાગ ગણધરો સૂત્રબદ્ધ કરે છે. वस्तुतस्तु भावानामनभिलाप्यमभिलाप्यभेदेन द्विधात्वं तत्राप्यभिलाप्येभ्यो
Page #127
--------------------------------------------------------------------------
________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
अनभिलाप्यानामानन्त्यम् । ते तु अनभिलाप्याः वागतिशयवद्भिस्तीर्थकृद्भिरपि वक्तुमशक्याः । अथाभिलाप्या अपि अनन्तास्तानपि सर्वान् वक्तुं न क्षमा अर्हदादयः । आयुषः परिमितत्वाद् वाचः क्रमवर्तित्वाच्च । याँश्च भावाँस्तीर्थंकरा भणन्ति, ताननन्तभागोनान् गणेशा अवधारयन्ति । अवधृताँश्च अनन्तभागहीनान् सूत्रे निबध्नन्ति । यदुक्तं -
पन्नवणिज्जा भावा अनन्तभागो उ अणभिलप्पाणं । पन्नवणिज्जाणं पुण, अणंतभागो उ सुयनिबद्धा ||
71
(જંબૂઢીપલઘુસંગ્રહણી ટીકા રૃ.૧૦)
તેથી પરમાત્માએ દર્શાવેલ બ્રહ્માંડનું સ્વરૂપ સત્ય હોવા છતાં આપણી સમજ બહાર છે. તેની લુપ્ત થયેલ સમજ પુનઃ પ્રસ્થાપિત કરવી જરૂરી લાગે છે.
ડૉ. જીવરાજ જૈન આપણા આગમોમાં દર્શાવેલ લોકના આ સ્વરૂપને આલંકારિક સુશોભનયુક્ત ચિત્ર કહે છે. વાસ્તવમાં જે સ્વરૂપે લોકના ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે બ્રહ્માંડનું સ્વરૂપ નથી. તેવું ડૉ. જીવરાજ જૈનનું પોતાનું ચિંતન અને સંશોધન છે. તેમણે જણાવ્યું છે તે પ્રમાણે તેમનું આ સંશોધન પણ અંતિમ નિષ્કર્ષ નથી. આ તો સંશોધનની પૂર્વભૂમિકા માત્ર છે. બાકી વિજ્ઞાનમાં સંશોધન એ અંતરહિત પ્રક્રિયા છે. જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્યારેય સંશોધનનો અંત આવતો નથી. આ પુસ્તક પ્રકાશિત થયા પછી અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે અને તેના ઉત્તર પ્રાપ્ત કરવા પુનઃ સંશોધન કરવું જરૂરી બનશે. તે વાત સૌએ ખ્યાલમાં રાખવી જરૂરી છે.
એ સાથે એક વિનંતિ કે પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ બ્રહ્માંડ અંગેની વિભાવનાનો આપ સૌ તટસ્થતા પૂર્વક અભ્યાસ કરશો તો તેમાંથી કાંઈક નવા જ પ્રકારના તથ્યો આપને પ્રાપ્ત થશે, તે વાતમાં શંકા નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
72
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
વર્તમાનમાં ઘણી જગ્યાએ એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા થાય છે અને થતી રહે છે કે જૈન આગમોમાં વિશ્વનું અર્થાત્ બ્રહ્માંડનું જે સ્વરૂપ બતાવ્યું છે તે અને વિજ્ઞાનીઓ દ્વારા નિરૂપિત અને બાળપણથી જ નિશાળમાં ભણાવવામાં આવતું વિશ્વનું અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ એટલે કે ભૂગોળ-ખગોળની સાથે જરા પણ મેળ મળતો નથી. આપણને બાળપણથી જ ભણાવવામાં આવે છે કે પૃથ્વી નારંગી જેવી ગોળ છે અને અવકાશ યાત્રીઓએ અવકાશમાંથી પોતાની ધરી ઉપર ફરતી પૃથ્વીના ફોટા પણ પાડ્યા છે. વળી અત્યારે વિવિધ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહોમાં મૂકેલા સૂક્ષ્મગ્રાહી કેમેરા દ્વારા પૃથ્વીની વિવિધ અવસ્થાના અને સાથે સાથે ચોક્કસ વિસ્તારના અને એક ચોરસ મીટર વિસ્તારમાં રહેલી દરેક ચીજ દર્શાવતા ફોટા લઈ શકે છે. આમ છતાં આપણને ખબર નથી પડતી કે આધુનિક વિજ્ઞાનને અને આપણા તીર્થકરોએ દર્શાવેલ બ્રહ્માંડના સ્વરૂપની સાથે તેનો મેળ કઈ રીતે મેળવવો? વળી આગમ અર્થાત્ જિનવાણી ખોટી હોઈ શકે જ નહિ, તો આ ગુંચવણનું શું સ્પષ્ટીકરણ આપવું? ઘણા વિદ્વાન સાધુઓએ, પંડિતોએ અને એન્જિનીયરોએ વિવિધ પ્રકારના નકશા અને મોડેલો બનાવીને ઉકેલ મેળવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એક પણ પ્રયત્ન સફળ થયો નથી. જંબૂઢીપની રચના, ચૌદ રાજલોકની રચના, જ્યોતિષ્કચક્રની રચના અને જૈન દર્શન અનુસાર શાસ્ત્રીય રીતે સૂર્ય, ચંદ્રના માંડલાની વિવિધ ગતિઓ દર્શાવતા નકશા પણ બનાવ્યા અને તે પ્રમાણે મોડેલો બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કાર્યમાં સાધુઓ શ્રાવકોને પ્રેરણા આપી કરોડો રૂપિયા સંશોધનમાં વાપરે છે અને પોતાનો કિંમતી સમય
Page #129
--------------------------------------------------------------------------
________________
73
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા પણ આપે છે. આમ છતાં આજ દિન સુધી વર્તમાન વિજ્ઞાન સંસ્થાઓની અપેક્ષાએ એક પણ સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી આપી શક્યા નથી. તેઓને જૈન દર્શન અને આગમો ઉપર અતૂટ શ્રદ્ધા તો છે જ, પરંતુ તેમાં એક પ્રકારનું ઝનુન જોવા મળે છે. આ કારણે તેઓ વિજ્ઞાનની સાચી વાતને પણ સ્વીકારવા તૈયાર નથી. આ જ કારણે આપણા જૈન વિજ્ઞાનીઓ જેઓને શ્રદ્ધા છે અને જેમને આ અંગે આપણા પ્રબુદ્ધ આચાર્યો પાસે થી વિશેષ પ્રકારે સમાધાન મેળવવાની જિજ્ઞાસા હોવા છતાં આ વિજ્ઞાનીઓ તેમની સાથે ચર્ચા કરવા તૈયાર નથી. તો કેટલાક આચાર્યો આ વિષયમાં કોઈ સમાધાન આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેઓ પણ વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરવા તૈયાર નથી.
ડૉ. જીવરાજ જૈન આ અંગે પોતાનો અભિપ્રાય તથા અનુભવ ટાંકતા કહે છે કે હું પોતે એક વૈજ્ઞાનિક હોવાના કારણે કેટલાક સાધુ માત્ર એમ કહીને મારી શોધ અંગે મારી સાથે વાત કરવાનું ટાળે છે કે વિજ્ઞાન તો હંમેશા બદલાતું રહે છે, તો અમે તમારી સાથે શું વાત કરીએ. અમને આગમમાં અતૂટ શ્રદ્ધા છે. તેથી અમે તો પરંપરાગત આવેલ જ્ઞાનમાં જ શ્રદ્ધા રાખીએ છીએ. જો કે મેં તેમને આધુનિક વિજ્ઞાન સમજવા માટે તો કાંઈ કહ્યું જ નહોતું. માત્ર આપણી લોકની વિભાવના સમજવા માટે જ પ્રયત્ન કરવા કહ્યું હતું. તેમ છતાં તેઓએ જે કહ્યું તે મને ઉચિત લાગ્યું નહિ.
આ મૂલ પદ્ધતિને બરાબર સમજી લેવામાં આવે તો વિદ્વાનોનું માનવું છે કે આ સાંખ્યિકી પદ્ધતિ જ સમગ્ર બ્રહ્માંડને સારી રીતે એક સાથે એક જ નજરમાં સમજવામાં ઉપયોગી છે. આ જ કારણથી લોકના સ્વરૂપની ભૂલ પદ્ધતિથી પુનર્ચાખ્યા કરવી જરૂરી છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
74
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જૈન આગમ ગ્રંથો અને અન્ય ગ્રંથોમાં દર્શાવેલ જૈન દર્શન પ્રમાણેના બ્રહ્માંડ અર્થાત્ ચૌદ રાજલોકના ચિત્રમાં ઉંધા શકોરા જેવા અધોલોક જેમાં નારક પૃથ્વીઓ દર્શાવેલ છે, તેની ઉપર મધ્યલોક, જેમાં આપણી પૃથ્વીનો સમાવેશ થાય છે તે અને તેની ઉપર એક સીધા શકોરાની ઉપર ઉંધા મૂકેલા શકોરા જેવો ઉર્ધ્વલોક કે જેમાં દેવોના નિવાસસ્થાન છે.
આ વિશ્વસંરચના સમજવી પણ મુશ્કેલ છે. આપણી પોતાની ધરી ઉપર ફરતી પૃથ્વીની નીચે નરક અને ઉપર દેવલોક કઈ રીતે સંભવી શકે? આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે પૃથ્વીની ઉપર વાદળી રંગનું આકાશ છે અને પૃથ્વીની નીચે અર્થાત્ પૃથ્વીના પેટાળમાં કે પૃથ્વીના નીચેના ભાગમાં કોઈ નરકાવાસ દેખાતા નથી. પૃથ્વીના પેટાળમાં વિવિધ ખનિજો અને તેની નીચે ધગધગતો લાવારસ સિવાય કાંઈ નથી અને પૃથ્વીની બીજી તરફ અર્થાત્ આપણી અપેક્ષાએ અમેરિકામાં રહેતા લોકોને પણ ત્યાં ઉપર વાદળી રંગનું આકાશ અને રાત્રિ હોય તો વિવિધ તારાઓ સિવાય કાંઈ દેખાતું નથી. મતલબ કે નરકાવાસ દેખાતા નથી. તો આપણી ઉપર પણ માત્ર આકાશ જ દેખાય છે. કોઈ દેવલોક કે સ્વર્ગલોક દેખાતા નથી. આ રીતે આપણને પ્રત્યક્ષપણે દેખાતા બ્રહ્માંડને અને જૈન દર્શન અનુસાર વર્ણવેલ બ્રહ્માંડની સાથે કોઈ મેળ મળતો નથી. દરેક દ્રષ્ટાની બુદ્ધિને તે પડકારે છે અને તેની બુદ્ધિનું અપમાન કરે છે. ખરેખર, જૈન દર્શને દર્શાવેલ બ્રહ્માંડના સ્વરૂપનો મતલબ કે હેતુ શું છે? કોઈપણ સાધુ કે જૈન વિદ્વાન તેનો જવાબ કેમ આપી શકતા નથી? એ વાત દરેકને ખટકે છે, મુંઝવે છે. સર્વજ્ઞ એવા કેવળજ્ઞાની તીર્થંકરે આપણે સમજાવવા માટે આ તે કેવી પદ્ધતિ અપનાવી છે કે તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાતું નથી કે
Page #131
--------------------------------------------------------------------------
________________
75
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
તેની સાંકેતિક ભાષા ઉકેલી શકાતી નથી. જૈન પરંપરામાં દર્શાવાયેલ બ્રહ્માંડનું સ્વરૂપ કોઈક નિષ્ણાત આયોજકે વ્યવસ્થિત રીતે ગોઠવીને બનાવ્યું હોય તેવું છે. બાકી કુદરતમાં ઘણી વસ્તુના આકાર અને તેમાંય ખાસ કરીને વિવિધ દેશો અર્થાત્ ક્ષેત્ર અને સમુદ્રો તો મોટે ભાગે અનિયમિત આકારના જ હોય છે, જ્યારે અહીં તે ચોક્કસ આકારમાં વ્યવસ્થિત ગોઠવીને બતાવ્યા છે. જે કુદરતી તો નથી જ. તેથી તે આશ્ચર્યકારક છે.
તો બીજી તરફ વર્તમાન ભૂગોળ-ખગોળ જેની માહિતી દૂરબીન કે રેડિયો ટેલિસ્કોપ જેવા અદ્યતન સાધનો દ્વારા કરવામાં આવેલ સીધા અવલોકનો દ્વારા પ્રાપ્ત થાય છે. બ્રહ્માંડની નિહારિકાઓમાં પરસ્પર એક બીજાને ગળી જતા તારાઓ અને અત્ર તત્ર છૂટાછવાયા સુપરનોવા તારાઓ અને નેબ્યુલા તારાઓ દેખાય છે. એટલે સ્વાભાવિક જ પ્રશ્ન પેદા થાય છે કે સર્વજ્ઞોએ બતાવેલ બ્રહ્માંડના સ્વરૂપથી વાસ્તવિક બ્રહ્માંડ કેમ અલગ દેખાય છે? વળી આ અસંખ્ય નિહારિકાઓ છૂટીછવાયી છે, તેઓનું સ્વરૂપ, આંતરિક સંરચના અને પરસ્પરનું અંતર પણ એક સરખું નથી. દરેકની ગતિ પણ અલગ અલગ છે, ઉંમર પણ ભિન્ન ભિન્ન છે. કોઈક નાશ પામી રહી છે તો કોઈક નવો જન્મ ધારણ કરી રહી છે. આ જ કારણે પ્રશ્ન પેદા થાય છે કે આ બ્રહ્માંડમાં દેખાતા તારાઓના સમૂહ અને અન્ય પદાર્થોને કયા સ્વરૂપે અને કયા સંદર્ભમાં લેવા તેનો કોઈ સંતોષકારક ઉપાય મળતો નથી. આથી જ લોકના સ્વરૂપ અંગે જિજ્ઞાસા પેદા થાય છે. પ્રાચીન કાળના ઇતિહાસ ઉપર દૃષ્ટિપાત કરતા જણાય છે કે ઈ.સ. પૂર્વે તે કાળના મનુષ્યોને ભૌગોલિક નકશાઓ અંગે ઘણી માહિતી હતી. તેમાંય ખાસ કરીને વિવિધ દેશોના
Page #132
--------------------------------------------------------------------------
________________
76.
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? વાંકાચૂકાં દરિયા કિનારા, તેની લંબાઈ અને વિવિધ દેશોના પરસ્પરના અંતર અંગે તેઓને દરિયાઈ સફરમાં ઉપયોગી થાય તેવું વિશિષ્ટ જ્ઞાન હતું. તેઓ એક દેશથી બીજા દેશમાં જમીન માર્ગે કે સામુદ્રિ માર્ગે અવર જવર કરતા હતા. તે માટે ઉપયોગી નકશા ગ્રીક, રોમ, ચીન, ભારત વગેરે દેશોમાં પ્રચલિત હતા.
MIDNIGHT AT ROMAKDESH
MIDDAYAT YAMAKOTIPUR
- gIATOR LINE .........
EQUATOR LINE
..
SUNSET AT SIDDHAPURA
SUNRISEAT LANKAPURA
જેમ અત્યારે ગ્રીન્વિચ મીન ટાઈમના આધારે અન્ય દેશોના સમય નક્કી થાય છે તેમ પ્રાચીન કાળમાં ભારતના ઉજ્જૈન નગરના સમય પ્રમાણે વિશ્વના અન્ય દેશોના સમય નક્કી થતા હતા.
ભારતના લોકો વ્યાપારાર્થે રોમ, લંકાપુર, યામકોટિપુરા અને સિદ્ધપુર વગેરે દેશોમાં ગયા હોવાના પુરાવા ઉપલબ્ધ છે. આર્યભટ્ટનું જ્યોતિષશાસ્ત્ર (ઈ. સ. ચોથી શતાબ્દિ) પ્રસિદ્ધ હતું. અને છે જ. પરંતુ ભાસ્કરાચાર્ય દ્વારા પૃથ્વીના બીજા ગોળાર્ધમાં આવેલ અર્થાત્ દક્ષિણ અમેરિકામાં આવેલ રોમક અથવા સિદ્ધપુરમાં થતા રાત-દિવસનું વર્ણન સ્પષ્ટરૂપે વર્તમાન
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
77 ભૂગોળ-ખગોળના જ્ઞાનને પ્રમાણિત કરે છે. તે સમયના કોઈપણ નકશામાં પૃથ્વીના કોઈપણ પ્રદેશને ગોળાકારમાં દર્શાવેલ નથી. આમ છતાં જૈન ભૂગોળમાં દરેક પ્રદેશને વર્તુળાકારમાં દર્શાવવાનું કારણ શું? વીરનિર્વાણની ત્રીજી શતાબ્દિમાં દશપૂર્વધર આર્ય સ્થૂલભદ્રના કાળમાં સમ્રાટ સિકંદર(ઈ.સ. પૂર્વે ૩૫૬-૩૨૩)ના વિશ્વવ્યાપી વિજયના અભિયાનનો માર્ગ પણ આજની ભૂગોળ પ્રમાણે જ હતો. તો પણ આગમપ્રવક્તા દરેક આચાર્યોએ વિશ્વના નકશાને ચૌદ રાજલોકના સ્વરૂપમાં જ શા માટે પ્રસ્તુત કર્યો? ભરતક્ષેત્રના સ્વરૂપમાં કુદરતી કિનારાના પ્રદેશને તેના મૂળ. સ્વરૂપમાં કચ્છના અખાત, ખંભાતના અખાત, નીચે શ્રીલંકાની ઉત્તર ભારતના પ્રદેશને તે પછી બંગાળના ઉપસાગર સહિત દર્શાવવાને બદલે અર્ધચંદ્રાકાર સ્વરૂપમાં માગધ, વરદામ અને પ્રભાસ સ્વરૂપ કાલ્પનિક તીર્થ સ્વરૂપ ટાપુઓ યુક્ત શા માટે દર્શાવ્યો ? અધોલોક અને ઉદ્ગલોકને મધ્યલોકની નીચે તથા ઉપર રાખવામાં આવ્યા તો શું ખરેખર તે પ્રમાણે છે ખરું? આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણી જૈન ભૂગોળખગોળના નકશા અંગે એક અલગ જ વિભાવનાથી પરિષ્કૃત કરીએ.
આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરતાં પહેલાં મૂળ વાતથી અલગ રીતે વિચારીએ. કોઈ પણ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે કે બ્રહ્માંડમાં આપણી પૃથ્વી સિવાય ક્યાંય કોઈપણ પ્રકારના જીવ અથવા માનવસભ્યતા છે ખરી ? અને જો હોય તો ક્યાં ક્યાં છે? તો આનો જવાબ શું આપી શકાય ? તે માટે આપણી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. એક સંભવિત ઉત્તર એ હોય શકે કે
Page #134
--------------------------------------------------------------------------
________________
78
શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે? અસંખ્ય તારાવિશ્વો છે, તેમાંના કોઈપણ ગ્રહ ઉપર અથવા અનેક ગ્રહો ઉપર અનેક પ્રકારના જીવ અને તે આપણા જેવા અથવા આપણા કરતાં ભિન્ન પ્રકારના હોઈ શકે છે. પરંતુ આ જવાબ માત્ર કલ્પનાથી વધુ કાંઈ નથી. તેનું કારણ એટલું જ કે આપણે આ અંગે કાંઈ જ ચોક્કસ સ્વરૂપે જાણતા જ નથી. આનો જવાબ માત્ર આપણી બુદ્ધિ કે તર્ક ઉપર આધાર રાખે છે.
હવે આ જ પ્રશ્ન કોઈક સર્વજ્ઞને પૂછવામાં આવે તો તેમનો શું જવાબ હોય? ઉત્તર આપવો બહુ જ અઘરો છે. તેઓ બધું જ જાણતા હોવા છતાં આપણા જેવા અલ્પ બુદ્ધિ ધરાવનારાને કઈ રીતે સમજાવી શકાય ? કારણ કે સંપૂર્ણ બ્રહ્માંડમાં અસંખ્ય તારાઓ અને ગ્રહો વગેરે છે તે સર્વના નામકરણ દ્વારા પણ કહી શકાય તેમ નથી. જરા વિચાર કરો કે અસંખ્ય તારાઓમાં જે તારાઓના ગ્રહ સ્વરૂપ પૃથ્વી કે જેની ઉપર મનુષ્ય છે તેની ઓળખ કઈ રીતે આપવી ? આ પ્રકારના ગ્રહ પરસ્પર કેટલા દૂર છે? અને ક્યાં છે? તે સામાન્ય મનુષ્યને સમજાવવું અઘરું છે. આ વાત અત્યારના ભૌગોલિક નકશા દ્વારા સમજાવવી અશક્ય છે. ત્યાં સુધી કે અત્યારના મહાન બુદ્ધિશાળી અને વિજ્ઞાન શાખાની વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક પરિભાષાઓના જાણકાર વિજ્ઞાનીઓને પણ સમજાવવું અશક્ય છે. ધારો કે ૧૦૦૦ તારાઓના પરિવારમાં આવેલ પૃથ્વી ઉપર મનુષ્યોની વસ્તી છે. તે બધી આ બ્રહ્માંડમાં અત્ર તત્ર છૂટીછવાયી પથરાયેલી છે. તે અસંખ્ય તારાઓમાંથી તે તારાઓને અલગ બતાવવા અને તેનું સ્થાન તથા આકાર અને પરસ્પરનું અંતર કઈ રીતે બતાવી શકાય ? આ પ્રશ્નનું સમાધાન મેળવવું આજ સુધી શક્ય બન્યું નથી.
Page #135
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
79 આમ છતાં સર્વજ્ઞ ભગવંતોએ એક અતિ સરળ અને અભૂત ગાણિતિક ઉપાય અજમાવીને સામાન્ય મનુષ્યને તેની ભાષામાં સમજાવ્યું હશે. શક્ય છે કે તે પદ્ધતિ કાલાંતરમાં લુપ્ત/વિસ્મૃત થઈ ગઈ હોય. અને આજે આપણે તે સમજી શક્યા નથી. અત્યારે એ પદ્ધતિની સંજ્ઞા અથવા સાંકેતિક પરિભાષાને સમજવાની જરૂર ઊભી થઈ છે. આ વિશિષ્ટ ચિત્રલિપિ અથવા શેલી દ્વારા પ્રભુએ આપણને નીચેના પ્રશ્નોના સરળતાથી બોધગમ્ય રીતે પ્રત્યુત્તર આપ્યા છે.
૧. બ્રહ્માંડનો વિસ્તાર કેટલો છે ? ૨. દેવ અને નરકના જીવો કેટલી જગ્યાએ? અને કેવી રીતે
રહે છે? ૩. કેટલી જગ્યાએ મનુષ્યો રહે છે? તેમનો આધ્યાત્મિક વિકાસ કેટલો ? અને કેવો હોઈ શકે? કેટલી કર્મભૂમિ
છે ? અને કેટલી અકર્મભૂમિ છે? ૪. બ્રહ્માંડના કયા કયા ક્ષેત્રમાં કેવલી અથવા તીર્થકર
વિચરે છે? અથવા હોવાની શક્યતા છે ૫. આપણી પૃથ્વી જેવી બીજી કેટલી પૃથ્વીઓ છે? કે જ્યાં
આપણા જેવી કાળની વ્યવસ્થા અર્થાત્ ૬ આરાની
વ્યવસ્થા છે? ૬. કેટલા ક્ષેત્રમાં ત્રસ અર્થાત્ હાલતા ચાલતા મતલબ
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, દેવ,
મનુષ્ય અને નારક જીવો રહે છે? ૭. દેવો અને નારકીઓની પૃથ્વીઓ કેટલી અને કેવી છે?
Page #136
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જે ભાષા અને લિપિમાં આ બધી હકીકત સમજાવેલી હતી તે પદ્ધતિને આપણે ભૂલી ગયા છીએ. ઈતિહાસ દર્શાવે છે કે ગુરુ-શિષ્યની મૌખિક જ્ઞાન પરંપરામાં કેટલીય મહત્ત્વપૂર્ણ જ્ઞાનની કડી સ્વરૂપ માહિતી વિસ્મૃત થઈને લુપ્ત થઈ ગઈ છે. આ જ કારણથી બ્રહ્માંડના વિસ્તાર માટે પ્રયોજાયેલ રાજલોકના માપને અસંખ્ય યોજન પ્રમાણ બતાવવામાં આવ્યું છે. બાકી તો તેઓ સર્વજ્ઞ હતા અને તે માપની ખબર હોય છતાં તેને અસંખ્ય યોજના કહીને વાત પૂર્ણ કરી છે.
આ પ્રકારના પદાર્થોની સમજ આપવા માટે શાસ્ત્રકારો અસ. કલ્પનાનો આશ્રય લે છે. જેમ કે અન્તર્મુહૂર્તના અસંખ્યાત પ્રકાર છે, તો તેને સમજાવવા માટે અસંખ્યાતને એક સંખ્યા સ્વરૂપમાં ધારી લેવામાં આવે. જેમ કે એક કરોડ છે તેનો અસંખ્યાતમો ભાગ એટલે માનો કે ૧૦૦ની સંખ્યા અને તેનો પણ અસંખ્યાતમો ભાગ એટલે ૧૦ અથવા ૧ પણ હોઈ શકે. આ જ રીતે વિશ્વનું અથવા બ્રહ્માંડનું સ્વરૂપ પ્રભુએ આપણા જેવા અલ્પજ્ઞ સરળતા પૂર્વક સમજી શકે તે માટે ચૌદ રાજલોકના સ્વરૂપે સમજાવ્યું છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
81
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની
આવશ્યકતા
પ્રાચીન કાળના મહાપુરૂષોએ લોક અર્થાત્ બ્રહ્માંડમાં રહેલા વિભિન્ન પદાર્થોનું વર્ણન સાંખ્યિકી પદ્ધતિ જેને અંગ્રેજીમાં પિટોગ્રાફ કહે છે તે પદ્ધતિથી કર્યું છે. જેનું વર્ણન આગળ કર્યું છે. તેમાં તેનું કદ પણ બતાવ્યું છે. તેમાં દર્શાવેલ રજૂ અર્થાત્ રાજલોકનું માપ જો કે શાસ્ત્રકારો એ અસંખ્યાતા યોજન બતાવ્યું છે. એક યોજનના કેટલા કિલોમીટર થાય તે અંગે જૈન વિદ્વાનોમાં મતભેદ છે. તેમ છતાં ભૂમિના માપ માટે જૈન શાસ્ત્રકારોએ પ્રમાણાંગુલનો ઉપયોગ કરેલ છે. લંબાઈમાં ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ચારસો ગણું મોટું છે અને જાડાઈમાં અઢી ગણું મોટું છે અને તે રીતે કુલ ૧૦૦૦ ગણું મોટું છે. આ રીતે વિસ્તાર અર્થાત્ ક્ષેત્રફળની દૃષ્ટિએ ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ૧૦૦૦ ગણું મોટું છે તેથી ઉત્સધાંગુલથી એક યોજનના ૧૨.૮ કિલોમીટર થાય તેને ૧૦૦૦ વડે ગુણતાં પ્રમાણાંગુલથી એક ચોરસ યોજનના ૧૨૮૦૦ ચોરસ કિલોમીટર થાય. ડૉ. જીવરાજ જૈને એક યોજનના ૧૩૦૦૦ કિલોમીટર બતાવ્યા છે. તેઓએ ચોરસ શબ્દનો પ્રયોગ કર્યો નથી. આ પ્રકારના અસંખ્યાતા યોજન પ્રમાણ એક રાજલોક છે.
તેમ છતાં આજના કેટલાક વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે એક રાજલોકના પ્રાયઃ ૧૦૦ કરોડ પ્રકાશવર્ષ હોવાનું અનુમાન છે. આ માપ પણ માત્ર અનુમાન છે, વાસ્તવિક નથી. કદાચ આના કરતાં વધુ હોઈ શકે છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? છેલ્લા કેટલાક સૈકાઓથી લોકો આ પદ્ધતિમાં અપનાવેલ ચાર્ટના અસલ સ્વરૂપની સમજ ભૂલી ગયા છે અને તેને વર્તમાન ભૌગોલિક નકશા અનુસાર તેનું વર્ણન કરે છે અને સમજાવે છે. તેઓને ભૌગોલિક નકશાના સ્વરૂપ અને વિભાવના તથા સાંખ્યિકી પદ્ધતિના સ્વરૂપ અને વિભાવનાની ખબર નથી, તે કારણથી તેઓ આ પ્રકારની ગેરસમજ પેદા કરે છે. આ ગેરસમજ અને ખોટી વિભાવનાના કારણે પરમાત્માએ દર્શાવેલ પિક્ટોગ્રાફના મહત્વને ઘટાડી નાખે છે. આ જ કારણે કુદરતી જ પિટોગ્રાફના છેલ્લા સૈકામાં આધુનિક વિજ્ઞાન દ્વારા કરવામાં આવેલ સંશોધન સાથે વિસંગતિઓ અને વિચિત્ર પ્રશ્નો પેદા કરે છે. છેલ્લા સૈકામાં કૃત્રિમ ઉપગ્રહો અને રિમોટ સેન્સિંગ કેમેરાની મદદથી સંશોધન કરવામાં આવ્યા છે, જે આશ્ચર્યકારક છે. તેથી લોકના નકશાના અસલ સ્વભાવ અર્થાત્ પ્રકાર અંગે તેની મૂળભૂત પદ્ધતિની વિભાવના અનુસાર સંશોધન કરવું જરૂરી છે. મહેન્દ્ર કે. જેન, અમિત જૈન અને નારાયણલાલ કછારા જેવા ઘણા સંશોધકોએ વિવિધ પ્રકારની વિચારધારા રજૂ કરી વર્તમાન ભૂગોળમાં દર્શાવેલ વિવિધ ખંડો – જેવા કે એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, વિવિધ પર્વતો, નદીઓ સાથે પ્રાચીન કાળના ઋષિઓએ દર્શાવેલ લોકના મધ્યભાગ અર્થાત તિલોકમાં દર્શાવેલ ખંડો, પર્વતો, નદીઓ સાથે સરખામણી કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાં લોકના નકશા આલંકારિક રીતે સુશોભિત કરેલ હોવાથી જંબુદ્વીપ અને તેની અંદર તથા બહારની તરફ આવેલ લવણ સમુદ્ર સાથે કેટલીય બાબતો કોઈપણ રીતે સુસંગત થઈ શકતી નથી. એ સાથે અન્ય દ્વીપ અને સમુદ્રની વાત પણ આધુનિક
Page #139
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 83 ભૂગોળ-ખગોળ સાથે કોઈપણ રીતે સંબંધ ધરાવતી નથી. કેટલાક સંશોધકોએ ભરતક્ષેત્રને એશિયા સાથે સરખાવવા પ્રયત્ન કર્યો છે. પરંતુ તેમાં પણ ઘણા પ્રશ્નો પેદા થાય છે. તો નારાયણલાલ કછારાએ મધ્યલોકમાં આવેલ અસંખ્ય દ્વીપને વિભિન્ન ગેલેક્સી તરીકે સરખાવી છે અને સમુદ્રોને રિક્ત અવકાશ તરીકે માન્યા છે. તેઓએ જંબુદ્વીપને આપણી આકાશગંગા (Milky-way) તરીકે માની છે અને ધાતકી ખંડને પાડોશમાં આવેલી એન્ડોમેડા (Andromeda) ગેલેક્સી તરીકે બતાવી છે પરંતુ તેમને કરેલ આ સરખામણીમાં બીજા કોઈપણ પ્રકારની જમીન, પર્વત, નદી વગેરેની સરખામણી થઈ શકતી નથી તેથી તેમની આ તુલના સ્વીકારી શકાય તેમ નથી. રૂડી જાન્સમા (Rudi Jansma) નામના પરદેશી વિદ્વાને તેમના પુસ્તક Cosmos”માં જંબુદ્વીપમાં વર્તમાન પૃથ્વીના વિવિધ ખંડોને પ્રતિકાત્મક રીતે દર્શાવ્યા છે. જ્યારે અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રોને જે તે દ્વીપના ચુંબકીય ક્ષેત્ર તરીકે દર્શાવ્યા છે. તે સિવાય તેમના અન્ય અભિપ્રાય પણ અન્ય ગુંચવણ પેદા કરે છે. તેથી તે પણ સ્વીકારી શકાય તેમ નથી. વિવિધ વિદ્વાનોના આ પ્રકારના પ્રયત્નો એમ દર્શાવે છે. જેના પરંપરામાં દર્શાવેલ લોકનું સ્વરૂપ એ ભોગોલિક નકશા સ્વરૂપમાં તો નથી જ. તો પછી એ કયા સ્વરૂપમાં છે? તે અંગે વિચાર કરવો અનિવાર્ય છે. તેના અંગે બહુ જ સૂક્ષ્મતાથી વિચાર કરતાં લાગે છે કે લોકના નકશા એ બ્રહ્માંડનું સર્વગ્રાહી દર્શન અર્થાત્ Panoramio view અથવા લોકમાં આવતા સારભૂત પદાર્થોને ગ્રાફિક સ્વરૂપમાં દર્શાવતો અને તે સિવાયના પદાર્થોને નહિ દર્શાવતા નકશા સ્વરૂપે મતલબ Schematic diagram અથવા એક શીશીમાં બંધ વિશ્વ સ્વરૂપ આકૃતિ
Page #140
--------------------------------------------------------------------------
________________
84
શું જેન ભુગોળ-ખગોળ સાચી છે? અર્થાત્ Bottle view of the Universe તરીકે છે? ડૉ. જીવરાજ જેનના સંશોધન અનુસાર જૈન પરંપરામાં દર્શાવેલ લોકનું સ્વરૂપ એ માત્ર સાંખ્યિકી ચાર્ટ છે, જેમાં સમગ્ર બ્રહ્માંડના સર્વ પદાર્થોને તેના વિવિધ સ્વરૂપ અનુસાર વર્ગીકૃત કરી પદાર્થોના વિવિધ લક્ષણોયુક્ત સામૂહિક જથ્થાના સ્વરૂપમાં વલયાકારમાં કે પટ્ટીના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. લોકમાં રહેલ સજીવ અને નિર્જીવ સર્વ પદાર્થોને તેની વિવિધ અવસ્થાઓ, વિવિધ પર્યાય અને વિવિધ કક્ષા અનુસાર વર્ગીકરણ કરીને ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપમાં એક જ નજરે સામાન્યમાં સામાન્ય બુદ્ધિ ધરાવતા મનુષ્યને પણ ખબર પડી જાય તે રીતે ગોઠવીને બતાવેલ છે.
લોકના નકશાને કોઈ ચોક્કસ પ્રકારના સ્વરૂપમાં સમજણનું મહત્ત્વ :
સર્વજ્ઞ પ્રભુએ દર્શાવેલ લોકના નકશાને કોઈ ચોક્કસ પ્રકારના સ્વરૂપમાં સમજાવવો બહુ જ અગત્યનું છે. આપણા પ્રાચીન કાળના મહર્ષિઓએ કોઈ ચોક્કસ પદ્ધતિમાં પ્રસ્થાપિત તાર્કિક નિયમો વગર સૂત્રના સ્વરૂપમાં દર્શાવેલ પદ્ધતિસર, સંક્ષેપમાં લોકમાં રહેલ સર્વ પદાર્થોને રજૂ કરવા શક્ય નથી. ઉપર દર્શાવેલ વિશાળ માહિતી અને તેની વિવિધ લાક્ષણિકતાઓના આધારે એમ કહી શકાય કે બહુજ વિશાળ ખાલી અવકાશ ધરાવતા આ બ્રહ્માંડને તેના અસલ સ્વરૂપમાં એટલે કે ભૌગોલિક નકશા સ્વરૂપે કે જેને વિજ્ઞાનની પરિભાષામાં મર્કટર પ્રો જે કશન “Mercator projection” અથવા “Aerial projection” જેને સેટેલાઈટ વ્યુ “Satellite view” કહે છે, તે રીતે દર્શાવવું શક્ય જ નથી. વિશાળ માહિતી અને પોગલિક
Page #141
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 85 પદાર્થોની વિવિધ અવસ્થાની પુષ્કળ માહિતી કે જે લોકના નકશામાં પ્રાપ્ત થાય છે, તે કોઈ પણ સંજોગોમાં ભૌગોલિક નકશા સ્વરૂપે બતાવી શકાય તેમ નથી અને તેનો વિષય પણ બની શકે તેમ નથી. બ્રહ્માંડમાં રહેલ સર્વ પદાર્થોની માહિતી સામાન્ય મનુષ્યને સંક્ષેપમાં સહેલાઈથી પ્રાપ્ત થાય અને તે સરળતાથી સમજી શકે તે માટે આપણા મહાન ઋષિઓએ એક વિશિષ્ટ પદ્ધતિ દ્વારા સૂત્રમાં ગૂંથી લીધી છે. ભૌગોલિક નકશાની મર્યાદા હોવાના કારણે સંપૂર્ણ બ્રહ્માંડને દર્શાવવા માટે તે અસમર્થ છે. તેઓની પાસે અન્ય કોઈ વિશિષ્ટ કે ઉચિત પદ્ધતિ પણ નહોતી કે જેના દ્વારા તેઓ સમગ્ર બ્રહ્માંડના બધા જ પદાર્થોની માહિતી આપી શકે. પહેલાંના કાળમાં સૂત્રરૂપે માત્ર શાબ્દિક વર્ણન જ હતું પરંતુ નકશા કે ચિત્રો હતા નહિ. તે સૂત્રના આધારે પશ્ચાતર્તી મહામેધાવી આચાર્ય ભગવંતોએ આ ચિત્રોનું નિર્માણ કરાવ્યું છે. દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ સુધી તો કોઈ પણ પ્રકારનું શ્રુત કે આગમ લિપિબદ્ધ થયા જ નહોતા, તેથી લોકના ચિત્રો એ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ બાદ ૧૦૦૦ વર્ષ પછી ચિત્રાંકિત કરાયા છે. આ ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવેલ માહિતી ખૂબ જ વ્યવસ્થિત રજૂ કરેલ છે અને તેમાં તે કાળના મહાપુરૂષોની પ્રચંડ મેધાના દર્શન થાય છે. તો એ પદ્ધતિ કઈ હશે અથવા છે, તે અંગે સંશોધન કે વિચાર કરવો ખૂબ જરૂરી છે. ડૉ. જીવરાજ જેને એ પુરવાર કર્યું છે કે સમગ્ર બ્રહ્માંડના દેશ્ય અને અદેશ્ય બધા જ અવકાશી પદાર્થોને તથા તેના વિવિધ સ્વરૂપોને ફક્ત સાંખ્યિકી પદ્ધતિ દ્વારા જ લોકો સમક્ષ રજૂ કરી શકાય છે. આ પદ્ધતિમાં વિવિધ અવકાશી પદાર્થો વચ્ચેના અંતરને ગણતરીમાં લેવાનું હોતું જ નથી. મતલબ કે તે શૂન્ય
Page #142
--------------------------------------------------------------------------
________________
86.
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? કરી દેવાની સ્વતંત્રતા રજૂઆત કર્તાને આપવામાં આવે છે. આ કારણે બધા જ સજીવ અને નિર્જીવ પદાર્થો એક સાથે મૂકી દેવાય છે અને તેની માહિતી એક જ દૃષ્ટિપાતમાં મળી શકે છે. આ સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટ સામાન્ય પણ હોઈ શકે અથવા વિવિધ પ્રકારની માહિતીયુક્ત અર્થાત્ વિશિષ્ટ પણ હોઈ શકે છે. આ પ્રકારના ચાર્ટને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ, ઉપયોગિતા અને મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સાંખ્યિકી પદ્ધતિનો ઉપયોગ :
બ્રહ્માંડના સાંખ્યિકી ચાર્ટમાં વલયાકાર કે કોઈપણ ભૌમિતિક આકૃતિ કોઈપણ એક કે વિવિધ પ્રકારના જીવરાશિને કે વિવિધ પ્રકારના અજીવ પદાર્થોને સામૂહિક રીતે દર્શાવે છે. આ પ્રકારના ચાર્ટ બનાવતી વખતે ભૌગોલિક નકશાની જમીન, પર્વતો, નદીઓ, સરોવર વગેરે વિવિધ માહિતીને સાંખ્યિકી સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય તેની વિશિષ્ટ પદ્ધતિનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. આ દરેક પદાર્થ સાંખ્યિકી પદ્ધતિમાં સામૂહિક સ્વરૂપે દર્શાવાય છે, તેને અલગ અલગ દર્શાવાતા નથી. દરેક પદાર્થની સ્વતંત્ર ઓળખ માત્ર જે તે પદાર્થના એકમની ટકાવારી દ્વારા આપી શકાય છે. તેની સ્પષ્ટતા નીચેના ઉદાહરણ દ્વારા થઈ શકે છે. સ્તંભ આલેખ કે વર્તુળાકાર આલેખ વસ્તીના પ્રમાણને તથા તેના અંગે પ્રત્યેક વ્યક્તિ દીઠ કરવામાં આવતા ખર્ચને સાંખ્યિકી પદ્ધતિમાં ડૉ. જીવરાજ જેને સમજાવી છે. અહીં પૃથ્વીના જમીન અને પાણીના વિસ્તારના સંદર્ભમાં તેનો ઉપયોગ બતાવીએ છીએ.
Page #143
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા
87
Ocean
Continent
fig 3
અહીં પ્રથમ આકૃતિમાં ઉપરની આકૃતિ ભૌગોલિક નકશો છે તેમાં રંગીન ભાગ જમીન દર્શાવે છે, જ્યારે સફેદ ભાગ પાણી દર્શાવે છે. તે જ બાબતને પટ્ટીચાર્ટ દ્વારા નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દર્શાવી શકાય છે અને તે જ પદાર્થને વર્તુળાકાર ચાર્ટ અર્થાત્ પાઈ ચાર્ટ દ્વારા બાજુમાં બતાવેલી આકૃતિ પ્રમાણે દર્શાવાય છે. અને તે રીતે જંબુદ્વીપની આકૃતિ એ આપણી આકાશગંગામાં રહેલ જમીનનો હિસ્સો બતાવે છે અને લવણ સમુદ્રનો આકાર પાણીનો હિસ્સો દર્શાવે છે. તે જ રીતે પર્વતો અને નદીઓ પણ ભૌગોલિક અને સાંખ્યિકી પદ્ધતિમાં જુદી જુદી રીતે દર્શાવાય છે. અને તે નીચે પ્રમાણે છે.
2) Mountains and Rivers of a Continent
fig 4:Geographical-Map(Actual location of Rivers in green color & Mountains in brown colordepicted in Mercator projection))
fig 5:Statistical chart(Rivers in blue and Mountains in brown depicted collectively in standard geometric shapes) (80 % of area is covered by plains)
Page #144
--------------------------------------------------------------------------
________________
88
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અહીં પ્રથમ આવૃતિમાં શ્યામ પદાર્થો પર્વતો છે અને લીલા પદાર્થો નદીઓ છે. તેને સાંખ્યિકી પદ્ધતિ અર્થાત્ ચાર્ટ દ્વારા બાજુમાં દર્શાવેલ આકૃતિ પ્રમાણે દર્શાવી શકાય છે. તેમાં શ્યામ પર્વત થકી બે તરફ બે નદીઓ નીકળતી દર્શાવી છે. અને તે જ પદ્ધતિ પ્રમાણે જંબુદ્વીપમાં દર્શાવેલ પર્વતોને નજીકના ક્ષેત્રમાં રહેલ પર્વતોના સમૂહ સ્વરૂપે લેવાના છે અને હિમવાન વગેરે પર્વતમાંથી નીકળતી બબ્બે નદીઓને જે તે ક્ષેત્રની બધી જ નદીઓના સમૂહ સ્વરૂપે લેવાની છે.
गोलक पृथ्वी की जलजमीन का समतल सतह
पर प्रक्षेपण
सांख्यिक पद्धति में पाई चार्ट द्वारा महाद्वीपों की जमीन के सापेक्ष परिमाण का एक झाँकी में प्रदर्शन
Asia
દ
Africa
%
Europe
.
1 SS
30%
North America Australia
17%
20%
South America Antarctica
4b. Preentation of Land and Water- Mass
Surface Area of Oceans on Earth (10 km)
Atlantic Ocean Indian Ocean
- 82.4,
73.4.
Pacific Ocean - 165.2 All oceans and seas - 361
29. LAND- OCEAN (SOLID-LIQUID)
OF EARTH IN A RING CHART
OCEANS
LAND MASS DIAMETER: 19 km
LAND-OCEAN DIAMETER: 24500 km
Page #145
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા
વર્તમાન પૃથ્વીના વિવિધ ખંડો અને સમુદ્રોને ઉપર પ્રમાણે દર્શાવી શકાય છે.
89
ભૌગોલિક પદ્ધતિ અને સાંખ્યિકી પદ્ધતિની રજૂઆતના તફાવતને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે.
૧. ભૌગોલિક પદ્ધતિના નકશામાં કોઈપણ પ્રદેશની જમીન વગેરે તેના અસલ આકારમાં દર્શાવાય છે. જે રીતે ઉપગ્રહમાંથી કે અવકાશમાંથી દેખાય છે, તેવા જ બતાવાય છે, જેને મર્કેટર પ્રોજેક્શન કહે છે.
સાંખ્યિકી પદ્ધતિમાં ભૌમિતિક આકૃતિમાં પટ્ટી ચાર્ટ રૂપે કે વર્તુળાકાર ચાર્ટ રૂપે માત્ર કુલ ક્ષેત્રફળ જ બતાવવામાં આવે છે, જેનો જે તે વિસ્તારના આકારની સાથે કોઈ સંબંધ હોતો નથી.
૨. ભૌગોલિક નકશામાં જે તે વિસ્તાર સંબંધી સમુદ્રનું ચોક્કસ સ્થાન અને આકાર જે રીતે ઉપગ્રહ દ્વારા બાહ્યાવકાશમાંથી દેખાય છે તે રીતે જ બતાવવામાં આવે છે.
સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં જે તે વિસ્તારના સમુદ્રના ચોક્કસ સ્થાન આકાર બતાવી શકાતા નથી. માત્ર વિભિન્ન સમુદ્રના વિસ્તારને સામૂહિક રીતે એકત્ર કરીને અને કુલ ક્ષેત્રફળ વિસ્તારના સ્વરૂપમાં બતાવાય છે.
૩. ભૌગોલિક નકશામાં જે તે વિસ્તારની વિવિધ લાક્ષણિકતાઓ અને સંબંધિત સ્થાન સાથે દર્શાવાય છે. પર્વત વગેરે પણ તેના વિવિધ સ્થાન, આકાર, માપ અનુસાર બતાવાય છે અને નદી વગેરે પણ તેના ચોક્કસ પાણીના જથ્થા, સ્થાન અને વાંકાચૂકા આકાર વગેરે એકસાથે દર્શાવાય છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
90
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં વિવિધ લાક્ષણિકતાઓ બતાવી શકાતી નથી. તથા પર્વત અને નદી વગેરેના માત્ર વિસ્તાર કે જથ્થાને એકત્ર કરીને સામૂહિક રીતે દર્શાવાય છે.
૪. ભૌગોલિક પદ્ધતિમાં ગ્રહ જેવા દરેક નાના પદાર્થને તેના કદ, પરસ્પરનું અંતર વગેરે બધી માહિતી સ્વતંત્ર રીતે દર્શાવી શકાય છે. તેમાં કદાચ પરસ્પરનું અંતર કદના સ્કેલમાપ કરતાં ભિન્ન સ્કેલમાપમાં બતાવી શકાય છે.
સાંખ્યિકી પદ્ધતિમાં બધા જ ગ્રહોના દ્રવ્યને સામૂહિક રીતે ભૌમિતિક આકૃતિમાં દર્શાવાય છે પરંતુ અલગ અલગ બતાવી શકાતા નથી. તે જ રીતે જમીન વિસ્તાર અને પાણી અર્થાત્ સમુદ્રનો વિસ્તાર પણ બધા જ ગ્રહોનો સંયુક્ત રીતે ભૌમિતિક આકૃતિમાં જ બતાવાય છે. પરંતુ સ્વતંત્ર રીતે દર્શાવાતો નથી. ગ્રહો વચ્ચેના પરસ્પરના અંતરને અથવા બે પદાર્થો વચ્ચેના ખાલી અવકાશને બતાવવામાં આવતો નથી કારણ કે તેની કોઈ આવશ્યકતા નથી અને તેનું કોઈ મહત્ત્વ કે ઉપયોગ પણ નથી.
પ. બ્રહ્માંડના ભૌગોલિક નકશામાં ગેલેક્સી અર્થાત્ ભિન્ન ભિન્ન તારાવિશ્વો અલગ અલગ બિંદુઓ દ્વારા બતાવી શકાય છે અને તેને સમૂહમાં ભિન્ન ભિન્ન તારાવિશ્વ તરીકે બે પરિમાણવાળા ચિત્ર ફોટા સ્વરૂપે રાત્રિના આકાશદર્શન (Night view of Galaxies)ના સ્વરૂપમાં જોઈ શકાય છે.
સાંખ્યિકી પદ્ધતિમાં પ્રકાશનું ઉત્સર્જન કરતા બધા જ પદાર્થોને સંયુક્તરૂપે પટ્ટી ચાર્ટ કે વલયાકાર ચાર્ટના સ્વરૂપમાં દર્શાવાય છે. પરંતુ દરેક તારાને કે તારાવિશ્વને
Page #147
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 91
સ્વતંત્ર રીતે દર્શાવી શકાતા નથી. અસંખ્ય તારાઓ હોવાથી એ શક્ય પણ નથી.
બંને પદ્ધતિના નકશાનું કાર્યક્ષેત્ર : ૧. સાંખ્યિકી પદ્ધતિનું કાર્યક્ષેત્ર : સમગ્ર બ્રહ્માંડ સંબંધી
સાંખ્યિકી પદ્ધતિમાં અર્થાત્ ચાર્ટમાં આવેલ વલયાકાર કે અન્ય કોઈપણ ભૌમિતિક આકાર સમગ્ર બ્રહ્માંડમાં રહેલ સજીવ કે અજીવ એક સરખા પ્રકારના કે એક સરખી અવસ્થામાં રહેલ પદાર્થોને સામૂહિક રીતે દર્શાવે છે. આ પદ્ધતિમાં સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થોને તેની વિશિષ્ટતા સાથે અને પરસ્પરના અંતર સાથે સ્વતંત્ર રીતે દર્શાવવા શક્ય નથી. આ પદ્ધતિમાં ભૌગોલિક નકશાની માફક જે તે વિસ્તારના અક્ષાંશ કે રેખાંશ કે ઊંચાઈ વગેરે પણ દર્શાવવા શક્ય નથી. ૨. ભૌગોલિક નકશાનું કાર્યક્ષેત્ર : ભૌગોલિક નકશામાં
બાહ્યાવકાશમાંથી દેખાતા વાસ્તવિક ચિત્ર સ્વરૂપે ઉચિત સ્કેલમાપમાં દર્શાવવામાં આવે છે ત્યારે તેમાં લગભગ બધા જ પ્રકારની વિશિષ્ટતા તેમાં દર્શાવી શકાય છે. આ પદ્ધતિનો ઉપયોગ નાના પદાર્થો કે નાના નાના વિસ્તાર ધરાવતા ક્ષેત્રો માટે થઈ શકે છે. અને તેમાં જે તે ક્ષેત્રના વાસ્તવિક આકાર અને સ્થાન પણ દર્શાવી શકાય છે. આ પ્રકારના નકશામાં દરેક પદાર્થની વિવિધ લાક્ષણિકતાઓ ભિન્ન ભિન્ન રંગની પૂરણી દ્વારા દર્શાવી શકાય છે. આ બંને પદ્ધતિના તફાવત તથા કાર્યક્ષેત્ર અને સ્વરૂપ અંગે વિગતવાર અભ્યાસ પૂર્વે આપી દીધો છે. અને તેમાં જણાવ્યું છે કે ચાર્ટ પદ્ધતિ અર્થાત્ સાંખ્યિકી પદ્ધતિ જ સમગ્ર બ્રહ્માંડના અનંતા પદાર્થોનું એક સાથે નિરૂપણ કરવા માટે સક્ષમ છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
92
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભૌગોલિક પદ્ધતિના નકશામાં આ શક્ય જ નથી. તે કારણથી જ પૂર્વના મહાપુરુષોએ આ સાંખ્યિકી પદ્ધતિ દ્વારા બ્રહ્માંડનું વર્ણન કરેલ છે. સાંખ્યિકી પદ્ધતિના સમર્થનમાં અન્ય સંદર્ભ : લોકના પ્રાચીન ચિત્રો એ સાંખ્યિકી પદ્ધતિમાં જ છે. તે અંગે ઐતિહાસિક સંદર્ભ અને ઉપર બતાવેલ તાર્કિક કારણો સિવાય નીચે જણાવેલ કારણો પણ તેની સત્યતા પુરવાર કરે છે. ૧. કેપ્લર મિશન (Kepler mission) અને ભારતના આબુ
પર્વત ઉપર આવેલી આકાશદર્શનની પ્રયોગશાળા અર્થાત્ વેધશાળામાં પણ આ પ્રકારના અવલોકનો કરવામાં આવે છે. તે દ્વારા હમણાં જ શોધી કાઢવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી આકાશગંગા કે જેને જ્યોતિષ્ક લોક કહે છે તેમાં વિચિત્ર પ્રકારના પ્રકાશનું પરાવર્તન કરનારા પૃથ્વી જેવા ૧૫૦૦ ગ્રહ છે. વળી પ્રકાશનું ઉત્સર્જન કરતા અન્ય અવકાશી પદાર્થોમાં તેનો સમાવેશ થતો નથી. અર્થાત્ તે સૂર્ય કે તારો નથી. એ સિવાય આ ૧૫૦૦ પૃથ્વી જેવા ગ્રહો ઉપર તેલ જેવા, દૂધ જેવા કે અન્ય ફળોના રસ જેવા પ્રવાહી હોવાના પણ સંકેત પ્રાપ્ત થયા છે. આ વાતનો જે ન ધર્મ ગ્રંથો માં પ્રાપ્ત તિર્થાલોકમાં દર્શાવેલ ક્ષીરવર સમુદ્ર, ધૃતવર સમુદ્ર, ઇફ્ફરસવર સમુદ્રના વર્ણન સાથે મેળ મળે છે. पढमो जंबू बीओ, धायइसंडो अ पुक्खरो तइओ । वारुणिवरो चउत्थो, खीरवरो पंचमो दीवो ।।६।। घयवर दीवो छठ्ठो, इक्खुरसो सत्तमो अ अठ्ठमओ । णंदीसरो अ अरुणो, णवमो इच्चाइऽसंखिज्जा ।।७।।
(fધુ ક્ષેત્ર સમાસ, સાથ-૬,૭)
Page #149
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 93
પ્રથમ જંબુદ્વીપ, બીજો ધાતકી ખંડ, ત્રીજો પુષ્કરવાર દ્વીપ, ચોથો વારુણિવર દ્વીપ, પાંચમો ક્ષીરવર દ્વીપ, છઠ્ઠો વૃતવર દ્વીપ, સાતમો ઇક્ષુરસ દ્વીપ, આઠમો નંદીશ્વર દ્વીપ, નવમો અરુણવર દ્વીપ વગેરે અસંખ્ય દ્વીપો છે.
पढमे लवणो बीए, कालोदहि सेसएसु सव्वेसु । दीवसमनामया जा, सयम्भूरमणोदही चरमो ।। १० ।।
(સધુ ક્ષેત્ર સમાસ, સાથ-૨૦)
बीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपञ्चमगा । छट्ठोवि सनामरसा, इक्खुरसा सेस जलनिहिणो ।।
(તપુ ક્ષેત્ર સમાસ, Tથા-) પ્રથમ લવણ સમુદ્ર, બીજો કાલોદધિ સમુદ્ર અને તે પછી જે દ્વીપ હોય તે જ દ્વીપના નામવાળો સમુદ્ર હોય છે. છેલ્લે સ્વયંભૂરમણ નામનો દ્વીપ અને તે પછી સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. બીજો સમુદ્ર, ત્રીજો સમુદ્ર અને છેલ્લો સમુદ્ર સ્વાભાવિક પાણીવાળા છે. જ્યારે પહેલો સમુદ્ર, ચોથો સમુદ્ર, પાંચમો સમુદ્ર અને છઠ્ઠો સમુદ્ર તે તે નામવાળા રસ જેવા પાણીવાળા છે. જ્યારે સાતમા સમુદ્રથી લઈને અન્ય સર્વે સમુદ્ર ઇફ્ફરસ જેવા પાણીવાળા છે. આ ઉપરથી એક પ્રશ્ન એ થાય કે તિસ્કૃલોકમાં દર્શાવેલ આ પ્રકારના પ્રવાહીના સમુદ્ર હોય તેવી પૃથ્વીઓ જ્યોતિષ્ક લોક કે જેમાં માત્ર પ્રકાશ ઉત્સર્જિત કરતા અવકાશી પદાર્થો જ હોય છે તેમાં કઈ રીતે હોઈ શકે ? આ માટેની વૈજ્ઞાનિક સમજ સાવ સરળ છે. વિવિધ
Page #150
--------------------------------------------------------------------------
________________
9A
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પ્રકારના પ્રકાશનું ઉત્સર્જન કરતા કે પરાવર્તન કરતા અવકાશી પદાર્થો આ સમગ્ર બ્રહ્માંડમાં યત્ર તત્ર ફેલાયેલા છે, જેને સાંખ્યિકી સ્વરૂપના આ પ્રકારના ચાર્ટમાં પ્રાચીન કાળના મહાપુરૂષો એ એક સાથે દર્શાવેલ છે. બ્રહ્માંડ એટલું વિશાળ છે કે આ પ્રકારના અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર એટલું મોટું છે કે કોઈપણ પ્રકારના ભૌગોલિક નકશા દ્વારા બતાવી
શકાય તેમ નથી. ૨. ગાણિતિક દૃષ્ટિએ લોકનો નકશો એકદમ વ્યવસ્થિત સિમેટ્રિકલ અર્થાત પૂર્વ જેવું જ પશ્ચિમમાં અને ઉત્તર જેવું જ દક્ષિણમાં છે, કે તે કોઈ ચિત્રકારે પોતાની રીતે ગોઠવીને બનાવેલ હોય તેવું છે. માટે જ તેને વલયાકાર કે પટ્ટી ચાર્ટ તરીકે માની શકાય છે. વિશાળ બ્રહ્માંડમાં રહેલા અનંતા પદાર્થોની વિવિધ પ્રકારની માહિતી
સંક્ષેપમાં પ્રસ્તુત કરવાની આ જ એક માત્ર પદ્ધતિ છે. ૩. આધુનિક ભૂગોળનો વિદ્યાર્થી એ પણ જાણે છે કે | વિવિધ દેશોના તથા સમુદ્રના નકશા લોકના નકશામાં
બતાવ્યા છે તે પ્રમાણે કોઈ ચોક્કસ પ્રકારના વર્તુળાકારમાં કે વલયાકારમાં ક્યારેય હોઈ શકે નહિ. દરિયા કિનારા કે જમીનની સરહદો હંમેશા સર્પાકાર, વાંકીચૂકી અને અનિયમિત જ હોય છે. આ જ કારણથી લોકના ચિત્રોને ભૌગોલિક નકશા તરીકે
સ્વીકારી શકાય તેમ નથી. ૪. કોઈપણ જાતની શંકા વગર વિજ્ઞાને એ સાબિત કરી
આપ્યું છે કે મધ્યલોકની વચ્ચે કેન્દ્રમાં રહેલ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ મહાવિદેહક્ષેત્ર અને દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્ર, જેમાંથી દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્ર
Page #151
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 95
આપણા ભરત ક્ષેત્રની ઉત્તરમાં છે અને નિષધ અને નીલવંત પર્વત તરફ પ૩૦૦૦ ચોજન પહોળા છે, તેથી તેની પૂર્વમાં આવેલ મહાવિદેહની ૧૬ વિજયને પૂર્વ મહાવિદેહ કહે છે અને તે આપણા ભરત ક્ષેત્રની ઉત્તરપૂર્વ દિશામાં આવેલ છે. તે જ રીતે પશ્ચિમ તરફની ૧૬ વિજયને પશ્ચિમ મહાવિદેહ કહે છે અને તે આપણા ભરત ક્ષેત્રની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલ છે. આ બંને મહાવિદેહ અને દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્ર આપણી આ વર્તમાન પૃથ્વી ઉપર તો નથી જ. આ નકશામાં બે ક્ષેત્ર વચ્ચે કોઈ જ વિશેષ અંતર બતાવવામાં આવ્યું નથી. તો પછી જે વિસ્તારો એકબીજા સાથે જોડાયેલા જ નથી તેવા ભિન્ન ભિન્ન વિસ્તારોને એક સાથે બતાવવા માટેની કઈ પદ્ધતિ હશે કે જેનો આશ્રય આ લોકના ચિત્રમાં લેવામાં આવ્યો છે? ભૌગોલિક નકશા કે જેને એરિયલ પ્રોજેક્શન કહે છે તેમાં તે આ રીતે બતાવી શકાય તેમ નથી. ફક્ત સાંખ્યિકી પદ્ધતિમાં જ આ રીતે
બતાવી શકાય છે. ડૉ. જીવરાજ જેનનું આ સંશોધન હજુ પ્રાથમિક કક્ષામાં છે એમ કહી શકાય અથવા તો આ પ્રકારના સંશોધનનો પ્રારંભ થઈ રહ્યો છે. ખરેખર, વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ સંશોધન અંતિમ હોતું નથી. તેથી અમારા આ સંશોધન પછી સમગ્ર જૈન સમાજમાં ભયંકર હલચલ મચી જાય તેવી સંભાવના છે અને બીજા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. કોઈપણ વિજ્ઞાની સંપૂર્ણ જ્ઞાની નથી માટે તેની કલ્પના શક્તિ અને વિચારવાની એક મર્યાદા હોય છે. તેનો સ્વીકાર કરીએ તો અમારા આ સંશોધન પછી જે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે તેનું પણ સમાધાન મળી જ રહેશે. કદાચ અત્યારે ન મળે તો ભવિષ્યના કોઈ વિજ્ઞાની કે ચિંતક તેનો ઉકેલ સૂચવશે માટે સંશોધનની આ પ્રક્રિયા નિરંતર ચાલુ
Page #152
--------------------------------------------------------------------------
________________
96
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જ રહેશે. દા. ત. વીસમી સદીના મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંતની શોધ કરી અને તે પ્રમાણે તેણે સૂર્ય જેવા પ્રબળ દ્રવ્યમાન ધરાવતા તારાઓના ગુરુત્વાકર્ષણ બળ અને ક્ષેત્ર અંગે સંશોધન કર્યું ત્યારે તેણે સૂર્યને એક ઠંડા તારા તરીકે અને પોતાની ધરી પર પરિભ્રમણ કરતો નથી તેવું સ્વીકારીને સમીકરણો આપ્યાં, વાસ્તવમાં સૂર્ય પ્રકાશના સ્વરૂપમાં ગર્મી અને શક્તિ ઉત્સર્જિત કરે છે, તેથી તેના દ્રવ્યમાનમાં થોડો પણ ઘટાડો થાય છે. અને તેથી તેના ગુરુત્વાકર્ષણ બળ અને ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે. સૂર્યના પરિભ્રમણના કારણે કેટલો ઘટાડો થાય છે તેનું ગણિત તેના પછી સ્વાચીલ્ડ (Schwarzchild) નામના વિજ્ઞાનીએ આપ્યું. અને પ્રકાશના સ્વરૂપમાં ગર્મી અને શક્તિના ઉત્સર્જનના કારણે ઉત્પન્ન થતા ઘટાડાનું ગણિત ડૉ. પી. સી. વૈદ્ય આપ્યું. તે જ રીતે જૈન ભૂગોળ-ખગોળમાં ઉત્પન્ન થતા પ્રશ્નોનો ઉકેલ આગામી સંશોધકો આપશે એવી આશા રાખવી અસ્થાને નથી.
