Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006444/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 1 (Full Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ JIVABHIGAM SHRI SUTRA mom PART : 02 શ્રી જીવાભિગમ સૂત્ર : ભાગ- ૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #5 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #6 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #7 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #8 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ स.नं. e a x Co 6 ms श्री शिवालिगभसूत्र भाग दूसरे ही विषयानुभशिष्ठा विषय पाना नं तीसरी प्रतिपति 6.१ नैरयिष्ठ छवों छा निरुपाया रत्नप्रभा पृथ्वी ठे भेटों छा निरुपाय प्रत्येष्ठ पृथिवी में रहे हुवे नरठावासों छा निरुपाया रत्नप्रभा पृथ्वी हे जरठांऽ आष्ठिा मेवं अन्य पृथ्वी में रहे हुवे धनोध्याहि माहत्य ठा निरुपाया रत्नप्रभा पृथ्वी क्षेत्रय्छेह छा ज्थन रत्नप्रभा पृथ्वी संस्थान ठा निरुपाया ૧પ सातों पृथिवीयां लोछो स्पर्शनेवाली है या अलोटो स्पर्श उरती है? सातों पृथ्वी धनोधि धनवात, तनुवात ठे तिर्थमाहत्य ठा निरुपाया वों ही उत्पत्ति ठा निरुपा प्रति पृथ्वी ठे विभाग पूर्व उधर ठे मेवं अधस्तन यरभान्त ठे अन्तर छा थन रत्नप्रभाटि पृथ्वीयों डे परस्पर में अगली २ पृथिवीवियों ठो लेटर पूर्व पूर्वठी पृथिवीष्ठा आहत्य मेवं विस्तार सेतुल्यत्वाटिठा निरुपाय ४५ १७ २० 4 उ४ ૧૧ ४७ 43 १४ પ૭ ठूसरा उद्देशा १२ प्रत्येष्ठ पृथ्वी में ठितने छितने नरडावास होने छा ज्थन ૧૩ नरठावासों संस्थान-आठार ठा निरुपाया नरठावासोंठेवार्थगन्ध आटिठा निरुपाया ૧૫ नरठावासों हे महत्व-विशालपनेठा निरुपाया नरठावास ठिं द्रव्यमय याने ठिसठे अने है ? १७ नारठ छावों ही उत्पत्ति छा निरुपारा १८ प्रत्येऊ नारठवों संहनन ठा निरुपारा नारवों उछवास आटिठा निरुपा नारठों क्षुधा मेवं पिपासा आहिछा निरुपाया २१ नारों नरभव दु:जठे अनुभवन छा निरुपा नारठों ही स्थितिष्ठाCष्ठा निरुपाया २३ नरठ में पृथिव्याहि टे स्पर्शाहिठा निरुपाय ૬૫ ७५ ७८ ૧૯ २० ८४ ८८ ૧૦૨ ૧૦૮ 7 જીવાભિગમસૂત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૧૧૮ ૧૨૪ ૧૩૧ ૧૩૪ ૧૩૮ ૧૪૧ m oor m m १४८ ૧૫૦ ૧પ૨ ૧પ૪ तीसरा उद्देशा २४ नैरयिष्ठों उ पुगल परिभा। छा निरुपाया तिर्यज्योनिठ अधिष्ठार डा प्रथम उदेश ૨૫. तिर्यग्योनिछवोंठा निरुपा पक्षियों ही लेश्या आष्ठिा निरुपाया गंधांगो ठा निरुपारा ૨૮ स्वस्ति आछि विमानों हा निरुपा तिर्यग्योनिष्ठ अधिष्ठार छा ठूसरा उद्देशा २८ संसारसभापन्नवों छा निरुपाया उ० भेटसहित पृथिवी आहिछे स्थित्याटिठा निरुपाया अविशुद्ध मेवं विशुद्ध लेश्यावाले अनगार छा निरुपाया उ२ सभ्य-ठ्यिा मेवं भिथ्याध्यिा ये हो घ्यिा मेड TIC में से व में होने हा निषेध तीसरा उद्देशा 33 भेटसहित मनुष्यों हे स्वरुपष्ठा निरुपाया ३४ क्षिटिशा भनुष्यों तु सेठोऽद्वीप हा निरुपाया ૩પ मेठो द्धीप डे आप्ठार आटिठा निरुपाया ३६ मेठोरु द्वीप में रहे वृक्षों ठा निरुपाया मेष्ठोऽद्वीप में रहनेवाले ठे आप्ठारापि आEिठा निरुपाया मेठोरु द्धीप डी मनुष्य स्त्री रुप आहिठा निरुपाया ३८ सेठोरन्द्वीपस्थ छावों ठे आहार आहिछा निरुपारा मेठोरद्वीप में छन्द्रभहोत्सव माहि महोत्सव विषय प्रश्नोत्तर ४१ सेठोरुद्वीप में डिंस-ऽभर आदि विषय हा निरुपाया आभाषिद्वीप ठा निरुपाया ४३ हया द्वीप ठा निरुपारा ४४ हेवों ठे स्वरुप छा निरुपाय ४५ उत्तर हिशा में रहे हुवे ससुराभार देवों छा निरुपाया ४६ नागगाभारों ठेलवनाद्विारों छा निरुपाया ४७ वानव्यन्तर हेवों भवन आEिठा निरपरा ४८ पयोतिषिठ हेवों के विभान आहिला निरुपारा ४८ द्वीप मेवं समुद्रों छा निरुपाया ५० गती : उपर डे पद्मवरवेष्ठिा ठा निरुपारा ५१ वनषन्ऽ आEिठा वर्शन ॥