________________
(14)
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન કાંસ્ય સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિ-વિજ્ઞાન-કર-યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ. પૂ. સાત્ત્વિકશિરો મણિ આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી તારદેવ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, તારદેવ, મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં કાંસ્ય સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન કાંસ્ય સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. સાત્વિાકશિરો મણિ આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જેન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી વીરકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી પાર્થ પદ્માવતી . મૂ. જૈન સંઘ, પારૂલનગર, ભુયંગદેવ, અમદાવાદમાં જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં કાંસ્ય સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