અમે આપ સૌને એ બતાવવા માગીએ છીએ કે આગમોમાં લોકનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સંપૂર્ણપણે સાચું જ છે. તેમાં જરા પણ શંકા કરવાની જરૂર નથી. જ્યારે ભારતના મૂર્ધન્ય
Page #153
--------------------------------------------------------------------------
________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 97 વિજ્ઞાનીઓને લોકના આ પ્રકારના સ્વરૂપ અંગે ચર્ચા કરી રહ્યા છે અને કાંઈક નવીન તથ્યો પ્રાપ્ત કરવા મથામણ કરે છે. અને વિજ્ઞાનીઓને લોકના આ પ્રકારના સ્વરૂપમાંથી ઘણા નવા નવા તથ્યો પ્રાપ્ત થવાની સંભાવના દેખાય છે. લોકની સાંખ્યિકી પદ્ધતિમાં વ્યાખ્યા કરવાથી પ્રાપ્ત અનન્ય તથ્ય :
તેમાંનું એક તથ્ય હું જ તમને બતાવું છું. વિજ્ઞાનીઓ અત્યારે બ્રહ્માંડમાં દ્રવ્ય અને પ્રતિદ્રવ્યની વાત કરે છે. તે જ રીતે વિશ્વ અને પ્રતિ-વિશ્વની પણ વાત કરે છે. આ જ વાત પરમાત્માએ અને આપણા પૂર્વના મહાન ઋષિઓએ લોકના નકશા દ્વારા બતાવી દીધી છે. આ વાત તમને કદાચ અતિશયોક્તિ લાગશે પરંતુ તે સત્ય છે. જંબુદ્વીપ, અઢી દ્વીપ, સમગ્ર તિચ્છલોક અને તેથી પણ આગળ વધીને સમગ્ર લોકના બે વિભાગ બતાવ્યા છે. એક દક્ષિણાર્ધ અને બીજો ઉત્તરાર્ધ. દક્ષિણ-લોકાર્ધના સ્વામી અર્થાત્ માલિક તરીકે સૌધર્મેન્દ્રને બતાવ્યા છે. જ્યારે ઉત્તર-લોકાર્ધના સ્વામી અર્થાત્ માલિક તરીકે ઈશાનેન્દ્રને બતાવ્યા છે. જો કે ભૌતિકશાસ્ત્રમાં તેનું કોઈ ખાસ મહત્ત્વ નથી પરંતુ જે બે વિભાગ બતાવ્યા તે મહત્ત્વના છે. બંને લોકાર્ધનું સ્વરૂપ એક સરખું જ છે. માત્ર તે ઉલ્ટી દિશાવાળું છે અર્થાત્ આપણે અરીસામાં આપણું જે પ્રતિબિંબ જોઈએ તેવું છે. આપણો જે જમણો ભાગ છે તે ત્યાં ડાબો ભાગ બને છે અને ડાબો ભાગ જમણો ભાગ બને છે. આપણી પૃથ્વી જે ભાગમાં છે તે આપણું સામાન્ય વિશ્વ છે. જ્યારે મેરૂ પર્વતની ઉત્તરે બતાવેલ ક્ષેત્ર તે પ્રતિવિશ્વ (Anti-universe) છે. અને એટલે જ ભરતક્ષેત્રની જે દિશા પૂર્વ છે તે ઐરવત ક્ષેત્રની પશ્ચિમ દિશા બને છે અને ભરતક્ષેત્રની જે પશ્ચિમ દિશા છે, તે એરવત ક્ષેત્રની પૂર્વ દિશા બને છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
98
શું જેન ભુગોળ-ખગોળ સાચી છે ? જ્યારથી આઇન્સ્ટાઇને સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત(General Theory of Relativity-GTR)ની શોધ કરી અને તેના આધારે બ્લેક હૉલ શોધાયાં અથવા તેની કલ્પના કરવામાં આવી ત્યારથી દ્રવ્ય (Matter) અને પ્રતિદ્રવ્ય (Anti-matter) તથા વિશ્વ (Universe) અને પ્રતિવિશ્વ(Anti-universe)ની પણ કલ્પના કરવામાં આવી. આજના વિજ્ઞાનીઓની માન્યતા પ્રમાણે આ પ્રતિવિશ્વ (Anti-universe) Anti-matterનું બનેલ છે. બ્લેકહૉલની આ તરફનું વિશ્વ આપણું સામાન્ય વિશ્વ છે અને
બ્લેક-હૉલમાંથી પસાર થઈ ગયા પછી સામેની તરફનું વિશ્વ એ પ્રતિવિશ્વ છે. જે આપણા વિશ્વ જેવું જ છે પરંતુ તે અરીસાના પ્રતિબિંબ જેવું છે. જો કે અરીસામાંનું પ્રતિબિંબ આભાસી હોય છે જ્યારે આ પ્રતિવિશ્વ (Anti-universe) વાસ્તવિક છે.
SINGULARITY
ACCRETIO,
EVENT HORIZON
SPACE-TIME CURVATUR
Singularity & Event Horizon
Singularity
Event Horizon
Page #155
--------------------------------------------------------------------------
________________
विष्कम (वाण)
भरत क्षेत्र 1
526
सदरममन्यु
Horizon
HOLIYON
भलसुधार के लिए लिखेभंवर लालखांटेड.229महावीर नगरपाली
हेमवत क्षेत्र 4 2105 महादिन वश 8 421079 हरिवई क्षेत्र 16842110 निषध वर्षधर 32168427 महाविद क्षेत्र 6433684 नीलवन वर्षधर 321684219 राम्यज्ञाम क्षेत्र 168421 लक्ष्मी वर्षधर 8 421010 हरण्यत क्षेत्र 4 21055 शिखरी वर्षधर 2 1052 ऐरावत क्षेत्र 1
कुल 190 100000 योजन
सर्व द्वीप समुदों में सबसे छोटा जम्बूद्वीप है।
नम्बूद्वीप का सामान्य परिचय
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા
चित्र नं.11
99
Page #156
--------------------------------------------------------------------------
________________
100
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
જૈન ધર્મગ્રંથોમાં આવતું જંબૂદ્વીપના ઉત્તર વિભાગનું વર્ણન આ વાતની સાક્ષી પૂરે છે કે મેરૂ પર્વતની ઉત્તરે આવેલ ઐરવત ક્ષેત્ર તે આપણી વર્તમાન પૃથ્વીના પ્રતિબિંબ જેવું જ છે. અહીં જેવી પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ ઐરવત ક્ષેત્રમાં છે. ત્યાં પણ પાંચમો આરો જ ચાલે છે અને છેલ્લા તીર્થંકરનું જ શાસન ચાલે છે અને ત્યાં પણ ભગવાનના નિર્વાણના ૨૫૪૫ વર્ષ પસાર થઈ ગયાં છે. પરમાત્માએ આ રીતે પ્રતિવિશ્વની વાત પણ સાંકેતિક સ્વરૂપમાં દર્શાવી દીધી છે પરંતુ આપણને તે સાંકેતિક ભાષા ઉકેલતાં આવડતી નથી માટે તેનાં રહસ્યો આપણને પ્રાપ્ત થતાં નથી. આ પ્રતિવિશ્વ (Anti-universe) માત્ર જંબુદ્વીપ પૂરતું જ મર્યાદિત નથી, તે એથી ય આગળ અઢી દ્વીપ, તિર્આલોક, સાત નારક અને બાર દેવલોક, નવ ત્રૈવેયક અને પાંચ અનુત્તર સુધી વિસ્તરેલ છે.
આ રીતે જૈનદર્શનમાં આધુનિક વિજ્ઞાને દર્શાવેલા પ્રતિવિશ્વ(Anti-universe)ની વાત છે. આ મારું અનુમાન અથવા કલ્પના છે. ડૉ. જીવરાજ જૈન પણ આ વાતમાં સંમત છે. તેઓ પણ આ અંગે આગળ સંશોધન કરશે.
ale
Page #157
--------------------------------------------------------------------------
________________
101
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
TEEN LOK RACHNA
तीनलोक रचना
લોકના સ્વરૂપની સમજ આપવામાં આપણે ખોટી કલ્પનાઓ કરી છે, તે ઉપર જણાવેલ લોકના સ્વરૂપ થી જાણી શકાય છે.
જ્યારે અસલ વ્યાખ્યા પદ્ધતિ જ લુપ્ત થઈ ગઈ ત્યારે આ પ્રકારની ખોટી કલ્પનાઓના સહારે વ્યાખ્યા કરાય તેમાં કાંઈ નવું નથી. પરંપરા પ્રમાણે જંબુદ્વીપ અથવા રત્નપ્રભા નારકી પૃથ્વી થાળીની માફક સપાટ બતાવી છે. અમારી દૃષ્ટિએ ખરેખર સાચું જ છે. ત્યાં સુધી બધું બરાબર છે પરંતુ આપણે કોઈ પણ જાતનો વિશેષ વિચાર કર્યા વગર જ જંબુદ્વીપની સરખામણી વર્તમાન પૃથ્વીની સાથે કરવાની શરૂઆત કરી તે
Page #158
--------------------------------------------------------------------------
________________
102
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? આપણી ભૂલ જ હતી. એવું હવે લાગ્યા વગર રહેતું નથી. આપણા આગમોમાં આ પ્રકારની સરખામણી કયાંય કરવામાં આવી નથી કે કહ્યું નથી કે જંબુદ્વીપ કે ભરતક્ષેત્ર આપણી વર્તમાન ભૌગોલિક પૃથ્વી જ છે. આમ છતાં આજ સુધી સર્વ સાધુ ઓ અને વિદ્વાનોએ તે પ્રકારની સરખામણી કરી, જંબુદ્વીપ કે ભરતક્ષેત્રના પદાર્થોને આપણી પૃથ્વીમાં દર્શાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા, તે ખરેખર ખોટું જ હતું. લોકની સાંખ્યિકી પદ્ધતિમાં વ્યાખ્યાની આવશ્યકતા : કેટલાક પ્રાચીન માન્યતા ધરાવનાર સાધુઓ અને શ્રાવકો જ્યારે એમ કહે છે કે અમે ઇસરો અને અમેરિકાની નાસા સાથે અથવા કોઈ પ્લેનેટોરિયમના નિયામક વિજ્ઞાની સાથે આ અંગે વાત કરી અને તપાસ કરાવી ત્યારે તેઓ ભૌગોલિક પૃથ્વીની માન્યતા અંગે કોઈ જવાબ આપી શક્યા નથી. તેથી મૌનમનુમતમ્” એ સિદ્ધાંત અનુસાર અમારી વાત સાચી સિદ્ધ થાય છે અને ભૌગોલિક માન્યતા અસત્ય સિદ્ધ થાય છે. અલબત્ત, આ માત્ર તેઓની ગેરસમજ જ છે. સાધુ તરીકે આ રીતનો પ્રચાર કરવો તે પણ અનુચિત છે. આ વાત એ સિદ્ધ કરે છે કે આપણો જૈન સમાજ વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલો પાછળ છે! અથવા અજ્ઞાન અથવા નિરપેક્ષ છે. તે વિજ્ઞાનને અસ્પૃશ્ય માને
સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણા શાસ્ત્રોમાં મિથ્યાત્વના પાંચ પ્રકાર બતાવ્યા છેઃ ૧. અભિગ્રહિક મિથ્યાત્વ અર્થાત્ જિનમત ઉપર અધિક શ્રદ્ધા કરવી, ૨. અનભિગ્રહિક મિથ્યાત્વ અર્થાત્ જિનધર્મથી વિપરિત શ્રદ્ધા કરવી, ૩. આભિનિવેશિક મિથ્યાત્વ અર્થાત્ કોઈ પણ માન્યતા અથવા પોતાના મતનો
Page #159
--------------------------------------------------------------------------
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
103 કદાગ્રહ, ૪. સાંશયિક મિથ્યાત્વ અર્થાત્ પ્રભુના વચન ઉપર શંકા કરવી, ૫. અનાભોગિક મિથ્યાત્વ અર્થાત્ અજ્ઞાન સ્વરૂપ મિથ્યાત્વ. તેમાંનુ એક મિથ્યાત્વ અભિનિવેશિક મિથ્યાત્વ છે. હવે જ્યારે આપણે જેનદર્શન નિર્દિષ્ટ લોકની વિભાવનાને યથાર્થ સ્વરૂપે સમજ્યા વગર જ વિજ્ઞાનની સત્ય વાતને અસત્ય સિદ્ધ કરવાનો ઝનુન પૂર્વક પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે અજાણતાં જ અભિનિવેશિક મિથ્યાત્વમાં આવી જઈએ છીએ. તેનો ખ્યાલ કરવો જરૂરી છે. વળી જૈનદર્શન અનેકાન્ત દર્શન અથવા તો સ્યાદ્વાદ દર્શન છે. તેથી કોઈપણ વાતને તદ્દન અસત્ય કહેતાં પહેલાં તે અંગે પુનર્વિચાર કરવો જોઈએ. સાંખ્યિકી પદ્ધતિમાં વિશાળ માહિતીને ભિન્ન ભિન્ન શ્રેણિમાં વર્ગીકૃત કરીને વ્યવસ્થિત સ્વરૂપે સામાન્ય લોકને બોધગમ્ય થાય તે રીતે રજૂ કરવામાં આવે છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવાની છે કે ચાર્ટ પદ્ધતિમાં બતાવેલ ક્ષેત્રોનું સ્વરૂપ માત્ર સામૂહિક રીતે જે તે પદાર્થનો જથ્થો બતાવે છે પરંતુ વાસ્તવિક અર્થાત્ ભૌગોલિક સ્વરૂપ બતાવતું નથી. માટે જ જંબૂદ્વીપ વગેરેને ચાર્ટ સ્વરૂપ સમજી તેને ભૌગોલિક રીતે રજૂ કરવું યોગ્ય નથી.
સાંખ્યિકી પદ્ધતિની ચાર મર્યાદાઓ : વળી સાંખ્યિકી પદ્ધતિની નિમ્નોક્ત ચાર મર્યાદાઓનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. ૧. આ પદ્ધતિમાં અર્થાત્ ચાર્ટમાં જે તે પદાર્થોનું વાસ્તવિક સ્થાન બતાવી શકાતું નથી. ૨. આ પદ્ધતિમાં જે તે પદાર્થનો વાસ્તવિક આકાર બતાવી શકાતો નથી. ૩. આ પદ્ધતિમાં જે તે પદાર્થો વચ્ચેનું વાસ્તવિક અંતર
Page #160
--------------------------------------------------------------------------
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? બતાવી શકાતું નથી. ૪. આ પદ્ધતિમાં જે તે પદાર્થની વિભિન્ન ગતિઓ દર્શાવી શકાતી નથી. આ જ કારણથી આપણે ભૌગોલિક પૃથ્વીનો આકાર, સ્થાન, અંતર અને ગતિઓ જૈન દર્શન નિર્દિષ્ટ લોકમાં બતાવી શકતા નથી.
104
જ્યારે પણ જૈનદર્શનના વિદ્વાન સાધુ કે આચાર્યને પૂછવામાં આવે કે આપણી વર્તમાન પૃથ્વી જંબૂદ્વીપ અથવા ભરતક્ષેત્રમાં ચોક્કસ ક્યાં છે? ભરતક્ષેત્રમાં. તો ભરતક્ષેત્રમાં ક્યાં? દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં. દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં ક્યાં? મધ્યખંડમાં, મધ્યખંડમાં ક્યાં? તો તેનો ચોક્કસ પ્રત્યુત્તર મળતો નથી. તે જ રીતે પૃથ્વીનો આકાર કેવો છે? તો તેનો પણ પ્રત્યુત્તર મળતો નથી. કોઈક વર્તમાન પૃથ્વી પર્વતાકારની હોવાનું જણાવે છે પરંતુ આ માત્ર તેઓની કલ્પના જ છે. શાસ્ત્રોમાં ક્યાંય તે અંગે કશો જ ઉલ્લેખ નથી. તે જ રીતે જૈનદર્શનમાં બતાવેલ લોકના ચાર્ટમાં પૃથ્વીની ગતિ પણ બતાવી શકાતી નથી. તે કારણથી આપણે પૃથ્વીને સ્થિર માની લીધી છે. વળી આ પૃથ્વી ભરતક્ષેત્રના અન્ય સ્થાનોથી કેટલી દૂર છે, તે પણ બતાવ્યું નથી.
જંબુદ્રીપના આકારની સાથે પૃથ્વીની સરખામણી કરી પૃથ્વીને થાળી જેવી ગોળ કહી, પરંતુ શાસ્ત્રકારોએ ક્યાંય આપણી ભૌગોલિક પૃથ્વીને થાળી જેવી ગોળ કહી નથી. હા, કદાચ ગોળ કહી હશે અને તે રીતે ચિત્રોમાં દર્શાવી હશે. સામાન્ય રીતે ચિત્રોમાં ફક્ત બે જ પરિમાણ, લંબાઈ અને પહોળાઈ દર્શાવી શકાય છે. ત્રીજું પિરમાણ જાડાઈ કે ઊંડાઈ દર્શાવવું શક્ય નથી. તે કારણથી કદાચ ગોળનો અર્થ થાળી જેવી ગોળ કર્યો હશે.
Page #161
--------------------------------------------------------------------------
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
લોકની સાંખ્યિકી વ્યાખ્યા કરવામાં સંભવિત મુશ્કેલીઓ :
105
આપણે સામાન્ય રીતે જે કોઈ પદાર્થો જોઈએ છીએ તેને એરિયલ પ્રોજેક્શન દ્વારા જ સમજીએ છીએ અને તેની વ્યાખ્યા પણ તે જ રીતે કરવાની ટેવ પડી ગઈ છે. તેથી જંબૂદ્વીપ વગેરે અંગે પણ સ્વાભાવિક રીતે જ આપણા મનમાં તે જ પદ્ધતિએ વ્યાખ્યા કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. આથી ભૌગોલિક નકશા સિવાયની ચાર્ટ પદ્ધતિએ સમજવું અઘરું પડે છે. તેથી લોક અંગેની સમજ આપતી વખતે પ્રતિ સમય સામે ઉપસ્થિત વ્યક્તિઓને યાદ અપાવવું પડે છે કે આપણે લોકની વ્યાખ્યા અથવા સમજ સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટરૂપે કરીએ છીએ. આ જ કારણથી ચાર્ટમાં બતાવેલ આકૃતિ સાંકેતિક અને ભૌમિતિક છે, તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.
જંબુદ્વીપનું સાંખ્યિકી પદ્ધતિમાં વ્યાખ્યા :
Page #162
--------------------------------------------------------------------------
________________
106
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? આગમોમાં દર્શાવેલ લોકનું સ્વરૂપ સર્વજ્ઞ પ્રણિત સાંખ્યિકી ચાર્ટરૂપે છે અને તેથી તે સત્ય જ છે. તેને અસત્ય કહી તેની આશાતના કરવી નહિ. આ ચાર્ટ પૃથ્વીના વાસ્તવિક સ્વરૂપ તરીકે અર્થાત્ ભૌગોલિક નકશા રૂપે નથી. તે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જંબુદ્વીપમાં દર્શાવેલ મનુષ્યક્ષેત્ર તો આપણી નિહારિકા અને આકાશગંગા રહેલ માનવવસ્તીયુક્ત પથ્વી કેટલી છે? તેનો માત્ર નિર્દેશ કરે છે. જંબુદ્વીપના સાંખ્યિકી વર્ણનમાં પ્રાપ્ત માહિતી નીચે પ્રમાણે છે. આગમિક પરંપરા અનુસાર આપણે જૈનદર્શનમાં આપેલ લોકના ચિત્ર અંગે સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વર્ણન બરાબર કરીએ છીએ પરંતુ જ્યારે તેનું અર્થઘટન કરવાનું આવે ત્યારે આપણી અજ્ઞાનતાવશ તેને ભૌગોલિક પદ્ધતિ પ્રમાણે કરીએ છીએ, જે નિતાંત ખોટું છે. તેને ભગવાન મહાવીરે દર્શાવેલ મૂળ સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે સમજવું અને બીજાને સમજાવવું તે મિથ્યાત્વમાંથી બહાર નીકળવા બરાબર છે. આ સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણેની જંબુદ્વીપની સમજ ડૉ. જીવરાજ જેને નીચે પ્રમાણે આપી છે. તેના કુલ દશ મુદ્દા છે. ૧. આકાર : (૧) જૈન ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે જંબુદ્વીપને
એક રથના પૈડાં સ્વરૂપે સરસ રીતે વિવિધ પર્વતો, નદીઓ વગેરે દ્વારા સુશોભિત કરીને એક થાળી આકારમાં દર્શાવેલ છે. અને તે વલયાકાર લવણ સમુદ્ર દ્વારા વેષ્ટિત બતાવ્યો છે. તેનો વિસ્તાર ૧ લાખ ચોજન બતાવ્યો છે. જ્યારે લવણ સમુદ્રનો વિસ્તાર બે લાખ યોજન દર્શાવ્યો છે. અને ભરત, હેમવત, હરિવર્ષ, મહાવિદેહ, દેવકુરુ, ઉત્તરકુરુ, રમ્ય, હરણ્યવત અને એરવત એમ કુલ નવ ક્ષેત્રમાં વિભાજિત કરેલ છે. વળી આ પ્રકારના ક્ષેત્રના વિભાજન માટે વિભિન્ન
Page #163
--------------------------------------------------------------------------
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
107
પર્વતોની શ્રેણિનો ઉપયોગ કર્યો છે. (૨) જંબૂદ્વીપમાં દર્શાવેલ આ ક્ષેત્ર અને પર્વતો તથા નદીઓ તેના મૂળ અસલ અર્થાત્ વાસ્તવિક આકારમાં નથી. (૩) તેમાં ભરત, એરવત અને મહાવિદેહ ત્રણ કર્મભૂમિ છે. અર્થાત્ આ ત્રણ ક્ષેત્રના મનુષ્યો કૃષિ અને વ્યાપાર કરે છે. જ્યારે બાકીની છ અકર્મભૂમિ છે અને ત્યાંના મનુષ્યો જંગલમાંથી પ્રાપ્ત ફળોનો આહાર કરી નિર્વાહ કરે છે. જેને જૈન પરંપરા પ્રમાણે કલ્પવૃક્ષ દ્વારા પ્રાપ્ત આહાર કહે છે. વસ્ત્ર વગેરે પણ કલ્પવૃક્ષ પાસેથી તેઓ પ્રાપ્ત કરે છે. તેથી તેઓને કૃષિ કે વ્યાપાર કરવાની જરૂર નથી.
(૧) આ શાસ્ત્રીય વર્ણન સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે સાચું જ
છે. પરંતુ આપણી અજ્ઞાનતાના કારણે આપણે તેની વ્યાખ્યા કે સમજ ભૌગોલિક પદ્ધતિ પ્રમાણે આપીએ છીએ. તે પ્રમાણે ન કરતાં તેને સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે જ તેની સમજ આપવી જોઈએ. આપણી નિહારિકા અર્થાત્ તારાવિશ્વમાં અત્ર તત્ર છૂટીછવાયી માનવવસ્તીયુક્ત પૃથ્વીઓના સમૂહ તરીકે જંબુદ્વીપ અને લવણ સમુદ્રનું જોડકું છે. વળી આ જંબૂદ્વીપ કેવળ એક જ પૃથ્વી નથી પરંતુ માનવવસ્તીવાળી ઘણી પૃથ્વીના સમૂહ સ્વરૂપે છે. તેથી આ જંબૂદ્વીપને ભૌગોલિક નકશા સ્વરૂપે માનવું કે તેને ભૌગોલિક નકશા સ્વરૂપમાં પરાવર્તિત કરી તેને તે રીતે સમજાવવા પ્રયત્ન કરવો યોગ્ય નથી. આ પ્રકારનો પ્રયત્ન માત્ર કલ્પનાજનિત અવાસ્તવિક સમજ હશે. જે નિતાંત અસત્ય છે. પર્વતો અને નદીઓનું વિશિષ્ટ વર્ણન એ પુરવાર કરે છે કે દરેક પર્વત અને નદી જે તે ક્ષેત્ર સાથે
Page #164
--------------------------------------------------------------------------
________________
108
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જોડાયેલ છે. આ રીતે તે એક સ્વતંત્ર માનવ-પૃથ્વી સંબંધિત જમીનના ક્ષેત્રફળનો નિર્દેશ કરે છે. અને તેને એક ભૌમિતિક આકારમાં પ્રદર્શિત કરે છે. આ ભૌગોલિક પૃથ્વી ઉપરના સમુદ્રોને એક બીજામાં ભેળવી સંયુક્ત રીતે લવણ સમુદ્ર સ્વરૂપે સાંખ્યિકી પદ્ધતિમાં દર્શાવેલ છે. જંબુદ્વીપના વિસ્તાર કરતાં લવણ સમુદ્રનો વિસ્તાર બમણો બતાવ્યો છે. તે એમ સૂચન કરે છે આપણી નિહારિકામાં જેટલી પણ માનવપૃથ્વીઓ છે તે દરેક ઉપર જમીન કરતાં પાણીનો વિસ્તાર બમણો છે. અને આ વાત સમગ્ર બ્રહ્માંડને પણ લાગુ પડે છે. જૈન દર્શનમાં બતાવેલ લોકના સ્વરૂપના આધારે આ મારું અનુમાન છે અને તે જ કારણે તિર્જીલોકના બધા જ દ્વીપો કરતાં સમુદ્રોનો વિસ્તાર બમણો બતાવ્યો છે. જો કે આજના વિજ્ઞાનીઓનું એમ માનવું છે કે માત્ર આપણી પૃથ્વી ઉપર જ જમીન કરતાં પાણીનો વિસ્તાર બમણો છે. અન્ય પૃથ્વીઓ કે નિહારિકાઓમાં એવું છે જ એવું કોઈ સંશોધન આજ સુધી થયું નથી. વિજ્ઞાનીઓની વાત પણ તેમની અપેક્ષાએ સાચી છે. તેઓ તો જેટલું અવલોકન દ્વારા સિદ્ધ થાય તેટલું જ સ્વીકારે છે.
(૨) પરંપરા પ્રમાણે આ શાસ્ત્રીય વર્ણન સાંખ્યિકી પદ્ધતિમાં
સંપૂર્ણ સત્ય છે, પરંતુ તેને ભૌગોલિક સ્વરૂપમાં માનવાની ભૂલ કરવી નહિ. જંબુદ્વીપનું દરેક ક્ષેત્ર એક અલગ પૃથ્વીને એક ભૌમિતિક આકારમાં રજૂ કરે છે. જે તેનો વાસ્તવિક આકાર નથી. જ્યારે દરેક ક્ષેત્રને સામૂહિક રીતે સાંખ્યિકી પદ્ધતિમાં બતાવવાના હોય
Page #165
--------------------------------------------------------------------------
________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
109 ત્યારે તેના ક્ષેત્રફળના સ્વરૂપમાં એટલે કે ચોરસ યોજન શબ્દો દ્વારા ભૌમિતિક આકારમાં જ દર્શાવવું પડે છે.
જ્યારે તે પૃથ્વીનો વાસ્તવિક આકાર તો દડા જેવો જ હોવાની સંભાવના છે.
(૩) કર્મ ભૂમિ અને અકર્મ ભૂ મિની વ્યવસ્થા એ
માનવસભ્યતાના વિકાસક્રમનો નિર્દેશ કરે છે. અને તેની
સાથે વિજ્ઞાનને કોઈ વિરોધ નથી. ૨. ગતિ : જંબૂઢીપ સ્થિર છે. તે ફરતો નથી. આ વાતને
ભૌગોલિક સ્વરૂપમાં લેવાની નથી. પરંતુ ચાર્ટના સ્વરૂપની એક મર્યાદા રૂપે લેવાની છે.
આ શાસ્ત્રીય વર્ણન લોકના સાંખ્યિકી પદ્ધતિના સ્વરૂપ પ્રમાણે તદ્દન સત્ય છે. આ ઉદ્ઘોષણા વૈજ્ઞાનિક અને સત્ય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણી પૃથ્વીઓને સામૂહિક સ્વરૂપમાં બતાવવાની હોય ત્યારે કોઈપણ પૃથ્વીની ગતિ બતાવવી શક્ય નથી. વળી જંબૂઢીપ તો ઘણી પૃથ્વીના માત્ર જમીનના ક્ષેત્રફળનો જ નિર્દેશ કરે છે પરંતુ સંપૂર્ણ પૃથ્વીનો નિર્દેશ કરતો નથી. વળી એક સમૂહમાં સામેલ ઘણી પૃથ્વીઓમાં દરેકની પોતાની અલગ અલગ દૈનિક કે વાર્ષિક ગતિ હોઈ શકે છે. તેની સાથે સાંખ્યિકી પદ્ધતિને કોઈ વિરોધ નથી. ભિન્ન ભિન્ન પ્રકારની ગતિઓની ભિન્ન દિશા હોવાના કારણે તે સામૂહિક પૃથ્વીનો વિષય બની શકે નહિ. આ કારણથી જ જંબુદ્વીપને સ્થિર બતાવ્યો
૩. સ્થાન અને દિશાઓ : એક ભરતક્ષેત્ર જ જંબુદ્વીપમાં
દક્ષિણ દિશામાં છે. બાકી બધા જ ક્ષેત્ર જંબુદ્વીપમાં
Page #166
--------------------------------------------------------------------------
________________
110
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભરતક્ષેત્રની અપેક્ષાએ ઉત્તરમાં છે. ભરતક્ષેત્ર ઉત્તર-દક્ષિણ પર૬ યોજન ૬ કળા પહોળું છે. ઉત્તર દિશાની સરહદ ૧૪૪૭૧ યોજન કરતાં પણ વધુ લાંબી છે. તે પછી ઉત્તર દિશામાં મહાવિદેહક્ષેત્ર સુધી આવેલ પર્વતો અને ક્ષેત્ર પૂર્વપુર્વના ક્ષેત્ર કે પર્વત કરતાં બમણા વિસ્તારવાળા છે . અને તે પછીના પર્વતો અને ક્ષેત્રો પૂર્વ-પૂર્વના ક્ષેત્ર કે પર્વત કરતાં અડધા અડધા વિસ્તારવાળા છે. આ બધા જ ક્ષેત્ર અને પર્વતો ઐરવત ક્ષેત્રથી દક્ષિણ દિશામાં છે. આ અવસ્થાનને ભૌગોલિક નકશા સ્વરૂપે લેવાનું નથી.
