________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
મનજી -
हलो बदाया - बार दहावरमोक्षागाजबंकायाधुकररावा
રચMવરજીય મરર રર. रावरवारखोयनादिसरा अरुणा કાલાવડના નંબરના રાજારા रुगावाटयालासखस्यगत्तथगंऊस अबदायममा लय समाने ऊंचायटमोलवरगोजलदाबस्य વાતાવર*િ રાવ-મવિશ્વનાથ બોનામા कालोय कराश्सादावमुहातिजलदर ૌનાથવા ધમાકા ગરિક , दावसमारोहिनामेदिशियातररणा
રસમસ્ટ
कातिलाययकमान
-
આધાર
संघरणी
મHધ્યા : હિજજાહેર\" बासविसंवायामरुययादिशाता। કબીયા નામના હાિનર माणसखेतंयस्टिारतिवंगाहा नाविक meanie मगानाaar गोविकानबरवयासवत्तपोतारा
નવા મકાનો બનાવનાર जातवियययादिरणतातिवसयायरि
જામક સમાની આગામી વિધામ समतिशावळयालसययडमिन्नु।
पति मायना नेपाल ने याययताएवदसागातरायरयंता Karuaamaas
a ch आवऊरुत्तरियावदायराबाव। 20
.
('/
नरव
MS dif5
સૂર્યની સાથે જ પુન: મુંબઈ આવે, ત્યારે જો ર૪ કલાક પસાર થયા હોય તો એક જ સૂર્ય છે તેવું નક્કી થાય અને ૪૮ કલાક પસાર થયા હોય તો બે સૂર્ય છે તેવું નક્કી થાય. જો કે આ પ્રયોગ કરવો સાવ સરળ છે પરંતુ જો ખમી છે. જો ફક્ત ૨૪ કલાકમાં તેના તે જ સૂર્યની સાથે મુંબઈ આવે તો આપણી જૈન માન્યતા વિરૂદ્ધ પરિણામ આવે અને તે પ્રયોગનું પરિણામ જાહેર
કરવાની હિંમત જોઈએ. ૪. આધુનિક ખગોળશાસ્ત્રમાં સૂર્યને તારા તરીકે અને
બુધ, મંગળ, શુક્ર, પૃથ્વી, ગુરૂ, શનિ, રાહુ, કેતુ, નેટુન, હર્ષલ, ટ્યુટોને ગ્રહ અને ચંદ્રને પૃથ્વીના ઉપગ્રહ તરીકે દર્શાવેલ છે. તે જ રીતે જૈન ખગોળશાસ્ત્રમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો દર્શાવ્યા છે. જો કે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને ગ્રહ તરીકે દર્શાવ્યો છે અને નેટુન, હર્ષલ અને ટ્યુટો હમણાં હમણાં શોધાયેલા હોવાથી જૈન જ્યોતિષ શાસ્ત્ર કે ખગોળશાસ્ત્રમાં તેનું કોઈ સ્થાન નથી.