सभाप्त॥ જીવાભિગમસૂત્રા ૧પ૬ ૧૬૬ १७४ ૧૮૨ उ८ १८८ ४० ૪૨ ૧૯૪ २०१ २०६ २०७ ૨૧૫ ૨૨૨ २२४ २३० २३४ ૨૩૬ २४० २४६ Page #11 -------------------------------------------------------------------------- ________________ વૈરયિક જીવોં કા નિરુપણ ત્રીજી પ્રતિપત્તિને પ્રારંભ– બીજી પ્રતિપત્તિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ત્રીજી પ્રતિપત્તિનું નિરૂપણ કરે છે–તેમાં નરયિક વિગેરે ચાર પ્રકારના સંસાર સમાપન્નક જીમાં પહેલાં નરયિકેનું નિરૂપણ કરવામાં આવે છે. “ તથ i ? તે gaમહંતુ દિવEા સંસારસાવઝ નીવા” ઈત્યાદિ. ટીકાર્થ—‘ત્તરથ ' આ દશપ્રકારની પ્રતિપત્તિ વાદિમાં “ ને તે વમાëશું જે આચાર્યોએ એવું કહ્યું છે. કે “રવિ સંસારસમાવI બીજા ” સંસારી જીવ ચાર પ્રકારના કહ્યા છે, “ તે ઘવમાÉ૩ ” તેઓએ આ સંબંધમાં એવું કહ્યું છે. કે “રયા તિરિકવાયા મજુરના રેવા' નૈરયિક (૧) તિર્યનિક (૨) મનુષ્ય (૩) અને દેવે (૪) આ રીતે નારક, તિર્યંચ મન અને દેવેના ભેદથી સંસારી જી ચાર પ્રકારના કહેલા છે. છે દિ ણં ગેરફા” હે ભગવન!નારકનું શુંલક્ષણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “ફયા સત્તવિ TUળા” હે ગૌતમ નરયિકે સાતપ્રકારના કહ્યા છે. “ કા” તે આ પ્રમાણે છે. જેમકે- “gar gaહી ઘેરા' પહેલી રત્નપ્રભા નામની પૃથ્વીમાં ઉત્પન્નથયેલા નરયિકો ૧ વોચ પુરવી જરૂચા” બીજી પૃથ્વીના નરયિકે એટલેકે શર્કરા પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે “તવા ગુઢવી બેફા' ત્રીજી પૃથ્વી જે વાલુકાપ્રભા નામની છે તેમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે ૩, “ જવરથી પુઢવી mફયા' એથી પંકપ્રભા નામની પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે “ પંચમી ગુઢવી જેરફથી” પાંચમી પૃથ્વી જે ધૂમપ્રભાનામની પૃથ્વી છે, તેમાં ઉત્પન્ન થયેલા નરયિકે ૫, છઠ્ઠી પુત્રી રૂચા” છડીપૃથ્વી કે જે તમાનામની પૃથ્વી છે, તેમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે ૬ અને “સત્તની પુત્રી છે ફા” સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિક છ, આરીતે સાત પ્રકારની નારક પૃથ્વી હોવાથી તેમાં રહેવાવાળા નારક પણ સાત પ્રકારના કહ્યા છે. કેમકે-આધારના ભેદથી આધેયમાં પણ ભેદ આવી જાય છે. હવે આ પ્રત્યેક પૃથ્વીના નામ અને તેના ગેત્રનું કથન કરવામાં આવે જીવાભિગમસૂત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. “પઢમં ઊં મરે! પુરવી જ ના જોતા હે ભગવન પહેલી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે? શું તે અનાદિકાળથી પ્રસિદ્ધ અન્વર્થ રહિત-વિનાના નામવાળી છે ? અથવા અન્વર્થ ગ્યનામવાળી છે? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “વોયના મેળ ઇન્ના જોરેનું રચનામા' હે ગૌતમા પહેલી પૃથ્વીનું નામ છે, અને તેનું ગેત્ર રત્નપ્રભા છે. કેમકે રત્નની પ્રભા અર્થાત્ તેમાં રત્નનું અધિકપણું રહે છે. તેથી તે સાર્થક ગેત્રવાળી છે. “રોદવા મંતે! જુવો નામા વ નો પુછાત્તા હે ભગવન બીજી પૃથ્વીનું શુંનામ છે? અને તેનું ગોત્ર શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! નામેણં વંસા જોરે રાજમાં’ ગૌતમ બીજી પૃથ્વીનું નામ વંશા છે, અને તેનું નેત્ર શર્કરામભા છે. કેમકે ત્યાં શર્કરાની પ્રભાનું અધિક પણું રહેલું છે. “પૂર્વ ઇ કમિરે સવારં પુછા' આજ પ્રમાણે ત્રીજી, જેથી વિગેરે પૃથ્વીના સંબંધમાં પણ પ્રશ્ન પૂછવા જોઈએ. જાનાળિ' ઇત્યાદિ તેના નામે આ પ્રમાણે છે. “રા' ત્રીજી પૃથ્વીનું નામ શૈલા છે. “ગંગળr ' ચોથી પૃથ્વીનું નામ અંજના છે. “fse” પાંચમી પૃથ્વીનું નામ રિઝા છે. “મા” છઠી પૃથ્વીનું નામ મઘા એ પ્રમાણે છે. રાઘવતી’ સાતમી પૃથ્વીનું નામ માઘવતી છે. નાવ “ તમરમાં gmત્તા યાવાદથી અહિયાં એવું સમજવું જોઈએ કે “રત્નપ્રભા એ પહેલી પૃથ્વીન ગોત્ર છે. “શર્કરામભા” એ બીજી પૃથ્વીનું ગોત્ર છે. “વાલુકાપ્રભા” એ બ્રીજ પૃથ્વીનું ગોત્ર છે. “પંકપ્રભા” એ જેથી પૃથ્વીનું નેત્ર છે. “ધૂમપ્રભા એ પાંચમી પૃથ્વીનું ગોત્ર છે. “તમ પ્રભા એ છઠી પૃથ્વીનું ગોત્ર છે. અને તમતમપ્રભા એ સાતમી પૃથ્વીનું ગોત્ર છે. તેના આલાયકે આ પ્રમાણે છે. જેમકે “ તરવાળે ઈત્યાદિ “તરવા મેતે ! પુઢવી જિં નામ f tત્તા ” હે ભગવન ત્રીજી પૃથ્વીનું શું નામ છે ? અને તેનું ગોત્ર શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “ચમા ! હે ગૌતમ ! ત્રીજી પૃથ્વીનું નામ શૈલા છે. અને તેનું ગોત્ર “વાલુકાપ્રભા" છે કેમકે તેમાં વાલુકાની પ્રભાનું અધિકપણું રહેલું છે. “જરૂરથી મંતે ! પુઢવી જિં નામr f mત્તા’ હે ભગવન ચોથી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે કે “જોયા ! ” “ હે ગૌતમ ! જેથી પૃથ્વીનું નામ અંજના” એ પ્રમાણે છે. અને તેનું ગોત્ર “પંકપ્રભા” છે. કેમકે તેમાં પંક એટલે કે કાદવનું અધિક પણું રહેલું છે. “ ઉમળે મંતે ! પુરી” હે ભગવન પાંચમી જીવાભિગમસૂત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું શું નામ છે ? અને તેનું ગોત્ર કયું છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જેના હે ગૌતમ! પાંચમી પૃથ્વીનું નામ રિધ્ધા છે અને તેનું ગોત્ર ધૂમપ્રભા ” છે. કેમકે ધૂમાડાની પ્રભા જેવી પ્રભાનું અધિકપણું તેમાં રહે છે “જીનું મંતે ! પુત્રવી” હે ભગવદ્ છઠી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો ” હે ગૌતમ ! છઠી પૃથ્વીનું નામ મઘા છે. અને તેનું ગોત્ર “તમઃ પ્રભા છે. કેમકે તેમાં અંધકારની પ્રજાનું વિશેષ પણું રહે છે. સત્તથી અંતે ! પુત્રવી” “હે ભગવન્સાતમી પૃથ્વીનું શું નામ છે? અને તેનું નેત્ર શું છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોમા!' હે ગૌતમ સાતમી પૃથ્વીનું નામ “માઘવતી ! એ પ્રમાણે છે. અને તેનું ગોત્ર તમસ્તમ પ્રભા એ પ્રમાણેનું છે. કેમકે તેમાં ગાઢ અંધારાની વિશેષતા રહેલી છે. જેમ કહ્યું છે કે “ધબ્બા વંલા રેઢા” ઈત્યાદિ આ ગાથાનું તાત્પર્ય એ છે કે ધમાં વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા, અને માઘવતી, આ સાત પ્રથ્વીઓના કમશઃ સાત નામે છે. તથા રત્ના, શર્કરા, વાલુકા, પંકા, ધૂમા, અને તમા, અને તમસ્તમાં આ સાત પૃથ્વીના કમશઃસાત છે. હવે સૂત્રકાર દરેક પૃથ્વીનું બાહુલ્ય અધિકપણું, અર્થાત્ શૂલપણાનું કથન કરે છે. “માનં અંતે ! રાજુમા ગુઢવી વર્ચા વાસ્તે' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી કેટલી વિસ્તાર વાળી કહેલી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ૌતમસ્વામીને કહે છે કે “ વત્તા ગોયાણચરણે વાહ ઉન્નત્તા” હે ગૌતમ! પહેલી પૃથ્વીને વિસ્તાર એક લાખ એંસીહજાર એજનને છે. “ મિજાવેí ” એજ રીતે આ અભિલાય પ્રમાણે “રુમાં જાણ ગgતરવા’ આ ગાથાનું અનુગમન--અનુસરણ કરવું જોઈએ. તે ગાથા આ પ્રમાણેની છે. “મસીએ વત્તી ઇત્યાદિ આ ગાથાનું તાત્પર્ય એવું છે કે પહેલી પૃથ્વીને વિસ્તાર એક લાખ એંસી હજાર જન પર્યરતને છે. બીજી પૃથ્વીને વિસ્તાર એકલાખ બત્રીસ હજાર જનને છે. ત્રીજી પૃથ્વીને વિસ્તાર એક લાખ અઠયાવીસ હજારજનને છે. ચોથી પૃથ્વીને વિસ્તાર એકલાખ વીસ હજાર યોજનને છે. પાંચમી પૃથ્વીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર એજનને છે. છઠી પૃથ્વીને વિસ્તાર એક લાખ સોળ હજાર યોજન