ક્ષિણ
દક્ષિણ
II:H : ::
S
દક્ષિણ
દિશા અંગે શ્રી આચારાંગ સૂત્રની શ્રી ભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિની ગાથાઓમાં જણાવ્યું છે કે ભરતક્ષેત્રમાં જે દિશાઓ બતાવેલ છે તે ક્ષેત્રદિશા તરીકે પણ છે અને સૂર્યોદયની અપેક્ષાએ પણ તે જ છે. જ્યારે મેરૂ પર્વતની દક્ષિણમાં રહેલ ક્ષેત્ર માટે ભરતક્ષેત્ર પ્રમાણે દિશા છે, મેરૂ પર્વત તેની ઉત્તર દિશામાં છે. તો મેરૂ પર્વતની ઉત્તરમાં રહેલ
Page #167
--------------------------------------------------------------------------
________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
111 ક્ષેત્ર માટે ભરતક્ષેત્રથી ઉલટી દિશા છે. તે ક્ષેત્રો માટે ભરતક્ષેત્રની પશ્ચિમ દિશા પૂર્વદિશા બને છે અને પૂર્વ દિશા પશ્ચિમ દિશા બને છે, તો મેરૂ પર્વતની દિશા ઉત્તર અને લવણ સમુદ્ર તરફની દિશા દક્ષિણ બને છે. તેવું જ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ માટે છે. જંબૂઢીપની ચારે દિશામાં આવેલ લવણ સમુદ્ર દરેક ક્ષેત્ર માટે દક્ષિણ દિશામાં જ હોય છે અને મેરૂ પર્વત ઉત્તર દિશામાં જ હોય છે. તેથી જ શ્રીભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે “સદ્ધેસિં ઉત્તર મેરૂ” આ શાસ્ત્રીય વર્ણન લોકના સાંખ્યિકી ચિત્રને અનુરૂપ છે અને તે સત્ય છે. ક્ષેત્રની બતાવવામાં આવેલ દિશા સાંખ્યિકી પદ્ધતિની દિશા છે. જ્યારે વાસ્તવિક દિશા અવકાશમાં જે તે વ્યક્તિ કે ક્ષેત્રથી સાપેક્ષ હોય છે. બ્રહ્માંડમાં અત્ર તત્ર ફેલાયેલી નિહારિકાઓમાંથી કોઈપણ નિહારિકામાં રહેલ પૃથ્વીનું સ્થાન નક્કી કરવું બહુ કઠીન કાર્ય છે. અને સામાન્ય બુદ્ધિથી પણ અસંખ્ય તારાઓની વચ્ચે કોઈ પૃથ્વીનું સ્થાન શોધવું વ્યાવહારિક રીતે પણ નિરર્થક છે. જો કે ભરતક્ષેત્રની સમકક્ષ ભૌગોલિક પૃથ્વી પોતાની ધરી. ઉપર અને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી તેની અંદર લાવારસ અને વિભિન્ન ખનિજ પદાર્થો સિવાય નરક વગેરે કશું જ નથી. તે રીતે અન્ય જે પૃથ્વીઓની વાત કરી તે વર્તમાન પૃથ્વી આસપાસ ઉપર નીચે કોઈપણ દિશામાં હજારો કે લાખો પ્રકાશવર્ષ દૂર હોઈ શકે છે, જ્યાં જવું આપણા વિજ્ઞાનીઓ માટે શક્ય નથી. સાંખ્યિકી પદ્ધતિ અનુસાર આ પૃથ્વીઓ એક બીજા સાથે જોડાયેલી બતાવી છે પરંતુ સાંખ્યિકી પદ્ધતિની મર્યાદા જોતાં તે વાસ્તવમાં આપણી નિહારિકાઓમાં યત્ર તત્ર છૂટીછવાયી રહેલી છે. તે એક બીજા સાથે જોડાયેલી નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
112
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ૪. પરસ્પરનું અંતર : પરંપરા અનુસાર ભરતક્ષેત્ર, હિમવાન
પર્વત વગેરે ક્ષેત્ર અને પર્વતો એકબીજા સાથે જોડાયેલ બતાવ્યા છે. મહાવિદેહ ક્ષેત્ર ભરતક્ષેત્રથી ૪૦૦૦૦ ચોજન દૂર બતાવ્યું છે. શાસ્ત્રીય દૃષ્ટિએ ક્ષેત્ર અને પર્વત જોડાયેલ છે તે બરાબર હોવા છતાં પરસ્પર એકબીજાથી હજારો પ્રકાશવર્ષ દૂર છે. સાંખ્યિકી પદ્ધતિમાં એક સરખી પૃથ્વીને એકસાથે જ બતાવવામાં આવે છે અને તેમાં એકબીજાથી ભૌગોલિક અંતર બતાવી શકાતું નથી. અન્ય પૃથ્વીઓ ગમે તેટલી નજીક હોય કે દૂર હોય પરંતુ એકબીજા સાથે જોડાયેલી તો
નથી જ. ૫. પર્વત : પરંપરા અનુસાર બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર
પર્વત બતાવેલ છે, જે બંને ક્ષેત્રને અલગ કરે છે. વળી દરેક પર્વત પૂર્વ-પશ્ચિમ લંબાઈ ધરાવે છે અને પ્રાય: ભૌમિતિક લંબચોરસ આકારમાં છે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેલી વિજયને અલગ કરવા માટે પણ આ પ્રકારે પર્વતોની યોજના કરી છે. તે રીતે દરેક ક્ષેત્ર અથવા વિજયના બે ભાગ કરતા વૈતાઢ્ય પર્વતની યોજના કરી છે. સાંખ્યિકી પદ્ધતિ અનુસાર દરેક માનવ-પૃથ્વીને એક સપાટ ક્ષેત્ર તરીકે બતાવી છે. તે જ રીતે એની ઉપર રહેલ પર્વતોને ભૌમિતિક આકારમાં બતાવવા જોઈએ. જો તે પર્વતો અને નદીઓને વાસ્તવિક આકારમાં જે તે પૃથ્વી ઉપર જ બતાવવામાં આવે તો યોગ્ય ન કહેવાય. આપણે જાણીએ છીએ કે દરેક પર્વત વાંકાચૂકા અને ગમે તે દિશામાં ફેલાયેલ હોય છે. આમ છતાં તેને તે જ આકારમાં દર્શાવવું સાંખ્યિકી પદ્ધતિના કાર્યક્ષેત્રમાં આવતું નથી તથા તે પ્રમાણે કરવું યોગ્ય ન હોવાથી જે તે ક્ષેત્રમાં રહેલ પર્વતોને બુદ્ધિપૂર્વક સામૂહિક રીતે એક સાથે બે ક્ષેત્રને અલગ કરતા પર્વત તરીકે
Page #169
--------------------------------------------------------------------------
________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
113 દર્શાવ્યા છે. ૬. નદીઓ : દરેક ક્ષેત્રમાં બે મુખ્ય નદીઓ બતાવી છે. જે તે
ક્ષેત્રના વર્ષધર પર્વતમાંથી નીકળી લવણ સમુદ્રમાં ભળે છે. ફક્ત મહાવિદેહમાંની બત્રીસ વિજયની અંતરંગ નદીઓ મુખ્ય એવી સીતા કે સીતાદા નદીને મળે છે અને તે નદી લવણ સમુદ્રને મળે છે. આ વ્યવસ્થાને ભૌગોલિક સ્વરૂપમાં લેવાની નથી. તેટલો વિવેક રાખવો. સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે આ વર્ણન બિલકુલ સાચું છે. એ વાત તો નક્કી જ છે કે આ ક્ષેત્રગત નદીઓ વાસ્તવિક નદીઓ તો નથી જ. આપણી ભૌગોલિક પૃથ્વી ઉપર કોઈપણ નદી આ રીતે સીધી પંક્તિમાં વહેતી જ નથી. અને સાંખ્યિકી પદ્ધતિમાં દરેક ક્ષેત્રની બધી જ નદી ઓને સામૂહિક રીતે ફક્ત બે જ નદીના ભૌમિતિક આકારના સ્વરૂપમાં બતાવવામાં આવે છે. આ નદીઓના નામ સ્થાપના નિક્ષેપ તરીકે રાખવાથી યાદ રાખવા સરળ રહે છે. તેનો વિસ્તાર સ્વાભાવિક રીતે જ ત્યાંની કોઈપણ ભૌગોલિક નદીના વિસ્તાર કરતાં મોટો જ હશે. મહાવિદેહની અંતરંગ નદીઓ તો તેના કરતાં પણ વિશિષ્ટ પ્રકારે બતાવી છે, તેની ચર્ચા અહીં કરતા નથી. આ નદીઓના ઉદ્ગમ સ્થાન તરીકે જે તે ક્ષેત્રના વર્ષધર પર્વત ઉપરના લંબચોરસ આકારના સરોવરને જ કલાત્મક રીતે દર્શાવ્યું છે.
૭. સમુદ્ર : સંપૂર્ણ થાળી જેવા ગોળ જંબૂદ્વીપને વલયાકાર
લવણ સમુદ્ર દ્વારા વેષ્ટિત બતાવ્યો છે. લવણ સમુદ્ર અને જંબુદ્વીપની વચ્ચે એક કલાત્મક દિવાલ બતાવી છે. કહેવાય છે કે આ દિવાલ અર્થાત્ જગતી લવણ સમુદ્રના પાણીને જંબુદ્વીપમાં પ્રવેશ કરતું અટકાવે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
114
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
પરંપરા પ્રમાણે આ વર્ણન શાસ્ત્રીય છે અને સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે સત્ય છે. માનવ-પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિસ્તારને અર્થાત્ સમુદ્રોના ક્ષેત્રફળને એકત્ર કરીને સામૂહિક રીતે ફક્ત એક જ સમુદ્રના સ્વરૂપમાં દર્શાવ્યું છે. જમીન અને સમુદ્રના ભૌમિતિક આકારને અલગ કરવા માટે દર્શાવેલ જગતી સ્વરૂપ દિવાલ પરવર્તી આચાર્યોની એક કલ્પના કરતાંય કલાત્મકતા વધુ છે. કારણ કે જંબૂદ્વીપની જગતીની નજીક રહેનાર કોઈપણ ક્ષેત્રના લોકોને પણ આ જગતી દૃષ્ટિગોચર થાય છે, તેવું વર્ણન પણ ક્યાંય ઉપલબ્ધ નથી. માટે એમ માનવું પડે કે આ જગતી પણ એક કાલ્પનિક પદાર્થ છે. વળી જગતમાં ક્યાંય સમુદ્ર અને જમીન વચ્ચે આ પ્રકારની શાશ્વતી દિવાલ-જગતી હોય તેવું જોયું નથી. હા, કોઈક કોઈક નગર કે મહાનગરના સમુદ્ર કિનારે સુશોભન અથવા સંરક્ષણ તરીકે આ પ્રકારની દિવાલ બહુ જ થોડા કિનારા ઉપર કરવામાં આવી હોય તેવો સંભવ છે. કદાચ તેના ઉપરથી આ પ્રકારની શાશ્વતી જગતીની કલ્પના કરી હોય.
Page #171
--------------------------------------------------------------------------
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
૮. જીવન : સંપૂર્ણ લોકના સ્વરૂપનું વર્ણન માત્ર મનુષ્ય-કેન્દ્રિત જ છે. તેથી તેના સંદર્ભમાં જે તે ક્ષેત્રના મનુષ્યોનું જીવન કેવું હશે અથવા હોઈ શકે તે દર્શાવવું અનિવાર્ય હોવાથી તેને વર્ગીકૃત કરીને વિભિન્ન ક્ષેત્ર અર્થાત્ માનવ-પૃથ્વી ઉપર કાળ આધારિત જીવન વ્યવસ્થા કેવી છે અર્થાત્ કયા કયા ક્ષેત્રમાં કયો કયો આરો ચાલે છે, તે દર્શાવ્યું છે.
1.
૭ વૌ મારા
ehlela (plT[> દે #bâ a f
b2bole bhi
६ ठा आरा
४ कोडाकोडी सागरोपम
४ था आरा
सुषम
h:2
सुषम सुषम
उत्सर्पिणी काल
leb
h:2
#MIR & LET & DE 2 E
Cr t
1
5
30)
રોજ
सामये पम है।
| Web #ba | le
herb
सुषम सुषम
9 ला आरा
४ कोडाकोडी सागरोपम
len
अवसर्पिणी काल
lehi
Ph:5
सुषम
दुःषम सुषम
Age Fee સાધના રા યમા
12:11 112 8
रोम
३ कोडाकोडी सागरोपम
२ रा आरा
३ रा आरा
115
સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે આ વર્ણન બરાબર અને સત્ય છે. અહીં એવું સમજી શકાય કે સમય આધારિત વિકાસની પરિસ્થિતિઓ અર્થાત્ આરાની વ્યવસ્થા જે તે પૃથ્વી સંબંધિત સૂર્ય આધારિત છે. અને જે તે પૃથ્વીનો પોતાની ધરીની વક્રતા અર્થાત નમન જે તે પૃથ્વી ઉપરની પ્રાકૃતિક
Page #172
--------------------------------------------------------------------------
________________
116
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પરિસ્થિતિઓ અર્થાત્ આરાને નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યાં આરાની વ્યવસ્થા નથી ત્યાં એવી કલ્પના કરી શકાય કે તે પૃથ્વીની ધરી કોઈપણ બાજુ નમેલી નહિ હોય. અર્થાત્ મહાવિદેહ કે યુગલિક ક્ષેત્ર સ્વરૂપ પૃથ્વીની ધરી બિલકુલ ૯૦ અંશના કાટખૂણે હશે. અને ક્યાં
ક્યાં કઈ કઈ પૃથ્વી ઉપર અર્થાત્ ક્ષેત્રમાં કેવો કેવો આરો ચાલે છે તેની સૂચના આ ચાર્ટ દ્વારા પ્રાપ્ત થાય છે. જેમ કે મહાવિદેહની ૩ર વિજયમાં હંમેશા માટે ચોથા આરાની પરિસ્થિતિ હોય છે.
૯. અન્યલોક : અદશ્ય લોકમાં રહેનાર તથા ભૂગર્ભમાં રહેનાર જીવોના ક્ષેત્રને પણ વર્ગીકૃત કરીને લોકના ચાર્ટમાં દર્શાવેલ છે. આ ચાર્ટમાં આ જીવોના નિવાસસ્થાનને ઉપર અને નીચે દર્શાવેલ હોવાથી ઉદ્ગલોક અને અધોલોક નામ આપવામાં આવ્યું છે. તેને ભૌગોલિક સ્થાનના સ્વરૂપમાં સમજવું નહિ.
આ માહિતી બહુ જ મહત્ત્વપૂર્ણ છે અને તે પણ ખાસ કરીને આજના વિજ્ઞાનીઓ માટે. પરંતુ આ દેવ અને નારકને જે રીતે ચાર્ટમાં બતાવ્યા છે તે રીતે ઉપર નીચે સમજવાના નથી. સાંખ્યિકી પદ્ધતિના કારણે જ તેમને તે રીતે દર્શાવ્યા છે. પરંતુ તે તેઓનું વાસ્તવિક ભૌગોલિક સ્થાન નથી. માત્ર ભિન્ન ભિન્ન પ્રકાર હોવાથી તેમનું અંતર સાંખ્યિકી અંતર છે, વાસ્તવિક નહિ. તેનો મતલબ એટલો જ કે તે દેવ કે નારકના જીવો બ્રહ્માંડમાં વર્તમાન પૃથ્વીથી ચત્ર તત્ર ઉપર નીચે આજુબાજુ કોઈ પણ દિશામાં હોઈ શકે છે. તેમાં શાસ્ત્રોને કોઈ બાધ નથી.
Page #173
--------------------------------------------------------------------------
________________
117
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
૧૦. જ્યોતિષ્ક લોક :
शनि मंगल
९०० योजन ८९७ योजन ८९४ योजन ८९१ योजन ८८८ योजन
शुक्र
बुध
অন্ন
चंद्र
८८४ योजन ८८० योजन
- ૮૦% યોબળ
वाय मंडळ
७९० योजन
જ્યોતિષ્ઠિદેવોના શરીર પૃથ્વીકાયિક જીવોના બનેલ છે. તેમાં સૂર્યનું વિમાન અર્થાત્ શરીર બાાદર અપર્યાપ્તા પૃથ્વીકાયિક જીવના બનેલ છે. તેમને આતપ નામકર્મનો ઉદય હોવાથી ઉષ્ણતાયુક્ત પ્રભા એટલે કે પ્રકાશ હોય છે.
જ્યોતિષ્ક વિમાનમાં જ્યોતિષ્ક દેવ રહે છે. તેમનું શરીર વૈક્રિય વર્ગણાના પુદ્ગલસમૂહથી બનેલ હોય છે. આ દેવો વૈક્રિય શરીર ધરાવતા હોવાથી અન્ય વેક્રિયવર્ગણાના પુદ્ગલો દ્વારા ઉત્તર વૈક્રિય શરીર અર્થાત્ બીજું શરીર બનાવે છે. વૈક્રિય શરીર બનાવવાની પ્રક્રિયાને વૈક્રિય સમુઘાત કહે છે. તે વૈક્રિય શરીર દ્વારા તેઓ તીર્થકર પરમાત્માના સમવસરણ વગેરે જગ્યાએ જાય છે. તેઓ પોતાના મૂલ શરીર સાથે તો પોતાના વિમાનમાં જ રહે છે. તેઓના આત્મપ્રદેશ બંને શરીરમાં હોય છે અને બંને શરીર અદેશ્ય આત્મપ્રદેશની શ્રેણિ દ્વારા જોડાયેલા રહે છે. તે અન્ય શરીર બનાવીને મોકલતા નથી બલ્ક પોતે જ એ શરીરમાં
Page #174
--------------------------------------------------------------------------
________________
118
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
હોય છે અને પોતે જ જાય છે. તે માત્ર જડ શરીર ન હોતાં, ચૈતન્યયુક્ત મતલબ આત્મપ્રદેશસહિત હોય છે.
જ્યોતિષ્ક દેવો અંગે આધુનિક પરિભાષામાં એમ કહી શકાય કે તેઓના શરીર પ્લાઝમા પદાર્થના બનેલ હોય છે અને તે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ટૂંકમાં, જ્યોતિષ્ક વિમાન તો પ્રકાશ ઉત્સર્જિત કરનાર સૂર્ય અથવા તારા સ્વરૂપ એક પદાર્થ છે. સૈદ્ધાંતિક રીતે તે પ્લાઝમા અવસ્થાના દ્રવ્યના પિંડ સ્વરૂપ છે. આ જ્યોતિષ્ક વિમાનની ગતિ બતાવવી અથવા તેનું સ્થાન બતાવવું સાંખ્યિકી પદ્ધતિની મર્યાદા બહાર છે. મતલબ કે તેનું કાર્યક્ષેત્ર નથી. વૈક્રિય વર્ગણા અંગે વિજ્ઞાન પાસે કોઈ માહિતી નથી. આમ છતાં તેના અસ્તિત્વનો નિષેધ કરી શકાય તેમ નથી. ટૂંકમાં, દેવગતિના જીવોના અસ્તિત્વનો નિષેધ થઈ શકે તેમ નથી.
Page #175
--------------------------------------------------------------------------
________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
119 પાંચેય પ્રકારના જ્યોતિષ્ક પિંડો અલગ અલગ સંદર્ભમાં પ્રયોજાયેલ છે. તેમના સ્થાન અને ગતિ દ્વારા માનવ-પૃથ્વી ઉપર અર્થાત્ જે તે પૃથ્વી ઉપર રહેનાર મનુષ્યો ઉપર તેમનો પોતાનો પ્રભાવ રહે છે, એવી એક માન્યતા છે. તેને પ્રાચીન કાળથી ફલિત જ્યોતિષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ફળ બતાવવું કોઈપણ સાધુ માટે સર્વથા વર્જિત છે. કદાચ સંભવ છે કે આ પ્રકારના પ્રભાવ અંગે મૂળ થી કોઈની સંમતિ નહિ હોય. પરંતુ સમયની માંગ અથવા તો ધર્મના રક્ષણ માટે આ વાતનો સ્વીકાર કર્યો હશે. બીજું કોઈપણ પદાર્થની ગતિ સાંખ્યિકી પદ્ધતિનો વિષય નથી. આમ છતાં પૃથ્વીની દૈનિક ગતિના કારણે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓને પૂર્વ ક્ષિતિજથી પશ્ચિમ તરફ ગતિ કરતાં સ્પષ્ટ અનુભવાય છે તેથી તથા વાર્ષિક ગતિ દ્વારા વિભિન્ન નક્ષત્ર સ્વરૂપ તારાઓની સમપંક્તિમાં આવતા અનુભવાય છે તે કારણથી તેને મેરૂ પર્વતની પ્રદક્ષિણા કરતા બતાવ્યા છે.
ઉપર બતાવેલ દશ મુદ્દાઓના વિવરણ દ્વારા આપણને આપણા જેનદર્શન નિર્દિષ્ટ લોકની મૂળ વિભાવનાનો ખ્યાલ આવશે અને તેને વર્તમાન ભૂગોળ-ખગોળ સાથે કેવો સંબંધ છે તે પણ જાણી શકાય છે. અર્થાત્ સર્વજ્ઞ એવા તીર્થકરોએ શબ્દો દ્વારા ખૂબ જ મર્યાદિત વર્ણન દ્વારા સમગ્ર બ્રહ્માંડના અનંતા પદાર્થોને વિવિધ કક્ષામાં મૂકી તે અંગે શક્ય તેટલી વધુ માહિતી આપણા જેવા સામાન્ય બુદ્ધિ ધરાવતા મનુષ્યો માટે પ્રસ્તુત કરી છે, જેને પરવર્તી આચાર્યોએ ચિત્ર દ્વારા રજૂ કરી છે. જે તે તેમની વિલક્ષણ બુદ્ધિપ્રતિભાના પુરાવા છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
120
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જે રીતે જંબુદ્વીપના દશ મુદ્દા દ્વારા નિરૂપણ કર્યું તે જ રીતે હવે ભરતક્ષેત્રનું આઠ મુદ્દા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.
सिवाप्रपातकण्ड
અને
જ
गंगाप्रपात कण्ड
કા
કે
दक्षिण च्या भरत क्षेत्र
चित्र : भरत क्षेत्र की आचार्यों द्वारा कलात्मक पेशकश
चित्र: सांख्यिक पद्धति दवारा जम्बदवीप में भरत क्षेत्र
(भौगोलिक पृथ्वी के महाद्वीपों का संभावित रूपान्तरण / विन्यास -- स्थूल अनुमान)
चुल्ल हेमवंत पर्वत
18%: મળી
18%: Jત્તર અમેરિ
4- 19% |
3
3
सिंधू
% વૈતાદ્ય પર્વત 5
થી
गंगाM
419
13%: મતિયા & अंटार्कटिका
13%: રક્ષા अमेरिका
लवण समुद्र
૧. આકાર અને ૨. સ્થાન : એક લાખ યોજન વિસ્તારવાળા
વર્તુળાકાર જંબુદ્વીપનો એક નાનકડો ભાગ અર્થાત્ ૧૯૦માં ભાગની પહોળાઈ ધરાવતો ભાગ એટલે જ ભરતક્ષેત્ર. વૈતાઢત્ર્ય પર્વત અને ગંગા સિધુ નદીઓ તેને છ ખંડમાં વિભાજિત કરે છે. ભરતક્ષેત્રની ઉત્તરે લઘુ હિમવાન પર્વત
Page #177
--------------------------------------------------------------------------
________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
121 આવેલ છે અને દક્ષિણમાં લવણ સમુદ્ર આવેલ છે. (આ વર્ણન ભૌગોલિક સ્વરૂપમાં નથી.)
આ વર્ણન લોકના સાંખ્યિકી સ્વરૂપમાં શાસ્ત્રીય રીતે બરાબર છે અને સત્ય છે. પરંતુ તેની સમજ ભૌગોલિક નકશા સ્વરૂપે આપણે જે આપીએ છીએ તે આપણી અજ્ઞાનતા છે. જેને હવાઈપ્રક્ષેપણ અર્થાત્ સેટેલાઈટ વ્યુ કહે છે. તે સ્વરૂપે આ વર્ણન નથી, આ આપણી ભૂલ છે અને તે હવે સુધારવી જોઈએ. આની સમજ સાંખ્યિકી પદ્ધતિ દ્વારા જ આપવી જોઈએ. ભરતક્ષેત્ર આપણી ચિરપરિચિત વર્તમાન પૃથ્વીને પ્રસ્તુત કરે છે. અહીં ભરતક્ષેત્રના છ ખંડ વર્તમાન પૃથ્વીના છ મહાદ્વીપોને સંયુક્ત રીતે રજૂ કરે છે. આ મંતવ્ય ડૉ. જીવરાજ જૈનનું છે. તેની સાથે પરંપરાગત રીતે અભ્યાસ કરનાર વિદ્વાન સાધુઓ સંમત થતા નથી. સ્થાનકવાસી પરંપરાના શ્રી પ્રમોદ મુનિ આ અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવે છે કે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આગમના ત્રીજા વક્ષસ્કાર અર્થાત્ વિભાગમાં ભરત મહારાજાના છ ખંડના વિજયનું વર્ણન વાંચીએ અને તેના ઉપર વિચાર કરીએ તો છ ખંડમાં વર્તમાન પૃથ્વીનો એશિયા ખંડ પણ પૂરો આવતો નથી. અર્થાત્ માત્ર એશિયા ખંડનો અમુક ભાગ જ ભારત ખંડના છ ભાગમાં આવી જાય છે. આ અંગે બીજી દલીલ કરતાં તેઓ કહે છે કે ભરત મહારાજાના કાળમાં અર્થાત્ આદીશ્વર પરમાત્માના કાળમાં પણ ભારત દેશનો નકશો તેવો જ હતો જેવો આજે છે. વર્તમાન ગંગા નદી અને સિધુ નદીના મધ્ય ભાગને મધ્ય ખંડ માની લઈએ તો સિધુ નદીની પશ્ચિમમાં અરબસ્તાન વગેરે દેશો પશ્ચિમ તરફના એક ખંડ તરીકે અને
Page #178
--------------------------------------------------------------------------
________________
122
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ગંગા નદીની પૂર્વમાં બર્મા સિંગાપુર પ્રદેશ પૂર્વ તરફના એક ખંડ તરીકે હિમાલયની (વેતાર્ચની) દક્ષિણે ગણી શકાય. અને હિમાલયની ઉત્તરે રશિયા અને ચીન વગેરે ઉત્તર તરફના ત્રણ ખંડ તરીકે ગણી શકાય. આ રીતે ભરતક્ષેત્રના છયે ખંડ માત્ર એશિયા ખંડમાં જ પૂરા થઈ જાય છે. આ અંગે પુનઃ દલીલ કરતાં તેઓ કહે છે કે મહાભારતમાં કર્ણની વિજયયાત્રાનું જે વર્ણન આવે છે તે પણ આજની ભૌગલિક સ્થિતિનું જ વર્ણન કરે છે. જ્ઞાતાધર્મકથામાં પ્રાપ્ત દ્રોપદીના સ્વયંવરમાં આવેલ રાજાઓના ર૫.૫ આર્ય દેશનો સમાવેશ આજના ભારતમાં જ થઈ જાય છે. પૌરાણિક સાહિત્યમાં પ્રાપ્ત વર્ણન પ્રમાણે શ્રી પ્રમોદ મુનિની વાત સંપૂર્ણપણે સાચી છે. પરંતુ તે સાહિત્યને તે કાળની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સત્ય હોવા છતાં જૈન પંરપરામાં પ્રાપ્ત આગમ સાહિત્યમાં આવતા જંબુદ્વીપ વગેરેના વર્ણન સાથે તેનો કોઈ મેળ મળતો નથી. તેથી આ વર્ણનને તથા વર્તમાન ભારત દેશને સ્થાપના ભરત તરીકે માની લઈએ અને તેમાં નિર્દિષ્ટ એતિહાસિક સ્થાનો આગમ સાહિત્યમાં પ્રાપ્ત જંબુદ્વીપ અને ભરત ક્ષેત્રના સ્થાનોનાં માત્ર નામ સાથેનું સામ્ય સ્વીકારીએ તો જ કાંઈક સમાધાન આપી શકાય અથવા પૌરાણિક સાહિત્યને જે તે કાળની એક કાલ્પનિક કથા સ્વરૂપે ગણી લેવી જોઈએ તેવું ડૉ. જીવરાજ જૈનનું માનવું છે. જેમાં એતિહાસિક અથવા વાસ્તવિક એતિહાસિક સંદર્ભ હોવાની શક્યતા ઓછી છે. આ માટે આપણને વૈજ્ઞાનિક પદ્ધતિએ ભૂસ્તરશાસ્ત્ર અનુસાર પુરાતાત્ત્વિક અવશેષો સ્વરૂપ પુરાવા પ્રાપ્ત થાય તો પૌરાણિક સાહિત્યને વાસ્તવિક સાહિત્ય તરીકે
Page #179
--------------------------------------------------------------------------
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
123
સ્વીકારવામાં કોઈ આપત્તિ જણાતી નથી. પણ આ પ્રકારના પુરાવા પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે કોઈ ચોક્કસ વિધાન કરી શકીએ નહિ.
તે રીતે આપણી આ નિહારિકા અર્થાત્ તારાવિશ્વમાં હિમવંત ક્ષેત્ર અન્ય માનવ-પૃથ્વી સ્વરૂપે આપણી વર્તમાન પૃથ્વીથી ગમે તે દિશામાં હોઈ શકે છે. આપણા વાંકાચૂકા કિનારાવાળા સમુદ્રો સામૂહિક રૂપે લવણ સમુદ્રનો ભૌમિતિક એક ભાગ બનાવે છે. જે તેના વિસ્તાર પ્રમાણે કદાચ ભરતક્ષેત્ર અર્થાત્ વર્તમાન પૃથ્વીથી બમણા વિસ્તારવાળો હોઈ શકે.
ભરતક્ષેત્રના ભૌમિતિક આકારને વર્તમાન પૃથ્વીના આકારની સાથે કોઈ સંબંધ નથી. ભરતક્ષેત્રના આકારને વાસ્તવિક આકાર માનવાની ભૂલ કરવી નહિ.
તે જ રીતે પર્વતો, નદીઓના સાંખ્યિકી પદ્ધતિના નામની સાથે સામ્યતા ધરાવતા વાસ્તવિક પર્વતો અને નદીઓના નામની સાથે તે તે આકાર અને સ્થાન તરીકે જોડવા નહિ. આ એક પ્રકારનો ભ્રમ છે.
૩. ગતિ : જંબૂદ્વીપ જેમ સ્થિર બતાવ્યો છે તેમ ભરતક્ષેત્ર પણ સ્થિર બતાવ્યું છે.
શાસ્ત્રીય વર્ણન અનુસાર ભરતક્ષેત્ર સ્થિર બતાવ્યું તે યોગ્ય જ છે. દરેક માનવ-પૃથ્વી સાંખ્યિકી પદ્ધતિમાં સ્થિર જ બતાવવામાં આવે છે અને તે અજુગતું નથી. તેનું કારણ સમૂહમાં દરેક પૃથ્વીની ગતિ ભિન્ન ભિન્ન હોવાથી તે દરેકની ભિન્ન ભિન્ન ગતિને બતાવવી શક્ય નથી. વળી માનવપૃથ્વીની ગતિને બતાવવાનું સાંખ્યિકી પદ્ધતિના
Page #180
--------------------------------------------------------------------------
________________
124
શું જૈન ભુગોળ-ખગોળ સાચી છે? કાર્યક્ષેત્રમાં નથી. ૪. પરસ્પરનું અંતર : ભરતક્ષેત્ર લઘુહિમવાન પર્વત સાથે
જોડાયેલ છે. તેની સાથે હિમવંત ક્ષેત્ર પણ જોડાયેલ બતાવ્યું છે. સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે જે બતાવ્યું છે, તે બરાબર છે.
ગંગા અને સિધુની વચ્ચે અયોધ્યા બતાવી છે અને તેનાથી ઉત્તરમાં ૧૧૯ યોજન દૂર વૈતાઢ્ય પર્વત અને દક્ષિણમાં ૧૧૯ યોજન દૂર લવણ સમુદ્ર દર્શાવેલ છે.
આ વર્ણનને ભૌગોલિક સ્વરૂપમાં સમજવાનું નથી. સાંખ્યિકી પદ્ધતિમાં પરસ્પરનું અંતર બતાવવું શક્ય નથી. આ પદ્ધતિમાં પરસ્પરનું અંતર શૂન્ચ કરી દેવામાં આવે છે. તે કારણથી જે તે ક્ષેત્ર કે પર્વત એકબીજાની સાથે જોડાયેલ બતાવે છે. પરંતુ તે બે વચ્ચેનું વાસ્તવિક અંતર હજારો પ્રકાશવર્ષ હોઈ શકે છે. જે ભૌગોલિક રીતે બતાવવું શક્ય નથી. આ પદ્ધતિમાં ભરતક્ષે ગાના વિસ્તારમાં ભૌગોલિક પર્વતો કે નદીઓ દર્શાવવું અસંગત છે અને આગમસં મત પણ નથી. તેથી તેના વર્ણનને માત્ર પ્રતિકાત્મક સમજવું. તેના ઉપર ભૌગોલિક નકશાનું આરોપણ કરવું ન જોઈએ. આ પરિસ્થિતિમાં તેમાં બતાવેલ અંતર વાસ્તવિક ભૌગોલિક અંતર છે નહિ. કદાચ પૂર્વાચાર્યોએ એ પ્રકારે વર્ણન કર્યું હોય તો તે માત્ર ઐતિહાસિક ઘટનાઓને સરળતાપૂર્વક સમજાવવા માટે જ હશે. અયોધ્યાથી વૈતાઢ્યનું અંતર અને લવણ સમુદ્રનું અંતર વર્તમાનમાં વિમાન દ્વારા ફક્ત બે કલાકમાં જ કાપી શકે છે. વળી આ
Page #181
--------------------------------------------------------------------------
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
125
પ્રમાણે મુસાફરી કરનારે લવણ સમુદ્રના કિનારે કોઈપણ જાતની દિવાલ અર્થાત્ જગતી જોઈ નથી. તેનું કારણ હવે સ્પષ્ટ છે કે આ વર્ણન સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે છે.
