________________
138
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
દેવના
પદાર્થની અવસ્થા.
દેવના પ્રકાર
નિવાસસ્થાનનો
આધાર
પેટા પ્રકાર
જ્યોતિષ્ક દેવ
નં.૪. પ્લાઝમા
અર્ધ ઘનપ્રવાહી દ્રવ્ય
પાંચ પ્રકારસૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર,
તારા
ને. ૫. બોઝઆઇન્સ્ટાઇન સંઘનિત
કલ્પવાસી અર્થાત્ ૧૨ દેવલોકના
સૌધર્મ દેવલોકથી
અચુત દેવલોક સુધી,
દિગંબર પરંપરા પ્રમાણે ૧૬ દેવલોક
જલ, વાયુ, તરલ પ્લાઝમા ચોથી અવસ્થા પર આધારિત
આકાશ આધારિત
નં. ૬. | કલ્પાતીત દેવ | નવ રૈવેયક, પાંચ ફર્મિયોન-ડેરેક
અનુત્તર અને સંઘનિત
દિગંબર આમ્નાય પ્રમાણે નવ
અનુદિશ નં. ૭. સ્ફટિક [ સિદ્ધના જીવ | સિદ્ધશીલા ઇષ~ાભાર પૃથ્વી
આકાશ આધારિત પારદર્શી સ્ફટિક
૪. સજીવ પદાર્થોની વિવિધ અવસ્થા અથવા પ્રકાર : કાર્બનના સંયોજન ધરાવતા શરીરવાળા જીવોના શરીર સ્થૂળ હોય છે અને તેને ઔદારિક શરીર કહે છે. તે હાલતા ચાલતા પણ હોય છે અને સ્થિર પણ હોય છે. તેના પાંચ ઇન્દ્રિયના આધારે પાંચ પ્રકાર છે. તેમાં સમગ્ર પ્રાણી જગત અને વનસ્પતિ જગતનો સમાવેશ થાય છે. તેમાં કાર્બનના