છે. તથા સાતમી પૃથ્વીને વિસ્તાર એકલાખ આઠ હજાર એજનને છે. જે સૂ. ૧ | જીવાભિગમસૂત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભા પૃથ્વી કે ભેદોં કા નિરુપણ હવે સૂત્રકાર રત્નપ્રભા વિગેરે પૃથ્વીએના ભેદ્દેનું કથન કરે છેમાળ મતે ચળળમા પુઢની વિા વત્તા' ઈત્યાદિ ટીકા-ગૌતમસ્વામીએ પ્રભુને એવા પ્રશ્ન પૂછ્યા છે. રૂમા ગં અંતે ! ચનવમાં પુઢવી વિા વળત્તા' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી કેટલા પ્રકાર ની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પોયમા ! ત્તિવિદ્દા વાત્તા' હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી ત્રણ પ્રકારની કહી છે. તે ના' તે ત્રણ પ્રકાર વયંૐ' ખર કાંડ વિશિષ્ટ ભૂભાગનું નામ કાંડ છે. અને કઠણપણાનું નામ ખર છે. તેથી કઠણ એવા જે ભૂભાગ પૃથ્વીના પ્રદેશ હોય તે ખરકાંડ કહેવાય છે. ‘પંચત્તુજે ૩' જે કાંડમાં પક કાદવ વિશેષપણામાં હોય તેને પક બહુલ કાંડ' કહે છે. તેથી આ કાંડનુ નામ ‘પક અહુલ કાંડ એ પ્રમાણે કહ્યું છે.' ‘ગાવવતુઙે કં' જે કાંડમાં પાણીનું અધિકપણુ હોય તેવા કાંડને ‘અમ્મદુલકાંડ' કહેલ છે. માજ રીતે ખરકાંડ, પકકાંડ, અને અબ્બહુલકાંડના ભેથી રત્નપ્રભાપૃથ્વી ત્રણ પ્રકારની થાય છે. ‘મીત્તે ન ચળવમાનુનીપ્ લા તુ વિષે વાત્તે' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના જે ખરકાંડ છે તે કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે. આ પ્રશ્નનાં ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા! મેજિવિષે વળત્તે' હે ગૌતમ! ખરકાંડ સાળ પ્રકારના કહેલ છે. ‘તું બહા' તે સેાળ પ્રકાશ આ પ્રમાણે છે. ‘ચળ ૩’રત્નકાંડ, આ રત્નકાંડ મરકત વિગેરે રત્નાની પ્રધાનતાવાળા છે. વર્' વાકાંડ, કાંડ પદના દરેકની સાથે સબધ રહેલે છે. તેથી અહિયાં વજ્ર શબ્દની સાથે કાંડ શખ્સના યાગ કરવાથી વાકાંડ એ પ્રમાણે કહેવાય છે. વજ્ર એ હીરાનુ' નામ છે, વાની પ્રધાનતા વાળા પ્રદેશનુંનામ વા કાંડ કહેવાય છે. વાકાંડ એ બીજો કાંડ છે, વૈદ્ધિ' વૈસૂય કાંડ-મ કાંડમા વૈય રત્નાનુ પ્રધાનપણું રહેલું છે, જોયિ જીવાભિગમસૂત્ર ૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ રે લોહિતાક્ષ કાંડ આ કાંડમાં લોહિતાક્ષ નામના રોનું પ્રધાનપણું રહેલું છે. “મહારાજે સારગલકાંડ-આ કાંડમાં મસારગલ રત્નનું પ્રધાન પણ રહેલું છે. “હંદમે હંસગર્ભકાંડ-આ કાંડમાં હંસગર્ભ રત્નનું અધિકપણું રહેલું છે. આ હંસગર્ભની પ્રધાનતા વાળા છઠા કાંડનું નામ છે. ggg' પુલાક કાંડ આ સાતમાકાંડ છે. “સોધિe” આ સૌગંધિક કાંડ નામને આઠમે કાંડ છે. “કોર” નવમાં કાંડનું નામ જયોતિરસ કાંડ એ પ્રમાણે છે. બાળે અંજનકાંડ આ દશમે કાંડ છે. ‘મંગળ પુઋણ અગીયારમાં કાંડ નું નામ “અંજન પુલાક છે. “રણ” બારમાં કાંડનુંનામ “રજતકાંડ, એ પ્રમાણે ન છે. “જ્ઞાચ તેરમા કાંડનુનામ જાતરૂપ એ પ્રમાણે છે. “જે ચૌદમા કાંડનું નામ અંક એ પ્રમાણેનું છે. “જિ” પંદરમા કાંડનું નામ ફટિકકાંડ એ પ્રમાણે છે. રિર્ ' સોળમા કાંડનું નામ “રિષ્ણકાંડ’ એ પ્રમાણેનું છે. આ સઘળા કાંડ પિત પિતાના નામથી પ્રસિદ્ધ રત્ન છે. આ રીતે આ પર કાંડ સોળ પ્રકારને કહેલ છે. “કુછીણે મરે હે ભગવન આ “ચામg gવીર રતનપ્રભા પૃથ્વીમાં જે “ઘા રે' રત્નકાંડ છે, તે “#વિદે guત્તે કેટલા પ્રકારના કહ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોય!” હે ગૌતમાં “ રે પત્તે “રત્નકાંડ એક પ્રકારને જ કહેલ છે. “gવે નાવ ઉદ્દે એજ પ્રમાણે યાવત્ રિટકાંડ પણ એકજ પ્રકારને કહેલ છે. તેમ સમજવું અહિયાં યાવત્પદથી વાકાંડથી લઈને સ્ફટિકકાંડ સુધીના ચૌદ ૧૪ કાંડેને સંગ્રહ થયો છે. તથા રત્નકાંડથી લઈને રિપ્ટકાંડ સુધીના સઘળા કાંડે એક જ પ્રકારના છે. “મીરે ૬ મંતે ” હે ભગવન “રાજુમા ગુઢવી” રત્નપ્રભા પૃથ્વીમાં “ઉજવઢે કે gon?” બીજે જે પંક બહુલકાંડ છે. તે કેટલા પ્રકારને કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ચમા ! હે ગૌતમ! પંક બહુલકાંડ “પુનાના પuત્તે એક પ્રકારને જ કહેલ છે. “શરમાળ ગુઢવી જવિહા વળત્તા' હે ભગવાન શર્કરા પ્રભા પ્રથ્વી કેટલા પ્રકારની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ વામીને કહે છે કે “નોરમા! vwiYi gunત્તા” હે ગૌતમ ! શર્કરા પ્રભા પૃથ્વી એક પ્રકારની જ કહી છે. “gવં ગાવ હે રામા' આજ પ્રમાણે ચાવત વલુકા પૃથ્વી, પંક પ્રભા પૃથ્વી અને અધઃ સપ્તમી પૃથ્વી પણ એક જ પ્રકારની કહી છે. અહિયાં તેના સંબંધમાં પ્રશ્ન અને ઉત્તર વાકયે સ્વયં સમજી લેવા. જેમકે હે ભગવન વાલુકા પ્રભા પૃથ્વી કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથ્વી એક પ્રકારની જ કહી છે. ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવાન પંક પ્રભા પૃથ્વી કેટલા પ્રકારની કહી છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! પંકપ્રભા પૃથ્વી એક પ્રકારની જ કહી છે. ઈત્યાદિ પ્રકારથી યાવત અધઃસપ્તમી પૃથ્વી સુધી પોતેજ પ્રશ્ન કરીને તેને ઉત્તર સમજી લેવું જોઈએ. એ સૂ. ૨ જીવાભિગમસૂત્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક પૃથિવી મેં રહે હુવે નરકાવાસોં કા નિરુપણ હવે સૂત્રકાર પ્રત્યેક પૃથ્વીમાં જેટલા નરકાવાસ છે. તેની સંખ્યા પ્રગટ કરે છે, ‘મીતે ને અંતે ચળમા પુરી' ઇત્યાદિ ટૌકા -ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે મીત્તે ન મંતે ! ’ હે ભગવન્ ‘ચળવ્વમા પુઢી' રત્નપ્રભા પૃથ્વીમાં વછા નિદ્યાવાલલચસદ્ણા વન્નત્તા' કેટલા લાખ નરકાવાસા કહેવામાં આવ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે ‘નોયમા ! સીસ' નચાવાલલચલદસ્તા વળત્તા' હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસે। કહ્યા છે. વૈં પણ્ મિછાવૈન સવ્વેસિ' પુચ્છા' અહિંયા જ્ઞાવ અદ્દે સત્તમા આ આગળના પદાના અહિયા સંબંધ છે. એ રીતે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી પન્ત સઘળી પૃથ્વીચેાના સબંધમાં પ્રશ્ન કરવા જોઈએ. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીમાં જે પ્રમાણે નરકાવાસે હાવાના સંબંધમાં પ્રશ્ન કર્યાં છે, એ જ પ્રમાણે ના પ્રશ્ન શર્કરા પ્રભા વિગેરે પૃથ્વીએમાં કેટલા લાખ નરકાવાસેા કહ્યા છે? આ રીતના પ્રશ્ન કરવા જોઇએ. એજ કહે છે ‘માલેળ મને ! સત્તરમાણ પ્રવીણ જેવા નિત્થાવાનલચલમા વળત્તા' હે ભગવન્ આશરાપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસેા કહેવામાં આવ્યા છે? આજ રીતે વાલુકાપ્રભામાં, પક પ્રભામાં, ધૂમપ્રભામાં, તમઃપ્રભામાં, અને અધઃસપ્તમી તમસ્તમા પ્રભા પૃથ્વીમાં કેટલા કેટલા લાખ નરકાવાસે કહેલા છે ? આ પ્રમાણેના પ્રશ્ન કરવા જોઈએ અને આ પ્રશ્નના ઉત્તર આ નીચે આપવામાં આવેલ ગાથા પ્રમાણે કહેવા જોઇએ. તે ગાથા આ પ્રમાણેની છે. ‘તીરાય' ઇત્યાદિ આ ગાથામાં કહ્યા પ્રમાણે પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસે છે. ખીજી પૃથ્વીમાં પચ્ચીસ લાખ નરકાવાસે છે. ત્રીજી પૃથ્વીમાં એટલે કે વાલુકા પ્રભા પૃથ્વીમાં પ ંદર લાખ નરકવાસેા છે, પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકવાસા છે. છછી તમઃપ્રભા નામની પૃથ્વીમાં પાંચ કમ એકલાખ નરકવાસે છે. સાતમી અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસેા છે. જ્ઞાવ ‘દેત્તત્તમા' યાવત્ અધઃ સપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા નરકાવાસા કહેલા છે. આ પાંચ અનુત્તર નરકાવાસે ઘણા વધારે વિસ્તાર વાળા છે. તેના નામા આ પ્રમાણે છે. ‘વ્હારે' કાલ ૧, ‘મહાદાઢે’ મહાકાળ, ૨, ‘રોહ' રૌરવ ૩, ‘મહારો,' મહારૌરક, અને પાંચમું ‘જ્ઞત્તિકાળે' અપ્રતિષ્ઠાન પ, આ પાંચ અનુત્તર મહાનરકાવાસ સાતમી પૃથ્વીમાં હેાય છે. અધસ્તન પૃથ્વીમાં જીવાભિગમસૂત્ર S Page #17 -------------------------------------------------------------------------- ________________ કાળ વિગેરે જે મહાનરકાવાસી છે. તે અપ્રતિષ્ઠાન નામના મહાનરકની પૂર્વ વિગેરે દિશાઓમાં છે તે જ કહ્યું છે 'पुव्वेण होई कालो, अवरेणं अप्पइट्टमहाकालो । લોક સાહિળપાણે, વત્તાપાયે મહારક છે ૧ | અપ્રતિષ્ઠાન નામના મહાનરકની પૂર્વ દિશામાં કાળ નામને નરકાવાસ છે. પશ્ચિમદિશામાં મહાકાળ નામને નરકાવાસ છે. દક્ષિણ દિશામાં ગૌરવ નામને નરકાવાસ છે. અને ઉત્તર દિશામાં મહારૌરવ નામને નરકાવાસ છે. તેના હવે સૂત્રકાર દરેક પૃથ્વીમાં ઘને દધિ વિગેરેના અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “0િ Ê અંતે ! રુમીતે रयणप्पभाए पुढवीए अहे धणोदहीइवा, घणवाएइवा, तणुवाएइवा, ओवाસંતવા” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં ઘને દધી છે શું? ઘનવાત છે શું ? તનુવાત છે? અવકાશાતર શુદ્ધ આકાશ છે? કઠણ બનેલા પાણીનું નામ ઘને દધિ છે. પિંડાકાર થયેલ વાયુનું નામ ઘનવાત છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમાં દંત અધિ” હે ગૌતમાં આ રતનપ્રભા પૃથ્વીની નીચેના ભાગમાં ઘને દધિ પણ છે, ઘનવાતપણુ છે, તનુવાત પણ છે, અને અવકાશાન્તર શુદ્ધ અકિાશ પણ છે. “gવં જાવ કહે સત્તા ઘનેદવિ વિગેરેના અસ્તિત્વનું કથન યાવત્ તમસ્તમાં પ્રભા પૃથ્વીના નીચેના ભાગ સુધીમાં સમજવું. અહિયાં વાવ પદથી રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં ઘને દધિ વિગેરેને સદૂભાવ પ્રગટ કરેલ છે. એ જ રીતે શકરા પ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, વાલુકાપ્રભ પૃથ્વીના નીચેના ભાગમાં, પંકપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, ધૂમપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, તમ પ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં, અને તમારતમાં પ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં પણ ઘનેદધિ વિગેરે ને સદૂભાવ સમજ. સૂ. ૩ ! રત્નપ્રભા પૃથ્વી કે ખરકાંડ આદિકા એવં અન્ય પૃથ્વી મેં રહે હવે ધનોદધ્યાદિ કે બાહલ્ય કા નિરુપણ હવે સૂત્રકાર રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ વિગેરેનું તથા બાકીની એકાકાર શર્કરા પ્રભા પૃથ્વી વિગેરે છ પૃથ્વીમાં રહેલા ઘનેદધિ વિગેરેનું બાહલ્ય અર્થાત્ વિસ્તારનું કથન કરે છે. કુમારે નં મંતે! રચનqમાણ પુઢવી હર ઈત્યાદિ જીવાભિગમસૂત્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ -આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે હે ભગવન્ ‘મીત્તે ચળવ્માણ્ડુઢીપ ઘ ંટે' આ રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડા પૈકી પહેલા જે ખરકાંડ છે, તે વચં વાઢેળ પન્નત્તે' કેટલા વિસ્તારને કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે નોચમા!' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીને જે ખરકાંડ છે, તે સેળ હજાર ચેાજનના વિસ્તાર વાળા કહ્યો છે. ક્રીથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે મીત્તે નં અંતે ! ચળ બમાણ પુનીલ ચળકે વચ' વાઢેળ પન્નત્તે' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના જે ખરકાંડ છે, તે કેટલી માટાઇ (વિસ્તાર) જાડાઈ વાળા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે શૌયમા ! નોચળસદાસ” હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના જે રત્નકાંડ છે, તે એક હજાર ચેાજનની જાડાઈ–વિસ્તારવાળા