એક અભિપ્રાય અનુસાર આ પ્રકારના સાંખ્યિકી ભૌમિતિક આકારવાળા ભરતક્ષેત્રમાં ભૌગોલિક વિષય વસ્તુનું બતાવવું એટલે કે અધ્યારોપણ કરવું તે માત્ર પરવર્તી આચાર્યોનું કલાત્મક સર્જન માનવું અથવા અજ્ઞાનતાના કારણે આ ભૌગોલિક અધ્યારોપણ થયેલ માનવું જોઈએ.
૫. પર્વત : ભરતક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા બે પર્વત છે. એક લઘુહિમવાન પર્વત જે તેની ઉત્તરે સીમા બનાવે છે અને બીજો વૈતાઢ્ય જે તેના બે ભાગ કરે છે. ઉત્તરાર્ધ અને
દક્ષિણાર્ધ. આ બે વિભાગને વૈતાઢ્ય પર્વતની બે ગુફાઓ ખંડપ્રપાતા અને તમિસ્રા જોડે છે. આ ગુફાઓ આઠ યોજન ઊંચી, ૧૨ યોજન પહોળી અને ૫૦ યોજન ઉત્તર-દક્ષિણ લાંબી છે.
જો કે આ પર્વતો સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે ભૌગોલિક પર્વતોના સામૂહિક વર્ગીકૃત ભૌમિતિક આકારમાં સમજવાના છે. વર્તમાન પૃથ્વી ઉપર આવેલ પર્વતો અને નદીઓને તેના અસલ સ્વરૂપમાં દર્શાવવું સાંખ્યિકી પદ્ધતિના વિષય તરીકે આવતું જ નથી. તેથી આ પર્વત સાંખ્યિકી પર્વત છે, વાસ્તવિક નથી. ટૂંકમાં, આ પર્વતોને
ભૌગોલિક પર્વત તરીકે લેવાના નથી.
૬. નદીઓ : લઘુહિમવાન પર્વત ઉપરના પદ્મ સરોવરમાંથી નીકળતી ગંગા અને સિન્ધુ નામની બે નદીઓ વૈતાઢ્ય પર્વતને ભેદીને અને ત્યારબાદ લવણસમુદ્રની જગતીને
Page #182
--------------------------------------------------------------------------
________________
126
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભેદીને લવણ સમુદ્રને મળે છે. આ બંને નદીઓ શાશ્વત છે. આ બે નદીઓ અને વૈતાઢ્ય પર્વત ભરતક્ષેત્રના છ ભાગ કરે
ખંડપ્રપાતા અને તમિસ્રા ગુફામાં બબ્બે નદીઓ પૂર્વથી પશ્ચિમ વહે છે, તેના નામ ઉન્મચા (ઉન્મગ્નજલા) અને નિમ્નગા (નિમગ્ન જલા) છે. આ નદીઓ અનુક્રમે ગંગા અને સિધુ નદીમાં મળે છે અને તે રીતે છેવટે લવણ સમુદ્રમાં મળે છે.
આ શાસ્ત્રીય વર્ણન સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે બિલકુલ સાચું છે. ભરતક્ષેત્રમાં બતાવેલી ગંગા અને સિધુ નદીઓ સાંખ્યિકી નદીઓ છે તેને આપણી ભારતની ભૌગોલિક ગંગા અને સિધુ નદી સાથે કોઈ સંબંધ નથી. તેથી કૃત્રિમ રીતે જ તેને ભરતક્ષેત્રના છ ભાગ કરનારી જાણવી. આ ગંગા અને સિધુ નદીને સ્થાપના નિક્ષેપ તરીકે જાણવી પરંતુ ભૌગોલિક નદી તરીકે લેવી નહિ. એક રીતે આ છ ખંડો ઉપર વર્તમાન પૃથ્વી ઉપરના છે મહાદ્વીપોને અધ્યારોપણ કરીએ તો તેના ક્ષેત્રફળનો મેળ મળી જાય છે. પરંતુ તેની ભૌગોલિક સીમા સાંખ્યિકી પદ્ધતિના ભરતક્ષેત્રની સીમાનું ઉલ્લંઘન કરશે જ. અહીં બતાવેલ પર્વતો અને નદીઓને ભૌગોલિક સ્વરૂપમાં માનવું તે જિનવાણીના અપમાન બરાબર છે. તેથી કોઈપણ ભૌગોલિક ક્ષેત્રનું તેના ઉપર અધ્યારોપણ કરવું અસંગત અને અસ્વાભાવિક છે. એક વિશિષ્ટ તથ્ય ધ્યાનમાં રાખવાનું કે માત્ર ૩૪ ક્ષેત્રમાં જ આ રીતે પર્વત અને નદી દ્વારા છ ખંડમાં વિભાજન બતાવ્યું છે. તે સિવાય અન્યત્ર ક્યાંય અર્થાત્ અકર્મભૂમિમાં આ રીતે વિભાજન બતાવ્યું
Page #183
--------------------------------------------------------------------------
________________
127
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
નથી.
અકર્મભૂમિમાં ત્યાં રહેલ વૈતાઢ્ય પર્વત ક્ષેત્રના ભાગ કરતા નથી પરંતુ તે વર્તુળાકારમાં ક્ષેત્રની મધ્યમાં છે, તેનો ઉપયોગ સાંખ્યિકી પદ્ધતિમાં માત્ર નદીઓની દિશા બદલવા જ કર્યો છે અને તે રીતે તે અકર્મભૂમિને ચાર ખંડમાં વિભાજિત કરે છે. આ નદીઓના ઉદ્દગમ સ્થળ તરીકે સીમાવર્તી પર્વત ઉપર રહેલ સરોવરને બતાવ્યા છે, તે પણ સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે છે, પરંતુ ભૌગોલિક તરીકે નથી.
તે પણ કલાકારની દૃષ્ટિએ છે. ૭. સમુદ્ર : ભરતક્ષેત્રની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં
લવણ સમુદ્ર છે. જ્યારે ઉત્તરમાં લઘુહિમવાન પર્વત છે. આ વર્ણન શાસ્ત્રીય રીતે બરાબર છે. ભરતક્ષેત્ર વર્તમાન પૃથ્વીના જમીનના ક્ષેત્રફળનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે તો લવણ સમુદ્ર વર્તમાન પૃથ્વી પરના સમુદ્રોનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે. આ લવણ સમુદ્ર વર્તમાન પૃથ્વીના દરેક સમુદ્રના આકાર, પરિમાણ અને પરસ્પરના અંતરને બતાવવાનું સાંખ્યિકી પદ્ધતિનું કાર્યક્ષેત્ર નથી. માટે પ્રસ્તુત આકાર વાસ્તવિક નથી, મારા
પ્રતિકાત્મક જ છે. ૮. જીવન : આ ભરતક્ષેત્ર કર્મભૂમિ છે અર્થાત્ અસિ, મસિ અને
કૃષિનો ઉપયોગ અહીં ઉત્સર્પિણીના પહેલા, બીજા અને ત્રીજા તથા અવસર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરામાં થાય છે. અત્યારે અવસર્પિણીનો પાંચમો આરો ચાલે છે. તેને કળિયુગ પણ કહે છે. જે રીતે હિમવંત ક્ષેત્ર એક માનવ-પૃથ્વી બતાવે છે તેમ
Page #184
--------------------------------------------------------------------------
________________
128
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભરતક્ષેત્ર પણ એક માનવ-પૃથ્વી બતાવે છે. આ માનવપૃથ્વી ઉપર અર્થાત્ આપણી વર્તમાન પૃથ્વી ઉપર પાંચમો આરો ચાલે છે. આ સાંખ્યિકી પૃથ્વી ઉપર ગ્રંથોમાં ક્યાંક ક્યાંક ભૌગોલિક તથ્યોનું અધ્યારો પણ જોવા મળે છે. ક્ષેત્રફળના હિસાબે પર્વતોને તો એક પટ્ટી ચાર્ટ સ્વરૂપમાં તો બતાવી દીધા છે, તેમ છતાં તેને વિવિધ પ્રકારના શિખરો અને શાશ્વત જિનાલયોથી અલંકૃત કરવામાં આવ્યા છે. આ વર્ણનને માત્ર સાહિત્યિક અલંકારમાં જ સમજવું પરંતુ વાસ્તવિક ભૂગોળ સ્વરૂપે નહિ. કારણ કે જ્યારે આ પ્રકારના ચિત્રો અંકિત કરવાની શરૂઆત થઈ ત્યાં સુધીમાં તો મૂળ સાંખ્યિકી પદ્ધતિની સમજ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયેલી.
રજી |
1 %
Ex
આ તો માત્ર જંબૂદ્વીપ અને ભરતક્ષેત્ર અંગે સાંખ્યિકી સમજ આપવામાં આવી. તે જ રીતે અઢી દ્વીપની પણ સમજ આપી શકાય. જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવાર અર્ધ
Page #185
--------------------------------------------------------------------------
________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
129 દ્વીપને મનુષ્યક્ષેત્ર અથવા સમયક્ષેત્ર કહે છે. તેની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્ર એક બીજાથી બમણા બમણા વિસ્તાર ધરાવે છે. છેક છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્ર આવે છે. સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે મનુષ્યક્ષેત્ર અર્થાત્ અઢી દ્વીપમાં જૈનદર્શન અનુસાર ઓછામાં ઓછી કુલ રપ૬ પૃથ્વી એવી છે કે જ્યાં માનવવસ્તી હોવાની સંભાવના છે. આ સમગ્ર બ્રહ્માંડમાં કરોડો પ્રકાશવર્ષ ના વિસ્તારમાં અસંખ્ય ગ્રહમાળાઓ છે અને તેમાંની કોઈક કોઈક પૃથ્વી ઉપર માનવવસ્તી હોવાની સંભાવના વિજ્ઞાનીઓ પણ કહે છે. વિજ્ઞાનીઓને કેપ્લર મિશન અને તેના જેવા અન્ય મિશન દ્વારા એવી માહિતી મળી છે કે આપણી પૃથ્વી જેવી બીજી ૧૫૦૦ પૃથ્વી છે. અલબત્ત, તેમાંથી કઈ પૃથ્વી ઉપર મનુષ્યની વસ્તી છે, તે હજુ શોધનો વિષય છે. આમ છતાં, જૈન દર્શન અનુસાર અઢી દ્વીપમાં બતાવેલ મનુષ્યના ક્ષેત્રોની નીચે જણાવેલ સંખ્યા પ્રમાણે ર૫૬ પૃથ્વી ઉપર મનુષ્ય છે. પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અન્તર્કંપ ઉપર મનુ ષ્યની વસ્તી છે. આમાંની કેટલીક પૃથ્વી આપણી પૃથ્વી જેવી જ છે. જેને અન્ય ચાર ભરતક્ષેત્ર કહે છે તથા આપણા જેવી જ પરંતુ પ્રતિવિશ્વ જેવી લાક્ષણિકતા ધરાવતી પાંચ પૃથ્વી છે જેના ઉપર મનુષ્યની વસ્તી આપણા જેવી જ અને કાળની સ્થિતિ તરીકે પાંચમો આરો ધરાવે છે, તેને પાંચ ઐરાવત ક્ષેત્ર કહે છે. તે જ રીતે આપણા કરતાં વધુ બુદ્ધિશાળી અને વધુ જ્ઞાન ધરાવતા તથા વધુ શક્તિશાળી મનુષ્યોની વસ્તી ધરાવતી ૧૬૦ પૃથ્વીઓ છે, જેને જેનદર્શનમાં પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય કહે છે. તો
Page #186
--------------------------------------------------------------------------
________________
130
| શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? કેટલીક પૃથ્વી એવી છે કે જ્યાંના મનુષ્યોમાં આપણી દૃષ્ટિએ કોઈ જાતનો વિકાસ થયો નથી અર્થાત્ જેને વિજ્ઞાનીઓ જંગલી અવસ્થા કહે છે. પરંતુ મારી દૃષ્ટિએ તે પ્રાકૃતિક અવસ્થામાં જ છે. કારણ કે તેને આપણે કહીએ છીએ તેવો વિકાસ કરવાની કોઈ જરૂર જ નથી. કલ્પવૃક્ષો તેઓની સઘળી આવશ્યકતા પૂર્ણ કરી આપે છે. તે કારણથી અસિ, મસિ અને કૃષિનો વિકાસ થયો નથી. આ પ્રકારની ૩૦ પૃથ્વીઓ છે. જ્યારે કેટલીક પૃથ્વીઓ ઉપર એવા મનુષ્યો છે કે જે પ્રકૃતિથી ક્રૂર અને આકારથી વિચિત્ર છે. એવું કહેવાય છે કે એ મનુષ્યોને શિંગડા અને પૂંછડા હોય છે. આ તો માત્ર કદાચ કલ્પના જ હોઈ શકે પરંતુ સ્વભાવથી તેઓ પશુ જેવા હોય છે. અને આવા મનુષ્યવાળી પૃથ્વીની સંખ્યા ૫૬ છે અને તે અન્તર્કંપ છે.
મનુષ્યક્ષેત્ર સહિત સમગ્ર તિસ્કૃલોકમાં દરેક દ્વીપ પછીનો દરેક સમુદ્ર બમણા વિસ્તારવાળો દર્શાવ્યો છે, જે રીતે જંબુદ્વીપથી લવણ સમુદ્ર બમણા વિસ્તારવાળો છે. તે એમ દર્શાવે છે કે પૃથ્વી ઉપર જમીન કરતાં સમુદ્રનો વિસ્તાર બમણો છે, તે જ રીતે સમગ્ર બ્રહ્માંડમાં પણ જમીન કરતાં સમુદ્રનો વિસ્તાર બમણો છે. ટૂંકમાં, આપણા જેવી જ અથવા આપણા કરતાં વધુ સંસ્કારી વધુ જ્ઞાની અને વધુ શક્તિશાળી માનવસભ્યતા આ બ્રહ્માંડમાં અન્યત્ર વિદ્યમાન છે. તે આપણી ગેલેક્સીમાં પણ છે અને પાડોશમાં આવેલી અન્ય ગેલેક્સીઓમાં પણ હોવાની સંભાવના છે. તેવું જૈન દર્શનમાં બતાવેલ લોકના સ્વરૂપથી જાણી શકાય છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
131
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
વૈક્રિય શરીરધારી જીવો અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારના દેવો હોવાની સંભાવના પણ છે. તેમાં નિમ્ન શક્તિવાળા અર્થાત્ વ્યંતર અને વાણવ્યંતર દેવો આપણી પૃથ્વી ઉપર પણ અસ્તિત્વ ધરાવે છે . તે જ રીતે તેમાં ઉચ્ચ કક્ષાના દેવો પણ પ્રકાશિત કે અપ્રકાશિત અવકાશી પદાર્થ અર્થાત્ ગ્રહો અથવા તારાઓ ઉપર જ્યાં અત્યંત શીતળ પદાર્થ જે તેમના અસ્તિત્વમાં સહાયક છે, ત્યાં તેવા ઉચ્ચ કક્ષાના દેવો અસ્તિત્વ ધરાવે છે.
સાંખ્યિકી પદ્ધતિનું લોકનું આ સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારના સજીવ પદાર્થો અને અજીવ પદાર્થો દ્વારા વ્યાપ્ત ક્ષેત્રના સંપૂર્ણ માપ, ક્ષેત્રફળ અને કદ પણ જણાવે છે. પરંપરાગત રીતે અત્યારે પ્રવર્તમાન ખગોળશાસ્ત્ર અને ભૂગોળ દ્વારા પ્રાપ્ત માહિતીથી જરા પણ મુંઝાવાની જરૂર નથી. કારણ કે તે માહિતી બહુ જ અલ્પ છે.
અત્યારે આપણા વિજ્ઞાનીઓ પાસે જે માહિતી છે તેના કરતાં વધુ માહિતી લોકના આ સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. તેથી અન્ય અજ્ઞાત લાક્ષણિકતાઓ અંગે તેઓએ આગળ વધુ સંશોધન કરવું જોઈએ. તેમાં કેટલાક મહત્ત્વના વિષય નીચે પ્રમાણે છે.
જીવોના મુખ્ય ચાર પ્રકાર છે, તેમાંથી બે પ્રકારના જીવોના શરીર વૈક્રિય વર્ગણાના પરમાણુ-સમૂહમાંથી બનેલા છે. તે પ્રકારના જીવો અર્થાત્ દેવો સાથે સંપર્ક કરી શકાય તેમ છે. વૈક્રિય વર્ગણાના આ પરમાણુ સમૂહ અંગે સંશોધન કરવામાં આવે અને તેની લાક્ષણિકતાઓ જાણી લેવામાં આવે તો તેમની સાથે સંપર્ક કરવો અશક્ય નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
132
શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે? જૈન લોકનું સ્વરૂપ બે પ્રકારના દારિક શરીરવાળા જીવો બતાવે છે. ઓર્ગેનિક અર્થાત્ જેમાં કાર્બન હોય તેવા પ્રકારના પદાર્થમાંથી નિર્માણ પામેલ અને ઇનઓર્ગોનિક અર્થાત્ જેમાં કાર્બન નથી તેવા પ્રકારના પદાર્થમાંથી નિર્માણ પામેલ શરીરવાળા જીવો. વર્તમાનમાં વિજ્ઞાનીઓ માત્ર ઓર્ગેનિક પદાર્થ માં થી નિષ્પન્ન શરીરવાળા જીવો અંગે જાણે છે. વર્તમાનમાં વિજ્ઞાનીઓને સિલિકોનમાંથી નિષ્પન્ન શરીરવાળા જીવો દરિયાઈ સૃષ્ટિમાં હોવાની માહિતી છે. તે જ રીતે પાણી અને પૃથ્વી જેવા નિમ્ન કક્ષાના જીવો ઇનઓર્ગેનિક પદાર્થમાંથી નિષ્પન્ન થયેલ હોય છે. આ અંગે તેઓએ સંશોધન કરવું જોઈએ.
૧. સમગ્ર બ્રહ્માંડમાં રહેલ પદાર્થો :
સમગ્ર બ્રહ્માંડમાં સજીવ અને નિર્જીવ એમ બે પ્રકારના પદાર્થો છે. તેના ભિન્ન ભિન્ન પ્રકાર, અવસ્થા અને પર્યાય અનુસાર ભિન્ન ભિન્ન પેટા વિભાગ છે.
અજીવ પદાર્થ સ્વરૂપ પુદ્ગલ દ્રવ્યના ભિન્ન ભિન્ન પ્રકાર : અજીવ પુદ્ગલ દ્રવ્ય તેના પ્રકાર પ્રમાણે સામૂહિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેમાંના પ્રથમ બે પ્રકાર – ઘન અને પ્રવાહી મધ્યલોકમાં બતાવ્યા છે. અર્થાત્ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત ઘન પદાર્થો લોકના નકશામાં મધ્યલોક અર્થાત્ તિસ્કૃલોકમાં દ્વીપ તરીકે રજૂ કર્યા છે, તો સઘળા પ્રવાહી પદાર્થો સમુદ્ર રૂપે રજૂ કર્યા છે. અને તે વલયાકારમાં છે. ત્રીજી અવસ્થા વાયુની છે અને તે મધ્યલોકની ચારે બાજુ રહેલ વાતવલય સ્વરૂપે છે. પ્રથમના બે પ્રકારના અર્થાત્ ઘન અને પ્રવાહી દરેક પૃથ્વી ઉપર કે ગ્રહ ઉપર જમીન તથા
Page #189
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
133 પર્વતના સ્વરૂપે ઘન અને નદી તથા સમુદ્રના સ્વરૂપે પ્રવાહી પ્રાપ્ત છે. તેની આસપાસ ત્રીજી અવસ્થાના વાયુ સ્વરૂપ હોય પણ ખરું અને ન પણ હોય. આ મધ્યલોક વિવિધ પ્રકારના શૂળ જીવોને જીવવા માટે આધાર પૂરો પાડે છે.
शनि
९०० योजन
मंगल
gse
८९७ योजन ८९४ योजन ८९१ योजन ८८८ योजन ८८४ योजन ८८० योजन
बुध
नक्षत्र
चंद्र
૮૦ યાબિંબ
वारा मंडळ
७९० योजन
પુદ્ગલની ચોથી અવસ્થા પ્લાઝમા અવસ્થા છે. અને તે મધ્યલોકમાં મેરૂ પર્વતની આસપાસ ફરતી બંગડી આકારમાં બતાવેલ છે. આ પ્રકારનું પ્લાઝમા દ્રવ્ય પ્રકાશનું ઉત્સર્જન કરતા દરેક પ્રકારના સૂર્ય અને તારા માં હાઈડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરતી ભઠ્ઠીઓના સ્વરૂપમાં છે. તે જ્યોતિષ્ક દેવોના વિમાન સ્વરૂપે દર્શાવેલ છે. ઋષિ-મુનિઓના કહેવા પ્રમાણે આ પ્લાઝમા પદાર્થ વૈક્રિય શરીરધારી દેવોને નિવાસ કરવા માટે આધાર સ્વરૂપ છે. મતલબ કે સૂર્ય, ચંદ્ર, તારા વગેરેમાં દેવોના રહેઠાણ છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
134
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ૨. ઉચ્ચ દબાણ અને તાપમાને ઘન પદાર્થોની વિભિન્ન
અવસ્થાઓ :
જો દબાણ અથવા ઉષ્ણતામાન વધારવામાં આવે તો પદાર્થની અવસ્થામાં પરિવર્તન થાય છે. દા.ત. ઘન પદાર્થ પ્રવાહીમાં પરિવર્તિત થાય છે. એ સાથે જો પદાર્થ ઉપર દબાણ વધારવામાં આવે તો તેના ઉષ્ણતામાનમાં વધારો થાય છે. દા. ત. જો આપણે પૃથ્વીની જેમ જેમ નીચે જઈએ તેમ તેમ દબાણ વધતું જાય છે અને તે સાથે તે ઘન પદાર્થ પ્રવાહી બને છે. અને જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ તેની પેટા મર્યાદા, સામાન્ય મર્યાદા, અને છેવટે છેલ્લી કક્ષાની મર્યાદા પણ વટાવી દે છે. સૂર્ય કરતાં વધુ દ્રવ્યમાન ધરાવતા અવકાશી પદાર્થોના અંદરના પદાર્થની સંરચના પ્રમાણે તેને સાત કક્ષામાં વિભાજિત કરી શકાય છે. આ કક્ષાઓ પૂર્વના મહાન ઋષિ-મુનિઓએ નીચે પ્રમાણે દર્શાવી છે. ૧. ઉષ્ણ-ઘન, ૨. ઉષ્ણ અર્ધ પ્રવાહી, ૩. પીગળેલ ગરમ પ્રવાહી, ૪. અત્યંત ઉચ્ચ ઉષ્ણતામાને પીગળેલ દ્રવ્ય, ૫. ઠંડા અર્ધપ્રવાહી-ઘન, ૬. વધુ ઠંડા ઘન, ૭. અત્યંત ઠંડા ઘન.
અધોલોક : લોકના ચાર્ટમાં પદાર્થની ઉપર બતાવેલ સાતે ય અવસ્થા અધોલોકની સાત નારક પૃથ્વીઓમાં અનુક્રમે આવેલ છે. તે નીચે દર્શાવેલ હોવાથી અધોલોક તરીકે ઓળખાય છે. પ્રાચીન કાળના મહર્ષિઓના જણાવ્યા પ્રમાણે પદાર્થની આ સાતે ય અવસ્થા વૈક્રિય શરીર ધરાવતા નરકના જીવો અને અધોલોકવાસી ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર કેટલાક દેવોના નિવાસ માટે યોગ્ય આધાર પૂરો પાડે છે. વળી જોવાની ખૂબી એ છે કે સાતે
Page #191
--------------------------------------------------------------------------
________________
'જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
135 નરક પૃથ્વીની જાડાઈ, લંબાઈ-પહોળાઈ સમગ્ર બ્રહ્માંડમાં આવેલ જે તે પદાર્થના જથ્થાને બતાવે છે. તે રીતે પ્રથમ પ્રકારનો ઉષ્ણ-ઘન પદાર્થ સૌથી ઓછો છે અને સાતમા પ્રકારનો અત્યંત ઠંડો ઘન પદાર્થ સોથી વધુ છે.
આ સિવાય સાતેય નારક પૃથ્વીના આધાર તરીકે ઘનોદધિ, ઘનવાત અને તનવાત છે. ઘનોદધિનો અર્થ તેના શબ્દાર્થ પ્રમાણે ઘનસમુદ્ર અર્થાત્ બરફ, તો ઘનવાતનો અર્થ ઘન વાયુ અને તનવાતનો અર્થ પાતળો વાયુ. આ ત્રણે પદાર્થ પણ આધુનિક વિજ્ઞાન પ્રમાણે અસ્તિત્વ ધરાવે છે. વળી તે નારકના જીવોના નિવાસ માટે અનુકૂળ છે. ટૂંકમાં, વર્તમાન બ્રહ્માંડમાં જ્યાં ક્યાંય આ પ્રકારની પરિસ્થિતિ હશે, ત્યાં નરકાવાસ હશે જ. જો કે લોકના ચાર્ટમાં તે અધોલોક તરીકે દર્શાવેલ છે પરંતુ વાસ્તવમાં આપણી પૃથ્વીથી કોઈપણ દિશામાં તે હોઈ શકે છે.
| વાપીથ ડ્રો સના શુth #ા સ્થાન અર્થાત્ ૭ રનર...
.
रत्नप्रभा
नरक १
शर्कराप्रभा
नरक
वालुकाप्रभा
नरक ३
पंकप्रभा
नरक४
धूमप्रभा
वमप्रभा
नरक६
नरक ७
तमस्वमसभा
Page #192
--------------------------------------------------------------------------
________________
136
શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે?
૩. પદાર્થની અદેશ્ય અવસ્થા : ઉદ્ગલોક : ઉપર બતાવ્યા તે સિવાય બોઝ-આઇન્સ્ટાઇન સંઘનિત અને ડેરિક-ફર્મિયોન સંઘનિત જેવી પદાર્થની બીજી પણ કેટલીક અવસ્થાઓ અત્યંત ઠંડા ઉષ્ણતામાને હોય છે. તેમાંની એક સ્ફટિક અવસ્થા છે. આ અવસ્થામાં પદાર્થ સંપૂર્ણપણે પારદર્શક હોય છે અને ઘન હોય છે. આમાંની કેટલીક અવસ્થાઓ કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં
Page #193
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
ઉત્પન્ન કરવામાં આવી છે. વિશ્વની કેટલીક સંશોધન સંસ્થાઓએ બાહ્યાવકાશમાં પ્રયોગશાળામાં શૂન્ય અંશ કેલ્વિન અર્થાત્ (-૨૭૩ અંશ સેલ્સિયસ અથવા સેન્ટિગ્રેડ) ઉષ્ણતામાને આ અંગે પ્રયોગો કર્યા છે. સૂર્ય અને તારા જેવા અવકાશી પદાર્થો સંબંધી આ પ્રકારના દ્રવ્યનો જથ્થો પટ્ટી ચાર્ટ દ્વારા લોકના નકશામાં બતાવેલ છે. આ જે પદાર્થો બતાવ્યા તે અને તેના આધારે નિવાસ કરનાર દેવોનું વિશ્વ અદ્દેશ્ય વિશ્વ છે, તેને ઉર્ધ્વલોક કહે છે. પ્રાચીન કાળના મહર્ષિઓના કહેવા પ્રમાણે આ પ્રકારના પદાર્થો વિશિષ્ટ પ્રકારના વૈક્રિય શરીર ધરાવનાર દેવોના નિવાસસ્થાન તરીકે છે, જેને ડેનિઝેન કહે છે. તેમાં પણ એક જ પ્રકારનું દ્રવ્ય જો બે પ્રકારના દેવોના નિવાસ માટે આધાર આપતું હોય તો ત્યાં એક જ પંક્તિમાં બે દેવલોક બતાવ્યા છે.
1380001 13 Ha
—- u hu tar
तीन लोक की रचना
Matha5/12/17
----------- ન
-----------
--------
-.
-માંસ-----વા
--------
wwwwwww
TUESD
137
furuji At
Page #194
--------------------------------------------------------------------------
________________
138
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
દેવના
પદાર્થની અવસ્થા.
દેવના પ્રકાર
નિવાસસ્થાનનો
આધાર
પેટા પ્રકાર
જ્યોતિષ્ક દેવ
નં.૪. પ્લાઝમા
અર્ધ ઘનપ્રવાહી દ્રવ્ય
પાંચ પ્રકારસૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર,
તારા
ને. ૫. બોઝઆઇન્સ્ટાઇન સંઘનિત
કલ્પવાસી અર્થાત્ ૧૨ દેવલોકના
સૌધર્મ દેવલોકથી
અચુત દેવલોક સુધી,
દિગંબર પરંપરા પ્રમાણે ૧૬ દેવલોક
જલ, વાયુ, તરલ પ્લાઝમા ચોથી અવસ્થા પર આધારિત
આકાશ આધારિત
નં. ૬. | કલ્પાતીત દેવ | નવ રૈવેયક, પાંચ ફર્મિયોન-ડેરેક
અનુત્તર અને સંઘનિત
દિગંબર આમ્નાય પ્રમાણે નવ
અનુદિશ નં. ૭. સ્ફટિક [ સિદ્ધના જીવ | સિદ્ધશીલા ઇષ~ાભાર પૃથ્વી
આકાશ આધારિત પારદર્શી સ્ફટિક
૪. સજીવ પદાર્થોની વિવિધ અવસ્થા અથવા પ્રકાર : કાર્બનના સંયોજન ધરાવતા શરીરવાળા જીવોના શરીર સ્થૂળ હોય છે અને તેને ઔદારિક શરીર કહે છે. તે હાલતા ચાલતા પણ હોય છે અને સ્થિર પણ હોય છે. તેના પાંચ ઇન્દ્રિયના આધારે પાંચ પ્રકાર છે. તેમાં સમગ્ર પ્રાણી જગત અને વનસ્પતિ જગતનો સમાવેશ થાય છે. તેમાં કાર્બનના
Page #195
--------------------------------------------------------------------------
________________
139.
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
સંયોજન નહિ ધરાવતા શરીરવાળા જીવો પણ છે. જે સિલિકોન અર્થાત્ રેતી સ્વરૂપ છે. તે પૃથ્વીકાય, અપ્લાય, વાયુકાય સ્વરૂપ છે. તેઉકાય પ્રકાશિત શરીરવાળા છે. આ બધા જીવો એક જ સ્પર્શનેન્દ્રિય ધરાવે છે. જ્યારે અત્યંત તેજસ્વી શરીર ધરાવનાર જીવોને દેવ કહે છે. અને તેઓ પાંચ ઇન્દ્રિય ધરાવે છે. સ્થૂળ શરીર : તિર્યંચ ગતિના જીવોના શરીર અને મનુ ષ્યના શરીરને સ્થૂળ શરીર કહે છે અને દારિક વર્ગણાથી નિષ્પન્ન છે. આ દારિક વર્ગણા અમુક સંજોગોમાં ઇન્દ્રિયગમ્ય અર્થાત્ આપણી સ્થૂળ ઇન્દ્રિયોના અનુભવનો વિષય બની શકે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો
Transmigrating Souls
(Samsari Jiva)
Amanaskas: Beings not capable of reasoning.
Samanaskas: Beings capable of reasoning
Five-sensed (with
Based on Reality (English anslation of the Jain text. Saratasi
by SA Jan
Four-sensed
Five-sensed (without Mind)
Three-sensed
Two-sensed
One-sensed
Nine Vitalities
Eight Vitalities
Seven Vitalities
Six Vitalities Four Vitalities 1. Sense organ of
touch 2. Strength of 5. Sense of Taste
body or energy, 6. Organ of Speech 3. Respiration 4. Life-duration
SthavaraImmobile beings
9. Sense of Hearing
8. Sense of Sight 7. Sense of Smell According to the Sacred Jain text, Tattvarthasitra: (The two kinds of transmigrating souls are those), with and
without minds
Ten Vitalities
10
d*
Trasa Mobile beings
વૈક્રિય શરીર : આ શરીર વૈક્રિય વર્ગણાના પુદ્ગલ સમૂહ દ્વારા નિષ્પન્ન થાય છે. આ પરમાણુ સમૂહ પ્રાયઃ અદેશ્ય હોય છે. તે ક્યારેક ક્યારેક દશ્યમાન પણ થઈ શકે છે. તે શરીર વિવિધ સ્વરૂપ બનાવી શકે છે. કપૂરની માફક તે અદૃશ્ય થઈ શકે છે, તો તેના ટૂકડા કર્યા પછી પારાની માફક
Page #196
--------------------------------------------------------------------------
________________
140
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભેગું થઈ અખંડ બની શકે છે. આ પ્રકારનું વેક્રિય શરીર દેવો અને નારકને જન્મથી પ્રાપ્ત થાય છે તો મનુષ્યને વિશિષ્ટ પ્રકારની સાધનાથી પ્રાપ્ત થાય છે.
લોકના સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટનું અર્થઘટન કરતી વખતે નીચે બાબતોનો ખ્યાલ રાખવો : સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત સજીવ અને અજીવ પદાર્થોને તેની અવસ્થા, કક્ષા અને પ્રકાર અનુસાર ચોક્કસ સ્કેલ-માપમાં સામૂહિક રીતે વલયાકારમાં કે પટ્ટી ચાર્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
આ પ્રકારના ચાર્ટ અથવા પિક્ટોગ્રાફમાં કોઈપણ પદાર્થો વચ્ચેના ચોક્કસ અંતર બતાવવામાં આવતા નથી.
આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ આ વિશાળ બ્રહ્માંડમાં વિવિધ પ્રકારના જીવો અને અજીવ પદાર્થો વિવિધ પ્રકારની અવસ્થામાં સમગ્ર બ્રહ્માંડમાં બહુ જ દૂર સુધી છૂટાછવાયા વ્યાપ્ત છે. અત્યારે વર્તમાનમાં પ્રચલિત કોઈપણ જાતના ભૌગોલિક નકશા દ્વારા તેઓના સ્થાન દર્શાવવા અથવા સમજાવવા અશક્ય છે. પ્રાચીન કાળના ત્રષિઓએ સાદી છતાં પરિમાણાત્મક ભાષામાં સુંદર રીતે ચિત્રિત એવા પિક્ટોગ્રાફ દ્વારા આ વિશાળ બ્રહ્માંડમાં આવેલ સઘળા પદાર્થોને પ્રતિકાત્મક રીતે આપણે સમજ પડે તે રીતે દર્શાવ્યા છે.
એકસરખા પ્રમાણમાં પ્રદર્શનના પદાર્થ સ્વરૂપે એક જ નજરે ખ્યાલ આવી જાય તે રીતે આ વિશાળ બ્રહ્માંડમાં રહેલા બધા જ પ્રકારના સજીવ અને અજીવ પદાર્થોની સઘળી માહિતી આપી દીધી છે. આ પદ્ધતિમાં વર્તમાનમાં આપણા
Page #197
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
141 જ્ઞાનની કક્ષા કરતાં પણ ઘણી વધુ અજ્ઞાત માહિતી અને લાક્ષણિકતાઓ સહિત સરળ રીતે આપવામાં આવી છે.
એ વાત પણ સ્વાભાવિક જ છે કે આધુનિક વિજ્ઞાનની આટલી સગવડ અને ઉપગ્રહો, વિવિધ પ્રકારના ટેલિસ્કોપ વગેરે સાધનોની સહાય હોવા છતાં આટલી વિશાળ માહિતી સામાન્ય મનુષ્યને ક્યારે પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તે જ રીતે ર૫૦૦ વર્ષ પૂર્વે આ વિશાળ બ્રહ્માંડ સંબંધી આ અસાધારણ માહિતી સામાન્ય મનુષ્ય કોઈપણ પ્રકારે પ્રાપ્ત કરી ન શકે અને સમજી શકાય તે રીતે રજૂ ન કરી શકે. તેથી આ મગજમાં ન બેસે તેવી માહિતી મેળવનાર અને સામાન્ય મનુષ્યને સમજાય તેવી સાદી અને સરળ રીતે રજૂ કરનાર કોઈ અસાધારણ બહુ જ જ્ઞાની અને સમર્થ મનુષ્ય જ હોઈ શકે. અને તેમને કેવળજ્ઞાની મહર્ષિ કે તીર્થંકર પરમાત્મા કહે છે. શું આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય એલિયન્સનું અસ્તિત્વ છે
ખરું ?
હાલમાં જ પ્રવૃત્ત એવા કેપ્લર મિશન અને ટ્રેક સમીકરણો દ્વારા પ્રબળ રીતે સૂચિત થયું છે કે એલિયન્સનું અસ્તિત્વ છે જ. પરંતુ આજ સુધી વિજ્ઞાનીઓ તેમની સાથે સંપર્ક કરી શક્યા નથી. તો પણ માનવસભ્યતા આ સમગ્ર બ્રહ્માંડમાં અત્રતત્ર છૂટીછવાયી અસ્તિત્વ ધરાવે છે. અને તે લોકના સ્વરૂપમાં જંબુદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરવાર અર્ધ દ્વીપમાં દર્શાવેલ મનુષ્ય ક્ષેત્ર દ્વારા નિર્દિષ્ટ છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
142
આપણી ગ્રહમાળા :
બનાવવાનRU
संघेरणी
Phસ્તાયોનાની"
{{{{firminTV
નયન
TET,
સનીયતાન
PARLU
મન અન
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
સવા
बेदलो ६० जंबूदार की बार ददावरमोघजिंददायक वा
WHIL
वरदाय नंदाब रणावर स्वार खोयन दिसरारुर य F-૪ના વેલા નનય रुवायऊंडल संवत्यगतयंगस
ॐचदा मला समुद्र बाजे
कवा ||30||यूट मोलवणोजलदा बाप कालोद्वार बरारिकर रामनारा
कालोय 9 कराइस दावे सुदा तिजलदर
एखादा महारिक दावसमणो दिनामे दि||१२|| तरण વર્ણજીવનગામ વિનયજ્ઞાનાવિને बगधे कप्पलतिलय क्रमनिदि
संख्याई
दिसादेता
बास विसखाया। मेरुय्या दिशांता
कसर
माणुसखे तैयरिति ॥८॥ एवंगादा विदितो मनाता रखमाबर गोविऊनवर वयासवत्त गोता यावर्त का तिरं
तविययया दिरांताचेव सायरि નવા જ સ્વામીનાર્યની શ્રેમિ समति॥८२॥ विक्रयाल सय्यदमिल्नु । रिक्ति मानपरांत बजा
याय येतावदरा तेरणयरेयंता कवकरुतरिया दाबाव ||ZT|
बनिर
संध्या
જંબૂદ્વીપ અને લવણ સમુદ્રમાં દર્શાવેલ છ સૂર્ય અન છ ચંદ્ર દ્વારા એવું સૂચન મળે છે કે આપણી ગેલેક્સીમાં ઓછામાં ઓછા છ સૂર્યની ગ્રહમાળામાં માનવસભ્યતાયુક્ત પૃથ્વી હોવી જોઈએ. તે જ રીતે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય હોવાનું કહે છે તેથી કદાચ ૧૩૨ સૂર્યની ગ્રહમાળામાં મનુષ્યની વસ્તી સહિતની પૃથ્વી હોવાની સંભાવના છે. અલબત્ત, આ માત્ર અનુમાન જ છે. તેવું હોય પણ ખરું અને તેનાથી અન્ય પ્રકારે પણ હોઈ શકે. આમ છતાં એક વાત નક્કી જ છે કે આપણી પૃથ્વી સિવાય પણ અન્યત્ર માનવ વસ્તી છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે સાંખ્યિકી ચાર્ટના સ્વરૂપમાં આ પ્રકારનું નિરૂપણ કરવું એ તો મગજનું કાર્ય છે અને સર્વજ્ઞ
Page #199
--------------------------------------------------------------------------
________________
143
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો અથવા તીર્થકરને મગજનો ઉપયોગ કરવાનો હોતો નથી. એ અવસ્થામાં મનનો કોઈ ઉપયોગ હોતો નથી. તે સત્યનો અને અરૂપી આત્માનો સીધો અનુભવ કરે છે અને તે શબ્દોમાં વ્યક્ત કરે છે. આ માટે તેઓ કોઈ ગણતરી કરતા નથી. વળી મોહનીય કર્મના અભાવમાં તેમને આ રીતે ગણતરી કરવાની કોઈ ઈચ્છા પણ થતી નથી. તેઓ માત્ર આત્માની શુદ્ધિની જ વાત કરે છે. તેઓ માત્ર પોતાના શિષ્યો દ્વારા પૂછાયેલ જીવોના પ્રકાર અને સ્થાન સંબંધી પ્રશ્નોના ઉત્તર આપે છે, એટલા પૂરતું જ લોકના સ્વરૂપનું મહત્ત્વ છે. કેવલીને મનનો ઉપયોગ ન જ હોય, એવું નથી. જ્યારે સર્વાર્થસિદ્ધ વિમાન કે અનુત્તરવાસી દેવ કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માને ત્યાં રહ્યા રહ્યા જ પ્રશ્ન પૂછે છે ત્યારે મન દ્વારા જ તે તેનો જવાબ આપે છે અને નિર્મળ અવધિજ્ઞાન ધરાવતા તે દેવ મનોવર્ગણાના પરમાણુ સમૂહને જોઈ પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવી લે છે. તેથી જ્યારે કોઈ લોક સંબંધી પ્રશ્ન પૂછે ત્યારે સ્વાભાવિક જ મન કે મગજના ઉપયોગ વગર જ અથવા સહજ સ્વરૂપે તે સાંખ્યિકી પદ્ધતિમાં જ જવાબ આપે છે, તે માટે તેઓને મગજનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.
સારાંશ :
સૌપ્રથમ લોકના સ્વરૂપનું અર્ઘટન કરતા પૂર્વે પ્રાચીન કાળમાં તે સમયે પ્રચલિત બ્રહ્માંડમાં રહેલા પદાર્થોને રજૂ કરવાની પદ્ધતિને સમજવી આવશ્યક અને મહત્ત્વનું છે. અન્યથા કોઈપણ સ્થળના, પ્રદેશના કે ખંડના ચોક્કસ સ્થાન, અંતર અને માપ જે પરંપરાગત રીતે આપણને પ્રાપ્ત છે તે અનુસારે તેને પ્રસ્તુત ચાર્ટમાં વર્તમાન પૃથ્વીની સાથે સરખાવી શોધવાની મહેનત
Page #200
--------------------------------------------------------------------------
________________
144
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સફળ થશે નહિ. અને લોકના ચાર્ટના સ્વરૂપથી અજ્ઞાત હોવાનું સિદ્ધ થશે. જો વિજ્ઞાનીઓ આ બાબતે ચર્ચા કરવાની થોડી હિંમત દાખવશે અને પોતાની કેટલીક રૂઢ માન્યતાઓ છોડવા તૈયાર થશે તો આપણને પ્રાચીન પદ્ધતિના લોકના સ્વરૂપમાં વૈજ્ઞાનિકતાના અવશ્ય દર્શન થશે. પ્રાચીન કાળના મહર્ષિઓએ દર્શાવેલ લોકનું સ્વરૂપ અર્થાત્ ચાર્ટ એવા અદ્ભુત છે કે આપણને એક જ નજરમાં આ સમગ્ર બ્રહ્માંડમાં રહેલ સર્વ પદાર્થના ભિન્ન ભિન્ન પ્રકાર સહિત, બધી જ અવસ્થા, લાક્ષણિકતાઓ સંબંધી પરિમાણાત્મક અને ગુણાત્મક સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે. જેમાં DNA અને RNA ન હોય તેવા સજીવ પદાર્થ સંબંધી શરીરના અસ્તિત્વ અંગે પણ સૂચન કરે છે. પાણી અંગેના જાપાનીઝ વિજ્ઞાની ડૉ. મસારુ ઈમોટોના છેલ્લા સંશોધનોએ સાબિત કર્યું છે કે કાર્બન રહિત પદાર્થમાંથી બનેલ શરીરવાળા સજીવ પદાર્થો પણ છે.
Compassion
Thank you
Wisdom
Heavy Metal I will kill you
Music
You fool
Water before & after Buddhist
prayer
ડૉ. મસારુ ઈમોટો અને પાણીને સજીવ સિદ્ધ કરતા
તેના પ્રયોગો
જો વેક્રિય વર્ગણા સંબંધી પરમાણુસમૂહની લાક્ષણિકતાઓ અંગે સંશોધન કરવામાં આવે અથવા તેનો વિશેષ અભ્યાસ
Page #201
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
145 કરવામાં આવે તો વેક્રિય શરીર ધરાવતા દેવોની સાથે પણ સંપર્ક કરી શકાય છે.
વળી આ ચાર્ટ દ્વારા અત્યાર સુધી અજ્ઞાત એવી ઘણી વિશેષતાઓ, લક્ષણો, રહસ્યો ખુલ્લા થશે. જૈન વિશ્વવિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર અંગેની વિભાવનાઓ તાર્કિક અને સત્ય લાગે તેવી છે અને આગળ સંશોધન માટે ઉપયોગી બને તેવી છે. ઘણી તકલીફો હોવા છતાં આધુનિક અને પ્રાચીન વિભાવનાઓની સરખામણી વિશ્વવિજ્ઞાનને સમજવા માટે ઉપયોગી છે. પ્રાંતે, એવી આશા રાખીએ છીએ કે આ સંશોધન ઉપર દર્શાવેલ સજીવ અને પુદ્ગલ સંબંધી નવા વિષયો અંગે આગળ. વધુ સંશોધન કરવાની પ્રેરણા આપશે અને સાથે સાથે વર્તમાન સંશોધકોને સાચી દિશા બતાવશે. આ સંશોધન બ્રહ્માંડ અંગેની સંપૂર્ણ સમજ કેળવવામાં ઘણી ઝડપ લાવશે. આ સિવાય ડૉ. જીવરાજ જેને તેમના પુસ્તકમાં અન્ય ઘણી માહિતી તથા જૈન ભૂગોળ-ખગોળ અને વિશ્વસંરચના અંગે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. એટલું જ નહિ પણ દરેકના યથાયોગ્ય ઉત્તર પણ આપી આપણી જિજ્ઞાસાને તૃપ્ત કરી છે, પરંતુ આ બધી ચર્ચા ઉચ્ચકક્ષાની વૈજ્ઞાનિક ચર્ચા છે અને તે માત્ર વિજ્ઞાનીઓ પુરતી જ મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય મનુષ્યને માટે તે તદ્દન બિનઉપયોગી છે. વળી તે સમજવા માટે થોડીક વિજ્ઞાનની પૂર્વભૂમિકા આવશ્યક છે, તે જો ન હોય તો વાચકને ક્રાળો જ આવે. તે કારણથી પ્રસ્તુત પુસ્તકમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી.
આગળ રજૂ કરવામાં આવેલ દરેક પ્રશ્ન ઉપર ડૉ. જીવરાજ જેને
Page #202
--------------------------------------------------------------------------
________________
146
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
વિશેષ પ્રકારે ચિંતન કર્યું છે અને તે દરેકના પ્રત્યુત્તર આપ્યા છે. આ માટે વાચકોને તેમનું હિન્દી પુસ્તક વાંચવાની ભલામણ કરું છું.
આ મૂળ પદ્ધતિની સમજ આમ તો વાચક ઉમાસ્વાતિ પૂર્વે જ લુપ્ત થઈ ગઈ હતી. કારણ કે વાચક ઉમાસ્વાતિએ પણ તેમના તત્ત્વાર્થ સૂત્રમાં ચોથા અધ્યાયમાં “સૂર્યાશ્ચન્દ્રમસો-ગ્રહ-નક્ષત્રપ્રકીર્ણ તારકાશ્ચ ।। મેરૂપ્રદક્ષિણા નિત્યગતો નૃલોકે ।। તત્કૃતઃ કાલવિભાગઃ ।।” કરેલી આ ત્રણ સૂત્રની રચના દ્વારા એવો નિર્દેશ પ્રાપ્ત થાય છે કે વાચક શ્રી ઉમાસ્વાતિ પૂર્વે જ લોકનું સ્વરૂપ ભૌગોલિક સ્વરૂપ તરીકે સ્થાપિત થઈ ચૂક્યું હતું. એટલું જ નહિ પરંતુ શ્વેતાંબર અને દિગંબરના બે ભાગલા પડચા તે પહેલાંથી મૂળ સાંખ્યિકી પદ્ધતિની સમજ લુપ્ત થઈ ચૂકી હતી. તે કારણથી જ દિગંબર પરંપરામાં પણ આ જ પ્રમાણે વર્ણન મળે છે. આ કારણે જ આ સમજનો સંદર્ભ શાસ્ત્રમાં કદાચ ક્યાંય મળવાની સંભાવના પણ નથી. એમ છતાં સાંખ્યિકી પદ્ધતિની આ સમજ જૈન ભૂગોળ-ખગોળના વર્તમાન ભૂગોળ-ખગોળ સાથેના વિસંવાદને દૂર કરી આપણી મૂળ ભૂગોળ-ખગોળ ઉપર દરેક શ્રાવક શ્રાવિકા તથા સાધુસાધ્વીની શ્રદ્ધાને ઢ કરશે અને નવી પેઢી તથા બુદ્ધિજીવી વર્ગના પ્રશ્નોના સમાધાન આપશે અને તે સાથે સર્વજ્ઞ એવા તીર્થંકરોની વાણી ઉપર પણ શ્રદ્ધા પેદા કરશે.
-
Page #203
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
147
પરિશિષ્ટ-૧ વિશ્વ (Universe) અને પ્રતિવિશ્વ (Anti-universe) :
એક સ્પષ્ટતા
છેલ્લા સૈકામાં વિજ્ઞાનમાં અઢળક સંશોધન થયાં છે. તેમાં કેટલાક માત્ર સૈદ્ધાંતિક છે, પ્રાયોગિક નથી. તેમાંનું એક સંશોધન શ્યામગર્ત અર્થાત્ બ્લેક-હૉલ છે. આમ જોવા જઈએ તો આ વિષય સમગ્રપણે સૈદ્ધાંતિક તથા ગાણિતિક છે. અને તેનો આધાર મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત અને સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત છે. વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત પ્રમાણે જેમ જેમ પદાર્થની ગતિ વધતી જાય તેમ તેમ તેની લંબાઈ ઘટે છે અને દ્રવ્યમાન વધે છે. એ સાથે સમય પણ ધીમો પસાર થાય છે. હવે જો પદાર્થની ગતિ પ્રકાશની ગતિ જેટલી થઈ જાય તો શું થાય? તેની ગાણિતિક સમીકરણોના આધારે કલ્પના કરવામાં આવી છે.
L) = L, V1-VP / c
AT = AT V1-V | c?
ઉપર બતાવેલ સમીકરણો પ્રમાણે, જ્યારે પદાર્થની ગતિ પ્રકાશ જેટલી થાય, ત્યારે પદાર્થનું કદ અથવા લંબાઈ શૂન્ય થઈ જાય છે અને દ્રવ્યમાન અનંત થાય છે. ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે જેમ જેમ દ્રવ્યમાન વધે તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ વધે છે. જો દ્રવ્યમાન અનંત થાય તો ગુરુત્વાકર્ષણ પણ અનંત થાય છે, તો તે પદાર્થ શ્યામ-ગર્તમાં પરિવર્તિત થઈ જાય છે. તે સાથે સમય તેના માટે સ્થિર થઈ જાય છે.
| સામાન્ય રીતે વાસ્તવિક જગતમાં અર્થાત્ વર્તમાન વિશ્વમાં કોઈપણ પદાર્થની ગતિ પ્રાયોગિક રીતે બહુ વધારી શકાતી નથી. અલબત્ત, વૈચારિક પ્રયોગમાં એ પ્રમાણે કલ્પના કરવામાં
Page #204
--------------------------------------------------------------------------
________________
148
પરિશિષ્ટ-૧ આવે છે, એટલું જ નહિ, સર્ન જેવી પ્રયોગશાળામાં ક્યારેક કોઈક પ્રયોગમાં લગભગ પ્રકાશ જેટલી ગતિએ કણોને એકબીજા સાથે અથડાવવામાં આવે છે. પરંતુ કુદરતી રીતે આટલો વેગ મેળવવો લગભગ અશક્ય છે. તેથી પ્રકાશની ગતિ અંગેની વાત આવે ત્યાં સૈદ્ધાંતિક અને ગાણિતિક સમીકરણો દ્વારા જ પરિણામ મેળવવામાં આવે છે.
બ્લેક-હૉલના વર્ણનમાં અને ગાણિતિક સમીકરણો દ્વારા ગ્રાફિક પદ્ધતિએ સમચક્ષિતિજ દર્શાવવામાં આવે છે. આ જગ્યાએ સમય સ્થિર થઈ જાય છે અને તે ઓળંગી જવાય તો તેની પેલી તરફના વિસ્તારમાં સમય અહીં કરતાં વિરૂદ્ધ રીતે પસાર થતો અનુભવાય છે. સામાન્ય રીતે સાહિત્યની પરિભાષામાં એમ કહેવાય છે કે તમે એકની એક નદીમાં ક્યારેય બે વખત પગ ધોઈ શકતા નથી. આનો અર્થ એ થાય છે કે જ્યારે તમે ફરીવાર પગ ધોવા પ્રયત્ન કરો છો ત્યારે કાં તો પાણી બદલાઈ જાય અને કદાચ પાણી તેનું જ રાખવા પ્રયત્ન કરો તો સ્થાન કિનારો સ્થળ બદલાઈ જાય છે, મતલબ કે એક સમાન પરિસ્થિતિ ક્યારેય હોતી નથી. માટે જ સામાન્ય ભૌતિકશાસ્ત્રમાં એકસાથે (Simulteniously) શબ્દ 21420L edl ten. (Time has always positive direction.) સમયને માત્ર એક જ દિશા તરફની ગતિ હોય છે. આમ છતાં ખભૌતિકશાસ્ત્રમાં પ્રતિવિશ્વમાં બનતી ઘટનાઓ અંગે એવું કહેવાય છે કે આપણા વિશ્વમાં જે કાંઈ પરિવર્તન થાય તેવું જ પરિવર્તન, તેનાથી વિરૂદ્ધ દિશાવાળું પરિવર્તન પ્રતિવિશ્વમાં તે જ ક્ષણે થાય છે. વર્તમાન વિશ્વ(Universe)માં થતા પરિવર્તનનો સંદેશ તે જ ક્ષણે
ત્યાં અર્થાત્ પ્રતિવિશ્વ(Anti-universe)માં કઈ રીતે પહોંચે છે અને તે પ્રમાણે ત્યાં તે જ ક્ષણે પરિવર્તન કઈ રીતે થાય છે, તે વર્તમાન ભૌતિકશાસ્ત્ર માટે મહત્ત્વનો કોયડો છે. કારણ કે સામાન્ય રીતે આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતનો નિયમ છે કે No signals are faster then light.
Page #205
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
149 જો પદાર્થ શ્યામ-ગર્તમાં પ્રવેશે તો તે ક્યારેય બહાર આવી શકતો નથી. ગણિતના આધારે એવી કલ્પના કરવામાં આવી છે કે શ્યામ-ગર્તની પેલે પાર પણ એક દુનિચા અર્થાત્ વિશ્વ છે અને તે આપણા વિશ્વ જેવું જ છે. માત્ર અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવું છે તેથી તેને પ્રતિવિશ્વ (Anti-universe) કહે છે. અલબત્ત, અરીસામાં દેખાતું આપણું કે કોઈપણ પદાર્થનું પ્રતિબિંબ આભાસી જ હોય છે. જેને અંગ્રેજીમાં વર્ચ્યુઅલ (Virtual) કહે છે. પરંતુ ભૌતિકશાસ્ત્રનું આ પ્રતિવિશ્વ આભાસી અર્થાત્ વર્ચ્યુઅલ નથી. તેનું ભૌતિક અસ્તિત્વ છે જ, એવું આજના ભૌતિકશાસ્ત્રીઓ કહે છે. આજના વિજ્ઞાનીઓની માન્યતા મુજબ પ્રતિદ્રવ્યમાંથી જ પ્રતિવિશ્વનું નિર્માણ થયેલ છે. પ્રતિદ્રવ્યમાં પ્રોટોન &ણભારવાળો હોય છે અને ઇલેક્ટ્રોન ધનભારવાળો હોય છે. અલબત્ત, આ તેમની માન્યતા છે, ગાણિતિક સત્ય છે. વાસ્તવમાં તેઓએ પણ આ પ્રકારની કલ્પના જ કરી છે. કોઈએ પ્રત્યક્ષ જોયું નથી કે અનુભવ કર્યો નથી.
આગળ જણાવ્યું તે પ્રમાણે જૈન દર્શનમાં લોકના વર્ણનમાં મેરૂ પર્વતની દક્ષિણે જેવું વિશ્વ છે તેવું જ મેરૂ પર્વતની ઉત્તરે પણ છે. માત્ર તેની દિશા ભરતક્ષેત્રની દિશા કરતાં ઉલટી છે. અર્થાત અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવું જ તે વિશ્વ છે વળી જોવાની ખૂબી એ છે કે આજના ભૌતિકશાસ્ત્રીઓનું પ્રતિવિશ્વ તો માત્ર તેમની કલ્પના છે, જ્યારે જૈન દર્શનમાં દર્શાવેલ પ્રતિવિશ્વ તો વાસ્તવિક છે અને તે કેવળજ્ઞાની તીર્થકરો એ પોતાના અતીન્દ્રિય જ્ઞાનમાં પ્રત્યક્ષ અર્થાત્ આત્મપ્રત્યક્ષ રીતે જોયું છે. તેથી તે કાલ્પનિક નથી. એટલું ખાસ ધ્યાનમાં રાખવું. કેવળજ્ઞાની તીર્થકરો સમગ્ર બ્રહ્માંડમાં જેનું અસ્તિત્વ છે તેવા પદાર્થોનું જ નિરૂપણ કરે છે. જેનું કોઈ અસ્તિત્વ નથી તેવા પદાર્થોનું નિરૂપણ તેઓ ક્યારેય કરતા નથી. માટે મેરૂ પર્વતની ઉત્તરે રહેલ વિશ્વ એ પ્રતિવિશ્વ છે અને તે વાસ્તવિક છે, કાલ્પનિક નથી.
Page #206
--------------------------------------------------------------------------
________________
150
પરિશિષ્ટ નં. -૨
સાંખ્યિકી પદ્ધતિની મર્યાદાઓ
સાંખ્યિકી પદ્ધતિ અને ભૌગોલિક નકશાની પદ્ધતિની કેટલીક મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ અંગે વિચાર કરવો અનિવાર્ય છે. બંને પદ્ધતિઓમાં સાંખ્યિકી પદ્ધતિથી વ્યાખ્યા કરતી વખતે અથવા સમજ આપતી વખતે ભૌગોલિક નકશાની અપેક્ષાએ તેની મર્યાદા અથવા ત્રુટિ અંગે ધ્યાન રાખવું જરૂરી છે. સાંખ્યિકી પદ્ધતિમાં નીચે જણાવેલ બાબતો અંગે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
૧. ભૌગોલિક પદ્ધતિમાં દર્શાવેલ વસ્તુઓ અને તેનું પ્રમાણ અને પરિમાણ ઃ
સાંખ્યિકી પદ્ધતિમાં બતાવેલ પહાડો, નદીઓ વગેરે વાસ્તવમાં ભૌગોલિક વસ્તુ તરીકે હોતી જ નથી. લોકમાં દર્શાવેલ દ્વીપ કે સમુદ્ર ઉપર જે પર્વત, નદી, ટાપુ વગેરે બતાવ્યું હોય છે તેનું માત્ર સાંખ્યિકી મહત્ત્વ જ હોય છે. વાસ્તવમાં તેવું કશું જ હોતું નથી. વાસ્તવિક પદાર્થોના આકાર, પરસ્પરનું અંતર, દિશાઓ, સ્થાન વગેરેનો અર્થ આ પદ્ધતિમાં અલગ અલગ હોય છે. કારણ કે આ બધા પદાર્થ સામૂહિક રીતે દર્શાવેલ હોય છે. તેના ગાણિતિક આકાર, સ્થાન, પરસ્પરના અંતરને વાસ્તવિક આકાર, સ્થાન કે પરસ્પરના અંતર સાથે કોઈ સંબંધ હોતો નથી માટે તેને વાસ્તવિક આકાર, સ્થાન કે પરસ્પરનું અંતર સમજવાની ભૂલ ક્યારેય કરવી નહિ. સર્વજ્ઞો દ્વારા પ્રણિત આ પદ્ધતિની આશાતના કે અપમાન કરવા સ્વરૂપ પાપ કરવું ન જોઈએ.
જો કે સાંખ્યિકી ચાર્ટમાં દર્શાવેલ પર્વત, નદી વગેરે સામૂહિક સ્વરૂપે બતાવેલ હોય છે. તેમાંથી ક્ષેત્રફળ જેવું
Page #207
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
151 કોઈકનું એકાદ લક્ષણ બતાવી શકાય છે પરંતુ વાસ્તવિક આકાર ક્યારેય બતાવી શકાતો નથી. મતલબ કે સાંખ્યિકી પદ્ધતિનો એક જ પર્વત અનેક ભૌગોલિક પર્વતોના સમૂહ સ્વરૂપે અથવા તેની એક જ પૃથ્વી ભૌગોલિક અનેક પૃથ્વીના સમૂહ સ્વરૂપે હોય છે. તે જ રીતે સાંખ્યિકી પદ્ધતિની એક જ નદી ભૌગોલિક અનેક નદીઓના સમૂહ સ્વરૂપે હોય છે. માટે સાંખ્યિકી પદ્ધતિના નકશામાં જે પ્રમાણે બતાવ્યું હોય છે તે પ્રમાણે કયારેય કશું જ ભૌગોલિક સ્વરૂપે મળતું નથી. એ પ્રમાણે ધ્યાનમાં રાખવું
જોઈએ. ૨. આકાર : સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં દર્શાવેલ આકાર પણ એક પ્રકારનો ભૌમિતિક આકાર માત્ર હોય છે. તેને જે તે પદાર્થના ભૌગોલિક અર્થાત્ વાસ્તવિક આકારની સાથે કોઈ જ સંબંધ હોતો નથી. ક્યારેક તે માત્ર એક પ્રકારનું સુશોભન જ હોય છે. માટે તે આકારને ભૌગોલિક આકાર માનવો નહિ. દા.ત. મહાવિદેહ જેવી પૃથ્વીઓ, ભરતક્ષેત્ર જેવી પૃથ્વી અને બીજી કેટલીક પૃથ્વીઓને સામૂહિક રીતે ભેગી કરીને એક ગોળાકાર જંબુદ્વીપ તરીકે બતાવ્યો છે. તે સાથે તે સર્વ પૃથ્વી ઉપર રહેલ સમુદ્રોને સામૂહિક રીતે એક ભૌમિતિક વલયાકાર એવા લવણ સમુદ્ર સ્વરૂપે દર્શાવેલ છે. આ રીતે બતાવવામાં તેમાં સમાયેલ ભિન્ન ભિન્ન પૃથ્વીના વાસ્તવિક આકાર અને પરસ્પરનું અંતર કેટલું છે તેની ખબર પડતી નથી. માટે સાંખ્યિકી પદ્ધતિથી વ્યાખ્યા કરતી વખતે આકાર કે પરસ્પરના અંતરની વાત કરવી નહિ. કારણ કે તે તેમાં દર્શાવ્યું જ નથી હોતું. અલબત્ત, કોઈપણ ક્ષેત્રનો માત્ર સામૂહિક વિસ્તાર ક્ષેત્રફળ આ પદ્ધતિમાં દર્શાવવું શક્ય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
152
પરિશિષ્ટ-૨ ૩. ગતિઓ : કોઈપણ અવકાશી પદાર્થની પોતાની ધરી
ઉપરની ગતિ કે સૂર્યની આસપાસના પરિભ્રમણની ગતિ પણ સાંખ્યિકી ચાર્ટમાં બતાવી શકાતી નથી. કારણ કે બ્રહ્માંડમાં યત્ર તત્ર ફેલાયેલી ઘણી પૃથ્વીના સમૂહ સ્વરૂપે તેને દર્શાવેલ હોય છે અને દરેક અવકાશી પિંડની બંને પ્રકારની ગતિ ભિન્ન ભિન્ન હોય છે, તેથી તે દર્શાવી શકાતી નથી. તેની સાથે તે તે પદાર્થની દિશાઓ અર્થાત્ તે પદાર્થો કઈ દિશામાં અવસ્થિત છે, તે પણ સાંખ્યિકી ચાર્ટમાં બતાવી શકાતું નથી. વળી આ વાસ્તવિક દિશાઓ સાપેક્ષ હોય છે અને તે આ પ્રકારના ચાર્ટમાં બતાવવી શક્ય નથી. તે જ રીતે દિવસ-રાતની લંબાઈ પણ સાંખ્યિકી ચાર્ટમાં શોધવી અનુચિત છે. પ્રાચીન કાળમાં સાંખ્યિકી ચાર્ટ અને ભૌગોલિક નકશા એક સાથે મળતા હતા. તેથી જે વિગત જે નકશામાં પ્રાપ્ત હોય તેમાં તે જોઈ લેવાતી હતી. અવકાશી પદાર્થોના વાસ્તવિક સ્થાન : લોક સ્વરૂપ ચાર્ટમાં અવકાશી પદાર્થોના વાસ્તવિક સ્થાન પણ દર્શાવી શકાતા નથી. આ વિષય અવલોકનનો વિષય છે. જ્યારે સાંખ્યિકી ચાર્ટમાં બે પદાર્થ વચ્ચેનો અવકાશ નગણ્ય કરી દેવામાં આવે છે, અથવા ક્યારેક શુન્ય પણ કરી દેવામાં આવે છે. જે તે અવકાશી પિંડ ઉપરના પર્વતો અને નદીઓ પણ સામૂહિક રૂપે ફક્ત એક કે બબ્બેની સંખ્યામાં દર્શાવાય છે. તેમાં જેમ પૃથ્વી ઉપર શહેરોના ચોક્કસ સ્થાન દર્શાવવા અક્ષાંશ, રેખાંશ આપવામાં આવે છે, તેવું સાંખ્યિકી ચાર્ટમાં હોતું નથી. ટૂંકમાં, લોકના ચાર્ટમાં ભૌગોલિક માહિતી જેવી કે ચોક્કસ સ્થાન, આકાર, ગતિઓ, દિશાઓ વગેરે શોધવું કે તે માટે પ્રયત્ન કરવો તે અંગત, અનુચિત અને જિનવાણીના અપમાન બરાબર છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
153
૫. અવકાશી પદાર્થોનું પરસ્પરનું અંતર : જ્યારે બ્રહ્માંડમાં વિભિન્ન સ્થાનો ઉપર અવસ્થિત વિભિન્ન પૃથ્વીઓને એક સાથે ભૌમિતિક આકારમાં દર્શાવેલ હોય ત્યારે ગણિતજ્ઞને ખબર છે કે અવકાશી પદાર્થોના પરસ્પરનાં અંતરની અવગણના કરીને જ એકસાથે બતાવી શકાય છે. તેથી આ પ્રકારના સાંખ્યિકી ચાર્ટમાં અવકાશી પદાર્થોનું વાસ્તવિક અંતરનું કોઈ જ મહત્ત્વ નથી. દા.ત. મહાવિદેહની પૃથ્વીઓ અને ભરતક્ષેત્ર જેવી અન્ય સર્વ પૃથ્વીઓને સામૂહિક સ્વરૂપમાં ગોળાકાર સ્વરૂપે બતાવવામાં આવે છે ત્યારે તેમની વચ્ચેના વાસ્તવિક અંતરનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. શક્ય છે કે એક અવકાશી પદાર્થની નજીક અથવા સાવ સામાન્ય અંતરે હોઈ શકે, તો બીજો પદાર્થ લાખો પ્રકાશવર્ષ દૂર હોઈ શકે. આમ છતાં કોઈ એક અવકાશી પદાર્થ ઉપરના અન્ય પદાર્થો કદાચ તેમના અંતરના પ્રમાણમાં દર્શાવી શકાય અને તે માટે કદાચ વર્તુળાકાર પસંદ કર્યો હોય.