કહ્યો છે. ‘વં નાવ વિદે' એજ પ્રમાણે યાવત્ ષ્ટિકાંડ સુધીના જે સેાળ કાંડા છે, તે બધાજ એક એક હજાર ચેાજનની જાડાઈ-વિસ્તારવાળા છે. ૧૬, આ પ્રમાણે ખરકાંડ વિગેરે બધાજ કાંડા પૂરા સેાળ હજાર ચેાજનના થઈ જાય છે. અહિંયોં યાવત્ શબ્દથી વાકાંડાર, વૈડૂ કાંડા૩, લેાહિતાક્ષકાંડા૪, મસાર ગલકાંડપ’ ‘હું સગભ’કાંડŕ' ‘પુલકકાંડ9’ ‘સૌગધિકકાંડ ૮' ‘તિરસકાંડ ‘અંજનકાંડ ૧૦ ‘અંજનપુલાકકાંડ ૧૧’- ‘રજતકાંડ ૧૨' ‘જાતરૂપ કાંડ ૧૩' અંકકાંડ ૧૪' અને સ્ફટિકકાંડ' આ કાંડ ગ્રહણ કરાયા છે. અને સેાળમે ષ્ટિકાંડ છે. તેમ સમજવું. ‘મીત્તે નં મને!” હે ભગવન્ આ 'रयणप्पभाए पुढवीए पंकवहुले कंडे' રત્નપ્રભા પૃથ્વીના ખીજો જે એકાકાર પક ખડુલકાંડ છે, તે ‘વચ વાહ@ળ ' કેટલી જાડાઈ વિસ્તારવાળા કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે પોયમા ! ચકલીફ્ નોચળસન્નાર્ડ વાઇત્ઝેળ વનત્તે' હું ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જે પક બહુલ કાંડ છે, તે ચેાર્યાંશી હજાર ચેાજનના વિસ્તાર- જાડાઈવાળા કહેવામાં આવેલ છે. ‘મીત્તે નં મંતે' હે ભગવત્ આ વ્યનવમાર પુઢવી' રત્નપ્રભા પૃથ્વીને ત્રીજો ‘સાવવતુછે દંડે' અખ્ખડુલ કાંડ છે તે વચ વાઙેળ પત્રો' કેટલા વિસ્તાર-જાડા વાળે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને જોચમાાં અસીર્ નોચળલસા.' વાહહેબ' પન્નત્તે' હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીજો જે અખ્ખડુલકાંડ છે, તે એ’સી હજાર ચેાજનની જાડાઈવાળા કહ્યો છે. અહિંયા રત્નપ્રભા પૃથ્વીના પહેલા જે ખરકાંડ છે. તેની જાડાઈ ૧૬૦૦૦ સેાળ હજાર ચેાજનની છે. અને તેના બીજો કાંડ જે પંક બહુલ કાંડ છે. તેની જીવાભિગમસૂત્ર ८ Page #19 -------------------------------------------------------------------------- ________________ જાડાઈ-વિસ્તાર ૮૪૦૦૦ ચાર્યાશીહજાર એજનની કહેલ છે. ત્રીજો જે અબ્દહલ કાંડ છે, તેની જાડાઈ-વિસ્તાર એંસી હજાર ૮૦૦૦૦ જનની કહી છે. આ રીતે આ બધા કાંડેની જાડાઈ-વિસ્તાર મેળવતાં આ રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ વિસ્તાર ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજાર એજનની થઈ જાય છે. “રૂની બં મં! રામાઘ પુઢવીણ” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીની નીચે જે “ઘળોહી' ઘોદધિ છે, તે “વયં જાઢ ઘાટ્ટેળે પત્તે કેટલા વિસ્તાર વાળે કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “રમાં ! વી ગોચરાડું થાળે ” હે ગૌતમ! આ રત્ન પ્રભા પૃથ્વીની નીચે જે ઘોદવિ છે, તે વીસ હજાર જનના વિસ્તારવાળો કહેલ છે. આ ઘોદધિ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં વ્યવસ્થિત છે, “મીરે જે મને ! રાજમણ પુત્રવીણ ઘવાણ” હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના ઘને દધિની નીચે જે ઘનવાત છે તે “વયં વાહન પત્તે’ કેટલા વિસ્તારવાળે કહેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે તે “મા! અi ના કોગળaહ#ારું વારાં વન હે ગૌતમ! આ રતનપ્રભા પૃથ્વીનો જે ઘનવાત છે. તે અસંખ્યાત હજાર એજનના વિસ્તાર વાળા કહ્યો છે. આ ઘનવાત ઘને દધિની નીચે છે. “પરં તવારિ, ગોવનંતરે વિ' એજ પ્રમાણે ઘનવાતની નીચે તનુવાત છે અને તે પણ અસંખ્યાત હજાર એજનના વિસ્તાર વાળે છે. તથા તનુવાતની નીચે અવકાશાન્તર શુદ્ધ આકાશ છે. આ પ્રમાણે રત્નપ્રભા સંબંધી ઘને દધિ, ઘનવાત, તનુવાત, અને અવકાશાન્તર, એને વિસ્તાર બતાવીને હવે સૂત્રકાર શર્કરા પ્રભા પૃથ્વી સંબંધી ઘોદધિ વિગેરે ને વિસ્તાર બતાવે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “સરવર કુમાણ નં અંતે રૂઢવીd” હે ભગવન શર્કરા પ્રભા પૃથ્વીને જે “વળાવતી’ ઘનેદધિ છે, તે વરૂણં