૬. ભૌગોલિક નકશાની એક મર્યાદા એ છે કે તેમાં સ્થિર રહેલ અમુક ભૌતિક પદાર્થોને જ બતાવી શકાય છે, જ્યારે સજીવ પદાર્થોના જથ્થાને અને રૂપી તથા અરૂપી અજીવ પદાર્થોના સંપૂર્ણ જથ્થાને દર્શાવી શકાતા નથી.
Page #210
--------------------------------------------------------------------------
________________
154
પરિશિષ્ટ નં.-૩
જૈન વિશ્વસંરચના અંગેના મૂળ જૈન આગમિક સાહિત્ય અંગે સંશોધકોના વિચારો
આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી : જૈન આગમિક સાહિત્યના નિષ્ણાતો એમ માને છે કે વર્તમાનમાં ઉપલબ્ધ આગમિક સાહિત્ય સંપૂર્ણપણે અવિકલ જિનવાણી નથી. દિગંબરો એમ માને છે કે શ્વેતાંબરોએ આગમોને લિપિબદ્ધ કર્યા તે પહેલાં જ આગમો સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા છે. તેનો કોઈ અંશ પણ હાલમાં ઉપલબ્ધ નથી. આ માત્ર તાર્કિક દલીલ જ છે. આમ છતાં અપેક્ષાએ દેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણે આગમો લિપિબદ્ધ કરાવ્યાં તે પૂર્વે ઘણું બધું આગમિક સાહિત્ય વિસ્તૃત થઈ ગયેલ. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ આગમિક સાહિત્ય એક પ્રકારનું સંકલન છે. ભગવાન મહાવીરની મૂળવાણી સ્વરૂપ નથી. જૈન આગમોના વિશિષ્ટ અભ્યાસુ નિષ્ણાત ડૉ. મધુસૂદન ઢાંકીએ કરેલ વિશ્લેષણ અનુસાર ફક્ત આચારાંગ સૂત્ર અને સુયગડાંગ સૂત્રમાં જ પ્રભુ મહાવીરના અસલ શબ્દો કાંઈક અંશે સચવાયેલા છે. જો કે દેવર્ધિ ગણિ મહારાજ અને તેમના સાંનિધ્યમાં એકત્ર થયેલ ૫૦૦ આચાર્યોએ લુપ્ત થયેલ પાઠ મેળવવા અથાગ પ્રયત્ન કર્યો છે. અને જ્યાં લુપ્ત પાઠ મળ્યો જ નથી ત્યાં તેઓએ પોતાની પ્રજ્ઞા અનુસાર સર્વસંમતિથી ઉમેરો કરેલ છે. આ ઉમેરો બહુ જ વિચાર વિનિમય કર્યા પછી કરેલ છે અને તે અંગે તેઓની પાસે કોઈ વિશેષ આધાર પણ હોવો જોઈએ.
આ રીતે આગમ સાહિત્યમાં ક્યાંક ક્યાંક પશ્ચાત્વર્તી આચાર્યોએ ઉમેરો પણ કર્યો છે. અલબત્ત, આ ઉમેરો શ્રમણ ભગવાન
શ્રીમહાવીરસ્વામીના પોતાના શબ્દોમાં હોય તે રીતે કરવામાં
Page #211
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
155 આવ્યો છે. પરિણામે મૂળ પાઠ કયો અને પાછળથી ઉમેરાયેલ પાઠ કયો, તે જાણવું લગભગ અશક્ય જેવું છે. આમ છતાં, ભાષાવિજ્ઞાનના અભ્યાસુને એ વાતની પ્રતીતિ થયા વગર રહેતી નથી કે કયો ભાગ પાછળથી ઉમેરાયેલ છે.
૧૨ાયલ છે.
આ ઉમેરો કરવા પાછળ તત્કાલીન બે કારણો મૂળમાં હશે, તેવું એક અનુમાન છે. પહેલું કારણ અન્ય પરંપરાઓ સાથેના વાદવિવાદ અને બીજું કારણ તત્કાલીન જ્યોતિષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા અને
જ્યોતિષશાસ્ત્ર પ્રત્યેના લોકોના આકર્ષણ દ્વારા પોતાના સંપ્રદાય તરફ લોકોને આકર્ષવા સ્વરૂપ કારણથી જ્યોતિષશાસ્ત્રનો જૈન પરંપરામાં સમાવેશ કરવો પડ્યો હોય. આ જ એક પ્રબળ કારણ હતું. દા. ત. સની કિંમત. તેઓએ Tની કિંમત તરીકે ૨૨/૭ ના બદલે ૧૯/૬ તે સિવાય સ્થળ કક્ષાએ ૩, ૩.૧૬ અર્થાત્ V૧૦ અને ૩.૧૪ પણ દર્શાવી છે અને સૂક્ષ્મ કક્ષાએ ૩૫૫:૧૧૩ પણ દર્શાવી છે. આ હકીકત એમ દર્શાવે છે કે આ ઉમેરો કરનાર સર્વજ્ઞ નથી. જો સર્વજ્ઞની વાણી હોય તો તેમાં વિકલ્પ કે અચોક્કસતા હોય નહિ.
તે જ રીતે જ્યોતિષશાસ્ત્રીય પદાર્થોનો જ્યોતિષલોકમાં સમાવેશ જે તે કાળના જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત આચાર્યોએ કર્યો હોઈ શકે. તેમનું આ કાર્ય તેઓએ જ્યોતિષ્કના પદાર્થોના સ્થાનની ગણતરી કરવા અને વર્તમાન પૃથ્વી ઉપર નિવાસ કરતા લોકો ઉપર તેની કેવી અસર પડે છે, તે જાણવા કરેલ. તેમાં કોઈ નવાઈ નથી. આના ઉપરથી એ પણ સિદ્ધ થાય કે તે કાળના આચાર્યોને લોકના સાંખ્યિકી સ્વરૂપની ખબર જ નહોતી. અર્થાત્ લોકના સાંખ્યિકી ચાર્ટ અંગેની સમજ સંપૂર્ણપણે નાબુદ થઈ ગઈ હતી. આ સમજ લગભગ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિના નિર્વાણ બાદ
Page #212
--------------------------------------------------------------------------
________________
156
પરિશિષ્ટ-૩ લગભગ ૫૦૦ વર્ષ બાદ લોકોના મગજમાંથી જ લુપ્ત થઈ ગયેલ. આ જ કારણે સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં ભોગોલિક પદાર્થોને દર્શાવવાથી જૈન લોકના સ્વરૂપને આધુનિક વિજ્ઞાનના પદાર્થોની સાથે ઘણી વિસંગતિઓ પેદા થઈ. ૨. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ એમ માને છે કે વર્તમાનમાં ઉપલબ્ધ લોકનું સ્વરૂપ એ માત્ર એક પ્રકારનું લોકનું સુશોભિત કરેલ ચિત્ર છે અને તેના દ્વારા લોકમાં રહેલ વિવિધ પદાર્થોને પશ્ચાતર્તી આચાર્યોએ દર્શાવ્યા છે. અને આ જ પ્રકારની શક્યતા વાસ્તવિક રૂપે છે, તે નીચે જણાવેલ પદ્ધતિ દ્વારા જાણી શકાય.
એ હકીકત છે કે લોકના સ્વરૂપની સમજ ગુરુ પાસેથી શિષ્યને મૌખિક પરંપરા દ્વારા જ પ્રાપ્ત થતી હતી અને તેના અસલ શાબ્દિક સ્વરૂપમાં હતી. આ પરંપરામાં જે તે સમયની હકીકતો જે તે સ્વરૂપમાં મૌખિક રીતે જ લગભગ ચારથી પાંચ પેઢી સુધી સચવાયા હશે. તેનું કારણ એ છે કે વિશાળ ભૌગોલિક વિસ્તાર અને તે કાળમાં જ્ઞાનના પ્રસારના સાધન સાવ નિમ્ન કક્ષાના અને તેને રજૂ કરવાની કળા સાવ પ્રાથમિક કક્ષાની હતી. તે કાળમાં લોકના કોઈ ચિત્રો કરવામાં આવ્યા નહોતા.
આ ચિત્રો બનાવવાની પરંપરા જે તે આચાર્યોની વિદ્વત્તા અને કલ્પનાને આભારી છે. તે સાથે સ્થાનિક કળાકારો, ચિત્રકારો અને તેમની બુદ્ધિપ્રતિભા દ્વારા આ કલાત્મક ચિત્રો તૈયાર થયાં હશે. આ પણ માત્ર એક અનુમાન જ છે. ત્યાર પછીના ગુરુ ભગવંતોએ એ ચિત્રોની પરંપરાને માન્ય કરી હશે. વર્તમાનમાં પ્રાપ્ત લોકના બધા જ નકશા આ પ્રકારના સુશોભનોથી યુક્ત છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
157 ૩. શ્રીમદ્ રાજચંદ્રજીએ લોકના આ સ્વરૂપ અંગે કહ્યું છે : - કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માએ લોકનું જે નિરૂપણ કર્યું છે તે આલંકારિક ભાષામાં છે અને યોગના અભ્યાસ સિવાય તેનો પાર પામી શકાય તેમ નથી. તેનો અર્થ એમ કરાય કે અત્યારે પ્રાપ્ત ભૌગોલિક પરિભાષાથી પર એવી કોઈ વિશિષ્ટ આલંકારિક પરિભાષામાં આ લોકના સ્વરૂપની વ્યાખ્યા કરવી જોઈએ. અને તે દ્વારા જ લોકના સ્વરૂપને સમજવું જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કેટલું સ્પષ્ટ આ વિધાન કર્યું છે કે યોગના અભ્યાસ વિના લોકના સ્વરૂપનો પાર પામી શકાય તેમ નથી. તે માટે વિશિષ્ટ જ્ઞાન અથવા પરિભાષાની સમજ હોવી આવશ્યક છે.
૪. શ્રી ત્રિલોક મુનિનો અભિપ્રાય : ૧૦ પૂર્વથી ઓછું જ્ઞાન ધરાવતા મહાપુરૂષોની રચનામાં અંધ શ્રદ્ધા પૂર્વકની આગ્રહબુદ્ધિ ન હોવી જોઈએ. આગમોમાં નિર્દિષ્ટ મૌલિક સિદ્ધાંતોની સાથે આ પ્રકારના સિદ્ધાંતોની વાત કરતી વખતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો તે જ તટસ્થ બુદ્ધિનું લક્ષણ છે. ઉપલબ્ધ માન્ય આગમોમાં પણ પરંપરા દોષ, લિપિદોષ, પ્રક્ષેપ દોષ, મિશ્રણ દોષ, હાસ દોષ વગેરે અનેક નાના મોટા દોષ હોય છે. આ જ કારણથી વિદ્વાનો માટે વિવેકપૂર્વકની તટસ્થ બુદ્ધિથી પરંપરાનો નિર્ણય કરવામાં કાંઈ અનુચિત નથી. આ વિવેકવૃત્તિ શાસ્ત્રોનું ગહન અધ્યયન કરનાર બહુશ્રુત વિદ્વાનો માટે જ છે, પણ સામાન્ય અધ્યયન કરનાર માટે નથી. (શ્રી ત્રિલોક મુનિજી, આગમ નિબંધમાળા, ભાગ-૫, પૃ. ૧૬,૧૭)
Page #214
--------------------------------------------------------------------------
________________
158
| પરિશિષ્ટ નં.-૪ (અ) જંબુદ્વીપ લઘુસંગ્રહણી (જૈન ભૂગોળ) નમિય જિર્ણ સબન્ને જગપૂર્જ જગગુરુ મહાવીરું / જંબુદ્દીવપયત્વે, વુડ્ઝ સુત્તા સપરહેઉં ||૧|| ખંડા જોયણ વાસા, પવ્યય કૂડા ય તિલ્થ સેઢીઓ / વિજય દુહ સલિલાઓ, પિંડેસિં હોઈ સંઘયણી //રા નઉઅસયં ખંડાણ, ભરતપમાણેણ ભાઇએ લખે | અહવા નઉઅય ગુણ ભરપમાણે હવઇ લખે / ૩ // અહવિગખંડે ભરહે, દો હિમવંતે આ હેમવઇ ચઉરો | અટ્ટ મહાહિમવંતે, સોલાસ ખંડાઇ હરિવાસે ||૪|| બત્તીસં પુણ નિસહે, મિલિઆ તસક્રિ બીયપાસેવિ | ચઉઠ્ઠી ઉ વિદેહે, તિરાસિ પિંડેઈ ણઉચય | પIT જોયણ પરિમાણાઇ, સમચરિંસાઇ ઇત્યખંડાઇ | લખ્ખસ્સ ય પરિહી એ, તપ્પાય ગુણેય હુંતેવ //૬ // વિખંભ વષ્ણુ દહગુણ, કરણી વટ્ટમ્સ પરિરઓ હોઇ | વિખંભપાયગુણિયો, પરિરઓ તસ્સ ગણિયાયં //૭// પરિહી તિલમ્બ સોલસ સહસ્સ દોય તય સત્તાવીસહિયા | કોસ તિગ અઠ્ઠાવીસ, ધણુસય તરંગુલદ્ધતિએ II૮ / સત્તેવ ય કોડિ સયા, નઊ આ છપ્પન્ન સય સહસ્સાઇ | ચણિયં ચ સહસ્સા, સયં દિવઢું ચ સાહિયં / ૯ // ગાઉ અમેગે પનરસ,ધણસયા તહ ધણુણિ પનરસ | સલ્ડિં ચ અંગુલાઇં જંબુદ્દીવર્સી ગણિયાયં / ૧૦ // ભરહાઇ સત્તવાસા, વિચઠ્ઠ ચઉ ચઉતીસ વટ્ટિયરે / સોલસ વષ્નારગિરિ, દો ચિત્ત વિચિત્ત દો જમગા ||૧૧|| દો સચ કણય ગિરીશું, ચઉ ગયદંતાય તહ સુમેરુ ય / છ વાસહરા પિંડે, એગુણસત્તરિ સયા દુન્નિ |૧૨ | સોલસ વખ્ખારેસુ, ચઉ ચઉ કુડા ચ હૃતિ પત્તયં / સોમરસ ગંધમાયણ, સત્તદૃ ય રૂધ્ધિ મહાહિમવે |૧૩/. ચઉતીસ વિદ્વેસુ, વિજ્પૂહનિસઢ-નીલવંતસુ / તહ માલવંત સુરગિરિ, નવ નવ કુડા પત્તયં / ૧૪ //
Page #215
--------------------------------------------------------------------------
________________
159
પરિશિષ્ટ-૪(અ) હિમસિહરિસુ ઇક્કારસ, ઇય ઇગસઠ્ઠી ગિરિજુ કુડાણ | એગત્તે સવ્વલણ, સય ચઉરો સત્તસઠ્ઠી ચ / ૧૫ / ચઉ સત્તઅદ્દે નવગે-ગારસ કુડેહિ ગુણહ જહ સંખું | સોલસ દુ દુ ગુણયાલ, દુવેય સગસદ્ધિ સય ચઉરો I/૧૬ // ચઉતીસ વિજયેસુ, ઉસહકુડા અટ્ટ મેરુ જંબુમિ | અદ્દે ય દેવકુરાઇ, હરિકુડ હરિસ્સહ સક્રિ ||૧૭// માગહ વરદામ પભાસ, તિર્થી વિજયેસુ એરવય ભરહે ! ચઉતીસા તિહિ ગુણિયા, દુરુત્તર સયં તુ તિલ્યાણ |૧૮T વિજ્જાહિર અભિયોગિચ, સેઢીઓ દુન્નિ દુન્નિ વેઅદ્વૈ || ઇય ચઉગુણ ચઉતીસા, છત્તીસસયં તુ સેઢીણ // ૧૯ / ચક્કી જેવાઈ, વિજયાઇ ઇત્ય હૃતિ ચઉતીસા | મહદુહ છપ્પ ઉમાઇ, કુરુસુ દસગંતિ સોલસગ / ર૦ || ગંગા સિધુ રત્તા, રત્તવઈ ચઉ નઇઓ પજોયું | ચઉસએહિં સહસ્તેહિં, સમગ વચંતિ જલહિમિ || ર૧// એવું અભિંતરિયા, ચઉર પુણ અઠ્ઠાવીસ સહસ્તેહિ | | પુણરવિ છપ્પન્નેહિ, સહસ્તેહિ જંતિ ચઉ સલીલા / રર/ કુરુમઝે ચઉરાશિ, સહસ્સાઇ તહય વિજય સોલસેસુ / બત્તીસાણ નઈણ, ચઉક્સસહસ્તેહિં પત્તયં //ર૩|| ચઉદસસહસ્સ ગુણિયા, અડતીસ નઇઓ વિજયમક્ઝિલ્લા | સીયાએ નિવડંતિ, તહય સીયાઇ એમેવ | ૨૪ / સીયા સીઓયાવિ ય, બત્તીસસહસ્સ પંચ લખેહિ | સબે ચઉદ્દસ લખ્ખા, છપ્પન્ન સહસ્સ મેલવિયા /રિપ / છજ્જોયણ સકાસે, ગંગાસિમ્પણ વિત્થરો મૂલે | દસગુણિયા પજંતે, ઇય દુ દુ ગુeણ સેસાણં //ર૬ // જોયણ સમુચ્ચિઠ્ઠા કણયમયા સિહરિ ચુલ્લહિમવંતા / રૂધ્ધિ મહાહિમવંતા, દુસ ઉચ્ચા રૂપ્પણયમયા //ર૭/ ચત્તારિ જોયણસએ, ઉચ્ચિદ્દો નિસઢ-નીલવંતો અ | નિસઢો તવણિજ્જમઓ, વેરુલિઓ નિલવંતો ય ||૨૮ | સવૅવિ પવ્યયવરા , સમયખિત્તેમિ મંદરવિહુણા || ધરણિતલે ઉવગાઢા, ઉસ્સહ ચઉત્થ ભાયંમિ | ર૯ || ખંડાઇ ગાતાહિં, દસહિ દારેહિ જંબુદ્દીવસ્ય / સંઘયણી સમત્તા રઇયા હરિભદ્રસૂરિહિં | ૩૦ ||
Page #216
--------------------------------------------------------------------------
________________
160
| પરિશિષ્ટ નં.-૪ (બ)
જૈન વિશ્વસંરચના અને જીવવિજ્ઞાન તત્વાર્થ સૂત્ર (અધ્યાય-૩, અધોલોક અને મધ્ય લોક)
૧. રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમો-મહાતમ પ્રભા ભૂમયો ઘનાબુવાતાવડકાશપ્રતિષ્ઠા: સપ્તાડધોધ: પૃથુતરા : || ૨. તાસુ નરકી: // ૩. નિત્યાડશુભતરલેશ્યાપરિણામદેહ વેદનાવિક્રિયા: || ૪. પરસ્પરોદીવિત દુ:ખા (પ્રાફ ચતુર્થ્ય :) // ૫. સંક્લિષ્ટાસુરોધીરિતદુ:ખાશ્ચ પ્રાક ચતુચ્ય: // ૬. તે બ્લેક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્વાવિંશતિ-ત્રયત્રિંશ સાગરોપમા: સત્તાનાં પરા: સ્થિતિ: || ૭. જમ્બુદ્વીપલવણાદય : શુભનામાનો દ્વીપસમુદ્રાઃ || ૮, દ્વિદ્ધિર્વિષ્ઠભા: પૂર્વપૂર્વપરિક્ષેપિણો વલયાકૃતય: // ૯. તન્મધ્યે મેરુર્નાભિવૃત્તો યોજનશતસહસ્ર વિષ્કસ્મો જમ્બુદ્વીપ: // ૧૦. તત્ર ભરતહેમવતહરિવિદેહરમ્યક હરણ્યવતરાવત વર્ષા : ફો ગાણિ || ૧૧. તદ્વિભાજિન : પૂ ર્યા પરા ચતા હિમ વ , મહાહિમવશિષધ નીલરુકિમ શિખરણિો વર્ષ ધરપક્વતા: // ૧૨. દ્વિર્ધાતકીખણ્ડ / ૧૩. પુષ્કરાર્ધ ચ / ૧૪. પ્રાહ્માનુ ષોત્તરાર્ મનુષ્યા : // ૧૫. આર્યા ગ્લિશશ્ચ || ૧૬. ભરતેરાતવિદેહા: કર્મભૂમયોગન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ || ૧૭. નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્તે // ૧૮. તિર્થગ્યોનીનાં ચ //
ચતુર્થોધ્યાય : (જ્યોતિષ્ક દેવ અને વૈમાનિક દેવો-ઉદ્ગલોક) ૧. દેવાશ્ચતુર્નિકાયા: || ૨, તૃતીય: પીતલેશ્ય : || ૩. દશાષ્ટપંચદ્વાદશ વિકલ્પા: કલ્પો પસંપર્યન્તાઃ || ૪. ઇન્દ્રસામાનિક ગાર્મ્સિ શ પારિષદ્યાત્મરક્ષક લોકપાલાનીકપ્રકીર્ણકાભિયોગ્યકિલ્બિષિકાશ્ચક : // ૫. ત્રાયશ્ચિંશ-લોકપાલવર્જા વ્યન્તરજ્યોતિષ્ઠાઃ || ૬. પૂર્વયોર્કીન્દ્રા | ૭. પીતાન્તલે શ્યઃ || ૮. કાયાપ્રવીચારા આડએશાનાત્ // ૯. શેષા: સ્પર્શરૂપશબ્દમનઃ પ્રવીચારા દ્વયોદ્ધર્યો: // ૧૦. પરેડપ્રવીચારા: // ૧૧. ભાવ નવાસિનોડસુ ર-નાગવિઘુ સુ પણ ગ્નિવાસ્તનિતો દધિદ્વીપદિલ્ફમારા: || ૧૨. વ્યન્તરા: કિન્નરડિંપુરુષ મહોરગગાધર્વઅક્ષરાક્ષસભૂત પિશાચાઃ || ૧૩. જ્યોતિષ્કા: સૂર્યશ્રીન્દ્રમસો
Page #217
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૪(બ)
161
ગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકા || ૧૪. મેરુપ્રદક્ષિણા નિત્યગતયો નૃલોકે || ૧૫. તત્કૃતઃ કાલવિભાગ: // ૧૬. બહિરવસ્થિતા : // ૧૭. વૈમાનિકા: || ૧૮. કલ્પો પસા: કલ્પાતીતા&ા // ૧૯. ઉપ ર્યુ પરિ // ૨૦. સૌધર્મેશાનસાનકુમારમાહેન્દ્રબ્રહ્મલોક લાન્તકમહાશુક્રસહસ્ત્રારબ્બાનતપ્રાણતયોરારણાસ્યુતચોર્નવસુ ગ્રેવેચકે " વિજયવૈજયન્તજચન્તાપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ચ || ૨૧. સ્થિતિ પ્રભાવ સુખ ઘુતિ વેશ્યા વિ શુ સ્ક્રીન્દ્રિયાવધિ વિ જ ય તોડ દિલ કા : || ૨૨. ગતિશ રી ર પરિગ્રહાભિમાનતો હીના: // ૨૩. પીત-પદ્ય-શુકલેશ્યા : દ્વિત્રિશે એવુ // ૨૪. પ્રા શૈવેયકેભ્યઃ કલ્પા : // રપ. બ્રહ્મલોકાલયાલોકાન્તિકા: // ર૬. સારસ્વતાદિત્યવચૂર્ણ ગર્દતોય- તુષિતાવ્યાબાધમરુતોડરિષ્ટાશ્ચ // ૨૭. વિજ ચાદિષ દ્વિચરમા: || ૨૮. ઓ પાતિક મનુ ણે : શેષાસ્તિયંગ્યોનયઃ || ર૯. સ્થિતિઃ || ૩૦. ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પલ્યોપમમધ્યર્ધમ્ // ૩૧. શેષાણાં પાદોને // ૩૨. અસુરેન્દ્રયો : સાગરોપમલિકે ચ // ૩૩. સૌધર્માદિષુ યથાક્રમમ્ // ૩૪. સાગરોપમ // ૩૫. અ ધિ કે ચ || ૩૬. સપ્ત સા નત્યુ મારે ચા || ૩૭. વિશેષત્રિસપ્ટદશ કાદશત્રયોદશ પંચદશભિ રાધિકાનિ ચ || ૩૮. આરણાત્રુતાદૃથ્વમેકેકેન નવસુ રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધ ચ || ૩૯. અપરા પલ્યોપમનધિમં ચ || ૪૦. સાગરોપમ // ૪૧. અધિકે ચ || ૪૨. પરત: પરત: પૂર્વાદપૂર્વાન્તરા // ૪૩. નારકાણાં ચ દ્વિતીયાદિષુ // ૪૪.દશવર્ષસહસ્ત્રાણિ પ્રથમાયામ્ // ૪૫.ભવનેષુ ચ || ૪૬.વ્યન્તરાણાં ચ // ૪૭. પરા પલ્યોપમન્ || ૪૮. જ્યોતિષ્ઠાણામધિકમ્ // ૪૯. ગ્રહાણામેકમ્ // પ૦. નક્ષત્રાણામધમ્ // પ૧. તારકાણાં ચતુર્ભાગ: // પર. જઘન્યા ત્વષ્ટભાગ: // પ૩. ચતુર્ભાગ : શેષાણામ્ //
Page #218
--------------------------------------------------------------------------
________________
162
.
પરિશિષ્ટ નં.-૫
વિશેષ નામ સૂચિ (વિશેષ નામ સાથે આપવામાં આવેલ અંકો પૃષ્ઠક દર્શાવે છે) અભયદેવસૂરિ-૧૬
નારાયણ લાલ કછારા-૮૨,૮૩ અભયસાગરજી-૨,૩૩,૩૪,૩૫,૪૮,પર નિર્મળ-૩૫ અમરેન્દ્રવિજયજી-૩૫
નેમિચંદ જૈન-૨૪ અમિત કે. જૈન-૮૨
નેમિચંદ્રસૂરિ-૧૬ આઈન્સ્ટાઈન-૩૬,૬૯,૯૬,૯૮
નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી-૧૬ આર્યભટ્ટ-ર૬,૭૬
નેમિસૂરિ-૩૦ ઇન્દ્રભૂતિ ગૌતમ (ગૌતમસ્વામી)-૧૯ ન્યૂટન ઈશાનેન્દ્ર -૯૭
પી. સી. વૈદ્ય (પ્રો., ડૉ.)-૯૬ ઉદયસૂરિ-૩૦,૭૦
પ્રદીપ કે. શાહ (ડૉ.)-૫ ઉમાસ્વાતિ, વાચક-૧૬,૪૭,૧૪૬ પ્રવિણ કે. શાહ-૬ એચ. એફ. શાહ (પ્રો.)-૪
ફ્રેન્ક વાન ડેન બોશ-૧૩, ૧૪ કાન્તિ મર્ડિયા (ડૉ.)-૬
બાબુભાઈ એન. પરમાર-૩૪ કાન્તિ મેપાણી-પ
ભદ્રબાહુસ્વામી-૫,૧૧૦ કૃષ્ણ (આર્ય)-૨૧
ભદ્રસેનસૂરિ-૩ કેલટ કેટ્યાં-૧૫
ભાસ્કરાચાર્ય-૪૨,૭૬ કોપરનિક્સ-ર૬
ભુવનચંદ્રજી, ઉપાધ્યાય-૨૪ ચંદ્રસૂરિ-૧૬
ભૂપેશચંદ્ર શાહ-૧ જંબુસ્વામી-૮,૧૯
મલ્લિનાથ-પર જયંત નારલીકર (પ્રો., ડૉ.)-૯ મસારૂ ઈમોટો (ડૉ.)-૧૪૪ જિનચંદ્રસાગરસૂરિ-પ૩
મહાવીરસ્વામી (વીર)-૭,૧૧,૧૯, જિનભદ્ર ગણિ-૧૬, ૨૩
૨૩,૩૬,૪૮,૫૪,૮૫ જીવરાજ જૈન (ડૉ.)-૩,૧૧,૧૬,૨૯,૩૨,
મહેન્દ્રકુમારજી (પ્રો. મુનિ)-૫૫ ૭૧,૭૩,૮૪,૮૫,૯૫,૧૦૦,૧૪પ મહેન્દ્ર કે. જેન-૮૨ જે. એમ. શાહ-૭
મધૂસુદન ઢાંકી (પ્રો. ડૉ.)-૨૫ તુષાર ભટ્ટ-૫
મુનિચંદ્રસૂરિ-૧૯ દર્શનાબેન-૫
મોહનલાલ દલીચંદ દેસાઈ-૧૯, ૨૦,૨૧ દેવદ્ધિ ગણિ-૮,૧૮,૨૨,૨૩,૮૫ અતિવૃષભ-૧૬ નરેન્દ્ર ભંડારી (પ્રો., ડૉ.)-૬
રતિલાલ પાનાચંદ ગાંધી-૩૪,૩૫ નંદનસૂરિ-૪,૩૫
રત્નશેખરસૂરિ-૧૬ નાગાર્જુન-૨૧
રુડી જાન્સમા-૮૩
Page #219
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
163
રોહગુપ્ત આર્ય-૧૮ વિનયવિજય ઉપાધ્યાય-૧૬ વિનીતપ્રજ્ઞાશ્રીજી (વિદુલા) -૧,૨ વિમળાબેન (ડૉ.)-૪ વિમળાબેન-૧ સમયસુંદર ગણિ-૨૨ સંપ્રતિ- ર૦ સિકંદર, સમ્રાટ-૭૭ સીમંધરસ્વામી-૧૦ સુધર્માસ્વામી-૮,૧૭, ૧૯ સુધીર શાહ (ડૉ.)-૬ સુહસ્તિસૂરિ-૨૦
સૂર્યોદયસૂરિ(સૂર્યોદયવિજય)-૨,૩૫ સૌધર્મેન્દ્ર-૯૭ સ્કંદિલાચાર્ય (આર્ય)-૨૦,૨૧ સ્થૂલભદ્ર આર્ય-૭૭ સ્વાચીલ્ડ (Schwarchild)- ૯૬ શિવભૂતિ-૨૧ શીલચંદ્રસૂરિ-૩,૪,૩૦,૩૫ શ્રીગુપ્તાચાર્ય-૧૮ શ્રી ચંદ્રસૂરિ-૧૬ શ્રીનિવાસ રામાનુજન-૩૦,૩૧ હરિભદ્રસૂરિ-૧૬,૧૯,૩૦
Page #220
--------------------------------------------------------------------------
________________
164
પરિશિષ્ટ ન.-૬ વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દસૂચિ અકાર્બનિક- Inorganic
ખ-ભૌતિકશાસ્ત્રી-Astrophysicist અધિક્રમણ- Passing the any planet ગાણિતિક- Mathematical
like Mercury, Venus etc. ગુણાત્મક-Qualitative infront of the Sun
ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર- Gravitational અધ્યારોપણ- Superimposing
field અંતર- distance
ગુરુત્વાકર્ષણ બળ-Gravitational (અ)ધારણા- hypothesis
force અવકાશયાત્રી- Astronaut
Lastil-Galaxy અવકાશી પદાર્થ (પિંડ)- Celestial 016-Planet body, (object)
16HLOLL-Solar system આકાર- Shape
ઘન-Solid Cube આકાશ-Space
ઘનફળ-Volume આકાશગંગા-Milky way
ચંદ્રગ્રહણ- Lunar eclipse આભાસી- virtual
zistil salz4l- Moon's (Lunar) આર. એન. એ.- RNA-Ribo
phases | -nucleic- acid
L4L-Umbra ઈલેક્ટ્રોન- Electron
જીવવિજ્ઞાન- Biology ઉત્સર્જિત- Emitted
ટેલિસ્કોપ-Telescope 6489141- Penumbra
ડી.એન.એ.- DNAઉષ્ણતામાન-Temprature
Deoxyribonucleic acid એરિયલ પ્રોજેક્સન- Aerial
ડેનિઝેન- Denyzen projection (view)
તારાવિશ્વ-Galaxy એલિયન્સ- Aliens
ત્રિપરિમાણીય-Three ઐતિહાસિક- Historical
Dimensional 3D કદ- Volume
થિયરી(સિદ્ધાંત)(વાદ)-Theory કાટખૂણ- Rectangle
80119L-Pressure કાર્બનિક- Organic
દિશા-Direction કેન્દ્રગામી બળ- Centripetal force દૈનિકગતિ-Rotation of the કેન્દ્રત્યાગી બળ- Centrifugal force Earth on its Axis કેલ્વિન- Kelvin
ધરી-Axis કોષ્ટક (ચાર્ટ)- Statistical Map નિરપેક્ષ-Absolute ક્ષિતિજ- Horizon
નિહારિકા-Nebula, ક્ષેત્રફળ-Area
નેનોમીટર-Nanometer ખગોળશાસ્ત્ર- Astronomy
ન્યુક્લિયસ-Nucleus ખગોળીય-Astronomical
પટ્ટી ચાર્ટ-Bar chart ખ-ભોતિકશાસ્ત્ર-Astrophysics
Page #221
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૬
પરિભ્રમણ-Spin velocity of star
etc. or rotation around Sun પરિમાણ-Dimension પરિમાણાત્મક-Quantitative પાઈ- Pie(r)
પાઈ ચાર્ટ-Pie chart
પિકોમીટર-Picometer પિક્ટોગ્રાફ(માનચિત્ર)-Pictograph પિધાનયુતિ-Conjuction of
Planet with star forming eclipse of star પુરાતાત્ત્વિક-Archaeological પૌરાણિક-Mythological
પ્રકાશવર્ષ-Light Year પ્રતિદ્રવ્ય-Antimatter
પ્રતિબિંબ-Image
પ્રતિવિશ્વ-Anti-universe
પ્રવાહી-Liquid
પ્લાઝ્મા-Plazma
ફેમટોમીટ૨-Femto meter(10'')
બ્રહ્માંડ-Universe, Cosmos બ્રહ્માંડ વિજ્ઞાન- Cosmology ભૂગોળ-Geography ભૂસ્તરશાસ્ત્ર-Geology ભૂસ્થિરભ્રમણકક્ષા-Geostationary
or Geosynchronous orbit ભૌગોલિક-Geographical ભૌતિકશાસ્ત્ર-Physics ભૌમિતિક-Geometrical
મગજ-Brain
મન-Mind
મર્કેટર પ્રોજેક્સન-Mercator
projection, માપ-Measurement
રેખાંશ-Longitude
રેડિયો ટેલિસ્કોપ-Radio Telescope
રોકેટ-Rocket
વર્તુળાકાર-Circular
વાર્ષિકગતિ-Rotation of the
Earth around the Sun વાસ્તવિક-Real
વિજ્ઞાની-Scientist
વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત-Special Theory of Relativity (STR) વિષુવવૃત્ત-Equator વેધશાળા-Observatory વૈજ્ઞાનિક-Scientific
165
વૈજ્ઞાનિકતા-Scientificness
શ્યામગર્ત (બ્લૅક હૉલ)- Black hole સર્વગ્રાહી દર્શન- (Panaromic view)
Bottle view, Schematic diagram સાપેક્ષ- Relative
સાપેક્ષતા સિદ્ધાંત- Theory of
Relativity
સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત
General Theory of Relativity (GTR),
સાંખ્યિકી- Statistical Method(SM) સિમેટ્રિકલ- Symmetrical
સિલિકોન-Silicon
સેટેલાઈટ વ્યૂ- Satellite view સૈદ્ધાંતિક- Theoretical સૂર્યગ્રહણ-Solar eclipse સેન્ટિગ્રેડ- Centigrade સેલ્સિયસ- Celsius
સ્તંભાલેખ- Bar chart
સ્થાન- Location
હવાઈપ્રક્ષેપણ- Aerial view
Page #222
--------------------------------------------------------------------------
________________
166
પરિશિષ્ટ નં.-૭
જૈન પારિભાષિક શબ્દસૂચિ
અકર્મભૂમિ-જ્યાંના મનુષ્યોમાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર નથી તેવું ક્ષેત્ર
અજીવ- જીવ-ચૈતન્યરહિત પદાર્થ
અઢી દ્વીપ-મધ્યલોકમાં આવેલ જંબૂદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરવર અર્ધ દ્વીપનો સમૂહ
અધર્માસ્તિકાય-સમગ્ર લોકમાં વ્યાપ્ત જીવ અને પૌદ્ગલિક પદાર્થોને સ્થિર કરવામાં સહાયક દ્રવ્ય
અધોલોક-સમભૂતલા પૃથ્વીની નીચે ૯૦૦ યોજન પછીનો ભાગ
અધોલોકવાસી-અધોલોકમાં પ્રથમ નરકમાં રહેલા ભવનપતિ દેવો
અનભિગ્રહિક મિથ્યાત્વ-જિનધર્મથી વિપરિત શ્રદ્ધા કરવી,
અનભિલાપ્ય-વાણી દ્વારા કહી ન શકાય તે
અનવસ્થા-કહી ન શકાય તેવી અચોક્કસ અવસ્થા અનાભોગિક મિથ્યાત્વ-અજ્ઞાન સ્વરૂપ મિથ્યાત્વ. અનુત્તર દેવ- ચૌદ રાજલોકમાં સૌથી ઉપર રહેલ દેવ અનેકાન્તવાદ-વિવિધ અપેક્ષાએ પદાર્થનું વર્ણન કરતી પદ્ધતિ અન્તર્કીપ-ભરતક્ષેત્રની ઉત્તરે તથા ઐરવતક્ષેત્રની દક્ષિણે આવેલ પર્વતમાં પૂર્વ-પશ્ચિમ છેડેથી લવણસમુદ્રમાં નીકળેલી બબ્બે બાહાઓ ઉપર આવેલ ૫૬ દ્વીપ
અન્તર્મુહૂર્ત-એક મુહૂર્તની અંદરનો કાળ
અપ્લાય-પાણી સ્વરૂપ જીવો જેમાં પાણીના અણુ પોતે જ સજીવ હોય છે.
અભિગ્રહિક મિથ્યાત્વ-જિનમત ઉપર અધિક શ્રદ્ધા કરવી,
અભિલાખ-વાણી દ્વારા કહી શકાય તેવા ભાવ
અયોધ્યા-ભરતક્ષેત્રનું મુખ્ય નગર
Page #223
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૭
અરુણવર દ્વીપ-નવમો દ્વીપ
અલોક-લોકની બહારનો પ્રદેશ
અલોકાકાશ-અલોકમાં રહેલ આકાશ
અવધિજ્ઞાન-ભૌતિક પદાર્થોને કોઈપણ ઇન્દ્રિયની સહાય વગર
જાણવાની શક્તિ
અવધિજ્ઞાની-અવધિજ્ઞાનની શક્તિ ધરાવનાર આકાશાસ્તિકાય-આકાશપ્રદેશનો સમૂહ
આગમ-તીર્થંકર પરમાત્માની વાણીનું શબ્દસ્વરૂપ
આતંપ નામકર્મ-કર્મના ૧૫૮ પ્રકારમાંનો એક પ્રકાર
આત્મપ્રદેશ-આત્માનો સૂક્ષ્મતમ અંશ
આભિનિવેશિક મિથ્યાત્વ-કોઈપણ માન્યતા અથવા પોતાના મતનો કદાગ્રહ,
આરા-કાળચક્રના અર્ધભાગનો એક ભાગ
ઇક્ષુરસવર દ્વીપ-સાતમો દ્વીપ
ઇક્ષુરસવર સમુદ્ર-શેલડીના રસ જેવું પાણી ધરાવતો સમુદ્ર ઇન્દ્રિયગમ્ય-પાંચ ઇન્દ્રિય દ્વારા અનુભવી શકાય તે
ઉત્તરકુરુ-મહાવિદેહમાં મેરૂ પર્વતની ઉત્તરે આવેલ યુગલિક ક્ષેત્ર ઉત્તર લોકાર્ધ-સમગ્ર લોકનો ઉત્તર તરફનો ભાગ
ઉત્સેધાંગુલ-જે તે કાળના મનુષ્યના આંગળનું માપ
ઉર્ધ્વલોક- લોકનો ઉપરનો ભાગ
ઉન્મગા (ઉન્મનજલા)-વૈતાઢ્ય પર્વતની ગુફામાંથી નીકળેલી નદી ઉપાશ્રય-જૈન સાધુ-સાધ્વીનું નિવાસસ્થાન
એકેન્દ્રિય-માત્ર સ્પર્શનો અનુભવ કરાવનાર ત્વચાવાળા જીવ ઐરવતક્ષેત્ર-જંબૂદ્વીપમાં છેક ઉત્તરે આવેલ ક્ષેત્ર
ઔદારિક વર્ગણા-એક પ્રકારના પરમાણુસમૂહનો પ્રકાર
167
Page #224
--------------------------------------------------------------------------
________________
168
ઔદારિક શરીર-ઔદારિક વર્ગણાથી બનેલ ભૌતિક શરીર કર્મભૂમિ-જ્યાં અસિ,મષિ અને કૃષિનો વ્યવહાર છે તે ભૂમિ
કલ્પવૃક્ષ-યુગલિક ક્ષેત્ર અને કાળમાં મનુષ્યોને તેમની ઈચ્છા પ્રમાણે વસ્ત્ર, આહાર, ધરેણાં વગેરે આપનાર વૃક્ષ
કાલિક શ્રુત-૪૫ આગમમાં એક પ્રકારના આગમનો વિભાગ કાલોદધિ-ધાતકી ખંડ પછી આવેલ વલયાકાર સમુદ્ર
કાળ-સમય
કાળચક્ર-ઉત્સર્પિણી અને અવસર્પિણીયુક્ત કાળનું ચક્ર કેવળજ્ઞાની, (કેવલી)-કેવળજ્ઞાન ધરાવનાર
કેશરી સરોવર-નીલવંત પર્વત ઉપર આવેલ સરોવર
ક્ષીરવર દ્વીપ-વલયાકાર એક દ્વીપ
ક્ષીરવર સમુદ્ર-દૂધ જેવું પાણી ધરાવતો સમુદ્ર
ખંડપ્રપાતા-વૈતાઢ્ય પર્વતની એક ગુફા
ગણધર-તીર્થંકર પરમાત્માના મુખ્ય શિષ્ય
ગણધરવાદ-શ્રમણ ભગવાન મહાવીર અને તેમના મુખ્ય શિષ્ય થનાર બ્રાહ્મણ પંડિતો સાથેનો વાદ-ચર્ચા
ગંગા, સિન્ધુ-ભરતક્ષેત્રની બે નદીઓ
ઘનવાત-એક પ્રકારનો ઘનવાયુ સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે.
ઘનોદધિ-એક પ્રકારનું ઘન પાણી અર્થાત્ બરફનો સમુદ્ર, જે સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે.
મૃતવર દ્વીપ – છઠ્ઠો દ્વીપ,
મૃતવર સમુદ્ર-ઘી જેવા પાણીનો સમુદ્ર
ચઉરિન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય, જીલ્લા, નાક અને ચક્ષુ ધરાવનાર જીવો ચક્રવર્તી-ભરત વગેરે ચોત્રીસ વિજયના છ-છ ખંડને જિતનાર
પરિશિષ્ટ-૭
ચૌદ રાજલોક-જૈન દર્શન અનુસારે બ્રહ્માંડ જે ચૌદ રાજલોક જેટલી ઊંઘાઈ ધરાવે છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૭
છદ્મસ્થ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ જેમને નથી થઈ તે.
જગતી-જંબૂદ્વીપ અને લવણ સમુદ્રની મર્યાદા બાંધતી દિવાલ જંબૂઢીપ-સમગ્ર મધ્યલોકના કેન્દ્રમાં આવેલ એક લાખ યોજન વિસ્તારવાળો દ્વીપ
જિનવાણી-તીર્થંકરની વાણી અથવા તે જેમાં સંગૃહિત થયેલ છે તે
આગમ
જીવ-શરીર ધરાવતો આત્મા અર્થાત્ સંસારી આત્મા
જ્યોતિષ્ઠ ચક્ર - સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે જૈન દર્શન અનુસાર મેરૂ પર્વતની આસપાસ ફરે છે તે
તનવાત-પાતળો વાયુ જે સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે. તમિસા-વૈતાઢ્ય પર્વતની ગુફા
તિગિચ્છિ સરોવર-નિષધ પર્વત ઉપર આવેલ સરોવર તિર્હાલોક-મધ્યલોક જેમાં અસંખ્ય દ્વીપ, સમુદ્ર છે. તિર્યંચ પંચેન્દ્રિય-પાંચ ઇન્દ્રિય ધરાવતા પશુ-પક્ષી તીર્થંકર- જૈન પરંપરા અર્થાત્ તીર્થના સ્થાપક આદ્ય મહાપુરુષ તેઇન્દ્રિય- ત્વચા, જીહ્વા અને નાક ધરાવતા જંતુઓ
તેઉકાય-અગ્નિ સ્વરૂપ જીવો
ત્રસનાડી-ચૌદ રાજલોકનો વચ્ચેનો એક રાજલોક પ્રમાણ લાંબો પહોળો અને ચૌદ રાજલોક ઊંચો વિસ્તાર જેમાં ત્રસ અર્થાત્ હાલતા ચાલતા જીવો જ ઉત્પન્ન થાય છે
ત્રિશરાવસંપુટ-એક ઊંધું શકોરું તેના ઉપર એક ચત્તું શકોરું અને એક ઊંધું શકોરાનો આકાર
બૈરાશિક-જીવ, અજીવ અને નોજીવ એમ ત્રણ પ્રકારના પદાર્થોના અસ્તિત્વમાં માનનાર સંપ્રદાય, જે રોહગુપ્તથી શરૂ થયો.
દક્ષિણ લોકાર્ધ-સંપૂર્ણ લોકનો દક્ષિણ ભાગ
દેશપૂર્વધર-બારમા દૅષ્ટિવાદના ચૌદ પૂર્વમાંથી દશ પૂર્વનું જ્ઞાન ધરાવનાર દિગમ્બર-જૈનોનો એક સંપ્રદાય જેમાં સાધુઓ સંપૂર્ણ નગ્ન રહે છે.
169
Page #226
--------------------------------------------------------------------------
________________
170
પરિશિષ્ટ-૭
દીક્ષા-સંયમ અર્થાત્ પાંચ મહાવ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા દેવલોક-દેવોનું નિવાસસ્થાન દેશના-તીર્થકર, ચૌદ પૂર્વધર અથવા દશપૂર્વધરનું પ્રવચન દેવકુરુ-મેરૂ પર્વતની દક્ષિણે આવેલ યુગલિક ક્ષેત્ર દ્વાદશાંગી-આચારાંગ વગેરે બાર અંગ સ્વરૂપ આગમનો સમૂહ ધર્માસ્તિકાય (ધર્મ)-પદાર્થ અને જીવને ગતિમાં સહાયક દ્રવ્ય ધાતકીખંડ-જંબુદ્વીપ પછીનો બીજો વલયાકાર દ્વીપ નરક-નારકના જીવોનું સ્થાન નરકાવાસ-નારકીના જીવોને રહેવાનું મકાન નવ રૈવેયક- ગ્રીવાના સ્થાને રહેલ નવ પ્રકારના દેવો નંદીશ્વર દ્વીપ-આઠમો દ્વીપ, નારીકાન્તા, નરકાન્તા-રમ્ય ક્ષેત્રમાં આવેલી બે નદીઓ નારકી-નરકના જીવો નિમ્નગા (નિમગ્ન જલા)- વૈતાઢ્ય પર્વતની ગુફાની એક નદી નિશ્ચય કાળ-પદાર્થના સૂક્ષ્મ પર્યાયમાં પરિવર્તનના કારણ સ્વરૂપ કાળ. નિષધ પર્વત-જંબુદ્વીપમાં મહાવિદેહની દક્ષિણે આવેલ એક પર્વત નીલ પર્વત-જંબુદ્વીપમાં મહાવિદેહની ઉત્તરે આવેલ એક પર્વત નોજીવ-રોહગુપ્ત સ્થાપિત કરેલ ત્રિરાશિમાંનો એક કાલ્પનિક પદાર્થ પા સરોવર-લઘુહિમવાન પર્વત ઉપર આવેલ સરોવર પંચેન્દ્રિય-પાંચ ઇન્દ્રિય- ત્વચા, જીલ્લા, નાક, ચક્ષુ અને કાન
ધરાવનાર જીવ પભાસ-ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ પરમાત્મા- તીર્થકર અથવા અરિહંત જેવા શ્રેષ્ઠ આત્મા પરલોક-મૃત્યુ બાદ જ્યાં જીવ ઉત્પન્ન થાય તે જન્મ્યા પર્યાય-પદાર્થ અથવા જીવની વિભિન્ન અવસ્થાઓ
Page #227
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૭
171 પર્યુષણ-જેનોનો એક પ્રકારનો આઠ દિવસનો તહેવાર પાપ-આઠ કર્મમાંનું અશુભ કર્મ પુંડરિક સરોવર-શિખરી પર્વત ઉપર આવેલ સરોવર પુણ્ય-આઠ કર્મમાનું શુભ કર્મ પુદ્ગલ (પુદ્ગલાસ્તિકાય)-કોઈપણ ભૌતિક પદાર્થના સૂક્ષ્મતમ
અણુથી લઇને વિશાળતમ પદાર્થ માટે વપરાતો શબ્દ પુષ્કરવારદ્વીપ-ધાતકી ખંડ અને કાલોદધિ સમુદ્ર પછી આવેલ દ્વીપ પૃથ્વીકાય-પૃથ્વી અર્થાત્ માટી, પત્થર, રેતી વગેરે જેનું શરીર છે તેવા જીવ પૌષધ-ચાર પ્રહર અથવા આઠ પ્રહરનું સામાયિક જેવું એક દિવસનું
ચારિત્ર પ્રભાસ- ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ પ્રમાણાંગુલ-ઉત્સધાંગુલથી લંબાઈમાં ૪૦૦ગણું અને પહોળાઈમાં
અઢી ગણું મોટું લંબાઈનું માપ પ્રવજ્યા- વત-દીક્ષા ગ્રહણ કરવું તે બહુશ્રુત- આગમના વિશિષ્ટ જ્ઞાતા બાહા-હિમાવાન અને શિખરી પર્વતની લવણ સમુદ્રમાં વિસ્તરેલ શાખા બેઈન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય અર્થાત્ ત્વચા અને જીલ્લા ધરાવનાર જીવ બોટિકો-દિગમ્બર પરંપરા જેવી પરંપરા ધારવનાર એક સંપ્રદાય ભરતક્ષેત્ર-જંબુદ્વીપનું દક્ષિણ તરફનું ક્ષેત્ર ભવનપતિ-અધોલોકવાસી દશ પ્રકારના દેવો ભવિતવ્યતા- ભાવિની અકળ પરિસ્થિતિ મધ્યલોક-સંપૂર્ણ ચૌદ રાજલોકનો મધ્યભાગ મનુષ્યક્ષેત્ર-અઢી દ્વીપ જ્યાં મનુષ્યોના જન્મ-મરણ થાય છે તે. મનોવર્ગણા-સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મન તથા વિચારમાં ઉપયોગી
પરમાણુસમૂહ મહાપદ્મ સરોવર-મહાહિમવાન પર્વત ઉપર આવેલ સરોવર
Page #228
--------------------------------------------------------------------------
________________
172
પરિશિષ્ટ-૭ મહાપુંડરિક સરોવર-રુકિમ પર્વત ઉપર આવેલ સરોવર મહાહિમવાન પર્વત-હિમવંત ક્ષેત્રની ઉત્તરે આવેલ પર્વત મહાવિદેહ ક્ષેત્ર-જંબુદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્પરાવર્ત દ્વીપમાં
મધ્યમાં આવેલ ક્ષેત્ર માગધ- ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ માનુષોત્તર પર્વત-પુષ્કરાવર્ત દ્વીપના બે ભાગ કરતો પર્વત મિથ્યાત્વ-અણસમજ અથવા અજ્ઞાન અથવા વિપરીત મતિ મુનિ (મુનિવર, મુનિરાજ)-જૈન પરંપરાની દીક્ષા ગ્રહણ કરેલ વ્યક્તિ મુમુક્ષુ- મોક્ષ અર્થાત્ સકલ કર્મથી મુક્ત થવાની ઈચ્છાવાળા મેરૂ પર્વત-જંબુદ્વીપ તથા અન્ય દ્વીપોમાં પૂર્વ તથા પશ્ચિમ વિભાગના | મધ્યમાં રહેલ પર્વત મોહનીય કર્મ-આઠ પ્રકારના કર્મમાંનું એક કર્મ જેનાથી બુદ્ધિ ભ્રષ્ટ
થાય છે. યોજન-લંબાઈનું પ્રાચીન કાળનું એક માપ, જેના ૧૨.૮ કિલોમીટર
થાય છે. રજૂ- રાજ અથવા રાજલોક રત્નપ્રભા-પ્રથમ નરકનું નામ રમ્યક-જંબુદ્વીપનું એક ક્ષેત્ર રાજલોક (રાજ)- ચોકકસ પરંતુ અસંખ્યાતા યોજન લાંબો પહોળો
| તથા ઊંચો ઘન વિસ્તાર રુમિ પર્વત-જંબૂઢીપનો એક પર્વત રોહિતા, રોહિતાશા-હિમવંત ક્ષેત્રની નદીઓ લવણ સમુદ્ર-જંબુદ્વીપ આસપાસનો ખારા પાણીનો વલયાકાર સમુદ્ર લોક-જૈનદર્શન અનુસાર બ્રહ્માંડ લોકાકાશ-લોકમાં રહેલ આકાશ વક્ષસ્કાર-જંબુદ્વીપ વગેરે દ્વીપમાં રહેલ પર્વત
Page #229
--------------------------------------------------------------------------
________________
173
પરિશિષ્ટ-૭
વરદામ- ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ વાચના-આગમના પાઠોને નિશ્ચિત કરેલ આવૃત્તિ વાણવ્યંતરનિકાય-વાણવ્યંતરજાતિના દેવોનો પ્રકાર વાયુકાય-વાયુ સ્વરૂપ જીવો વારુણિવર દ્વીપ - ચોથો દ્વીપ વિજય-ચક્રવર્તીને વિજય પ્રાપ્ત કરવા યોગ્ય ક્ષેત્ર વેક્રિય વર્ગણા-એક પ્રકારના પરમાણુસમૂહનો પ્રકાર જેના દ્વારા દેવ
| નરકના શરીર બને છે. વૈક્રિય સમુદ્યાત-વેક્રિય શરીરધારી અન્ય શરીર બનાવતી વખતે
કરતી એક પ્રક્રિયા વેક્રિય શરીર-વિવિધ પ્રકારની ક્રિયા કરવામાં સમર્થ શરીર વેતાત્ય-ભરતક્ષેત્ર અને તેના જેવા બીજા ક્ષેત્રના ઉત્તરાર્ધ અને
દક્ષિણાર્ધ એવા બે ભાગ કરનાર પર્વત વ્યવહાર કાળ-સમયક્ષેત્રમાં થતો રાત્રિ-દિવસ સ્વરૂપ કાળ વ્યવહારનય-લોક વ્યવહારમાં પ્રચલિત નીતિ વ્યંતરનિકીય-વ્યંતર જાતિના દેવોનું નિવાસસ્થાન સક્ઝાય- સ્વાધ્યાય અથવા અધ્યાત્મનું નિરૂપણ કરતી અથવા | પ્રાચીન મહર્ષિના જીવનનું નિરૂપણ કરતી કવિતા. સમભૂલા પૃથ્વી- સમગ્ર લોક અને મધ્યલોકના સમતલ સ્વરૂપ ભૂમિ સમયક્ષેત્ર-જ્યાં સૂર્ય, ચંદ્ર વગેરે મેરૂ પર્વતની પ્રદક્ષિણા કરે છે અને
તેના કારણે રાત્રિ-દિવસ થાય છે તે ક્ષેત્ર સમવસરણ-તીર્થંકર પરમાત્માને દેશના આપવાનું દેવકુતસ્થાન સર્વજ્ઞ-સર્વ પદાર્થને જાણનાર સર્વાર્થસિદ્ધ-અનુત્તર દેવોમાંના એક દેવ સાંશયિક મિથ્યાત્વ-પ્રભુના વચન ઉપર શંકા કરવી, સિદ્ધ-આઠેય પ્રકારના કર્મથી મુક્ત થયેલ આત્મા
Page #230
--------------------------------------------------------------------------
________________
174
પરિશિષ્ટ-૭ સિદ્ધશીલા-આઠેય પ્રકારના કર્મથી મુક્ત થયેલ આત્માનું સ્થાન સિદ્ધાંત-આગમ સીતા, સીતોદા-મહાવિદેહમાં આવેલી બે નદીઓ સીમંધરસ્વામી-વર્તમાન કાળે મહાવિદેહની પુષ્કલાવતી વિજય
| વિહરમાન તીર્થકર સુપ્રતિષ્ઠક-ત્રિશરાવસંપુટ સુવર્ણકૂલા, રૂખકૂલા-હરણ્યવત્ ક્ષેત્રમાં આવેલ બે નદીઓ સંગીતિ-જેન આચાર્યોની આગમોના પાઠનો નિશ્ચય કરવા એકત્ર
થયેલ સભા સ્તવન-પ્રભુના ગુણોની કાવ્યાત્મક પ્રશંસા સ્પર્શનેન્દ્રિય-ત્વચા સ્વરૂપ ઇન્દ્રિય સ્વયંભૂરમણ સમુદ્ર-મધ્યલોકમાં આવેલ સૌથી છેલ્લો સમુદ્ર સ્વર્ગલોક-વિશિષ્ટ પ્રકારના દેવોનું નિવાસસ્થાન શિખરી પર્વત-ઐરાવત ક્ષેત્રની દક્ષિણે આવેલ પર્વત
શ્રમણ-જૈન પરંપરાના સાધુ
શ્રુત-શ્રવણ અથવા શબ્દ દ્વારા પ્રાપ્ત જ્ઞાન શ્વેતામ્બર-જૈન ધર્મનો એક સંપ્રદાય, જેમાં સાધુઓ શ્વેત વસ્ત્ર
ધારણ કરે છે. હરિ, હરિકાન્તા-જંબુદ્વીપમાં હરિવર્ષ ક્ષેત્રમાં આવેલ નદીઓ હરિવર્ષ-જંબુદ્વીપમાં આવેલ એક ક્ષેત્ર હસ્તપ્રત -કાગળ અથવા તાડપત્ર ઉપર લખેલ પ્રાચીન ગ્રંથ હિમવંત- લઘુ હિમવાન પર્વતની ઉત્તરે આવેલ ક્ષેત્ર હિમવાન (લઘુ)- જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ પર્વત હિરણ્યવત-જંબુદ્વીપમાં આવેલ એક ક્ષેત્ર
Page #231
--------------------------------------------------------------------------
________________
175 સંદર્ભગ્રંથ સૂચિ અનુયોગદ્વાર સૂત્ર
પ્રવચનસારોદ્ધાર આચારાંગ સૂત્ર
બૃહત્ ક્ષેત્રસમાસ ઉપદેશપદ
બૃહત્ સંગ્રહણી કલ્પસૂત્ર
ભાષ્ય (ત્રણ) કાળ લોકપ્રકાશ
લઘુ ક્ષેત્રસમાસ ક્ષેત્ર લોકપ્રકાશ
લઘુસંગ્રહણી ક્ષેત્રસમાસ
લોકપ્રકાશ ચંદ્રપ્રજ્ઞપ્તિ
વિજ્ઞાન અને અધ્યાત્મ ચાર પ્રકરણ
વિશેષાવશ્યક ભાષ્ય જંબુદ્વીપપ્ર.જ્ઞપ્તિ
સિદ્ધહેમ લઘુપ્રક્રિયા જીવવિચાર
સિદ્ધહેમ લઘુવૃત્તિ જીવાજીવાભિગમ
સુચગડાંગ સૂત્ર જૈન દર્શનનાં વેજ્ઞાનિક રહસ્યો સૂર્યપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા
સંગ્રહણી સૂત્ર તત્ત્વાર્થ સૂત્ર
સ્કોપ (વિજ્ઞાન માસિક) તિલોચપન્નત્તિ
વિરાવલી (કલ્પસૂત્રનું આઠમું
વ્યાખ્યાન) ત્રણ ભાગ દશવૈકાલિક
Elements of Jain Geography દંડક
Scientific Perspectives of
Jainism નવ તત્ત્વ
Scientific Secrets of Jainism નવ સ્મરણ
The Jain Cosmology નંદી સૂત્ર નંદીસૂત્ર ચૂર્ણિ નિરયાવલિકા પાંચ કર્મગ્રંથ પાંચ પ્રતિક્રમણ પ્રજ્ઞાપના સૂત્ર
Page #232
--------------------------------------------------------------------------
_