વાહન્હેાં પન્ન” કેટલા વિરતાર વાળે કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમ સ્વામીને કહે છે કે “જોયા! વીનં વોચાદરૂાડું વાહન ' હે ગૌતમ! શર્કરા પ્રભા પૃથ્વીને જે ઘોદધિ છે, તે વીસ હજાર જનના વિસ્તાર-જાડાઈ વળે કહેલ છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “સારામાંg of મરે ! gઢવીe” હે ભગવાન્ શર્કરપ્રભા પૃથ્વીને જે “ઘનવારે ઘનવાત છે. તે “વફાં વાહf ” કેટલા વિસ્તારને કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોમrl અસંવેડનારું ગોચનાદરણારૂં વાણાં ' હે ગૌતમાં શર્કરામભા પૃથ્વીને જે ઘનવાત છે, તે અસંખ્યાત હજાર જનના વિસ્તારવાળે કહ્યો છે. આ ઘનવાત, ઘનોદધિની નીચેના ભાગમાં છે, જીવાભિગમસૂત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ વં તનુવાન ઓવાસ'તરે વિ' ઘનવાત પ્રમાણેજ તનુવાત પણ છે તેમ સમજવું અને અવકાશાન્તર પણ એજ પ્રમાણે એટલે કે ઘનવાતના કથન પ્રમાણે જ છે, તે સમજવું આ રીતે ઘનવાતની નીચેનાભાગમાં આ તનુવાત છે, અને આ અસ ખ્યાત હજાર ચૈાજનના વિસ્તારવાળે છે. તથા તનુવાતની નીચેના ભાગમાં અવકાશાન્તર છે, અને તે પણ અસંખ્યાત ચેાજનના વિસ્તારવાળુ છે. ના સર્વમાં પુર્વીÇ Ë બાવ હે સત્તમા' જે પ્રમાણે શાપ્રભા પૃથ્વીના ઘનાદધિ વિગેરેના વિસ્તાર અને અવકાશાન્તરના વિસ્તાર કહેલ છે. એજ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી સુધીની પૃથ્વીચેાના ઘનેદધિ વિગેરેના અને અવકાશાન્તાના વિસ્તાર સમજીલેવા. ધનેાધિ પોતપોતાની પૃથ્વીચેાના અધેાભાગમાં છે, ઘનવાત, ઘનેાધિની નીચેનાભાગમાં છે, અને તનુવાત ઘનવાત ની નીચેના ભાગમાં છે, અને અવકાશાન્તર તનુવાતની નીચેનાભાગમાં છે. સૂ. ૪ રત્નપ્રભા પૃથ્વી કે ક્ષેત્રચ્છેદ કા કથન ‘મીત્તે ન અંતે! ચળવમાણ્ પુઢવી અસીસત્તર લોચળ' ઈત્યાદિ ટીકાય-ગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુનેએવું પૂછ્યું છે કે ‘મીત્તે હું મને! ચળમા પુઢીપ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને કે જે અસીર્ ઉત્તર જોયળલચલહસત્રાર્ત્ઝા' એકલાખ એ સીહજાર ૧૮૦૦૦૦ ૨ાજનના પિડ છે, વેત્તì નું છિન્નમાની' કેવળજ્ઞાનીની બુદ્ધિથી જ્યારે તેના પ્રતર કાંડ પણાથી વિભાગ એટલે કે ખંડ, ખેડ કરવામાં આવે છે, તે તે યુધ્વાર દ્રવ્ય 'વળકો' વર્ણની અપેક્ષાથી ‘હાઇનીઝ હોચિ જ્ઞાહિદ્ મુવિન્નાર્ અસ્થિ’ શુ કૃષ્ણે કાળાવ વાળુ' નીલવર્ણવાળુ' લાલવ વાળું પીળાવ વાળુ અને શુકલ કહેતાં સફેદવણુ વાળુ હાય છે? રોંધો' ગધની અપેક્ષાથી ‘મુદિમનંધારૂં, વુદિમરાંધારૂં' શું તે સુરભી નામ સુગંધવાળુ હાય છે ? કે દુરભિનામ દુધવાળુ હાય છે ? ‘લો” રસની અપેક્ષાથી શું તે સિત્તેકુચ કાયમ નિહમદુરા'' તિકત, કટુક, કષાય, તુરા અમ્લ ખાંટા અને મધુર મીઠા રસવાળુ' હાય છે ? 'વ્હાલો લડ મચ ચિ, અટ્ઠચ, પીય સિન બિદ્ધ જીવવા ” સ્પશની અપેક્ષાથી શુ' તે કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ વાળુ` જીવાભિગમસૂત્ર ૧૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ હોય છે? “કંટાળકો મંજીવકુતરાયણ ગાય સંઠાળ વરિયારૂં સંસ્થાનની અપેક્ષાથી શું તે પરિમંડલ સંસ્થાનવાળું, વૃત્તસંસ્થાનવાળું, વ્યસ્ત્ર' ત્રણ સંસ્થાનવાળું, ચતુરસ્ત્ર સંસ્થાનવાળું, અને આયત સંસ્થાનવાળું હોય છે? ઝનના પુઠ્ઠાડું' તથા પરસેપરમાં એ એક બીજાની સાથે પૃષ્ટ મળેલ છે. ‘ગામ મોજાઢારું' જ્યાં એક દ્રવ્ય અવગાઢ થયેલ છે, ત્યાંજ બીજું દ્રવ્ય પણ કયાંક એક દેશથી અને કયાંક સર્વદેશથી અવગાઢ થઈને રહે છે, “અળ ના તિળે ઘડિયા’ એ પરસ્પરમાં સ્નેહ ગુણ વશાત્ બંધાયેલ રહે છે, અર્થાત્ મળેલ થઈને રહે છે. એ જ કારણથી એકના ચલાયમાન થવાથી અથવા ગ્રહણ થવાથી બીજુ, દ્રવ્ય પણ ચલન વિગેરે કિયા વાળું થાય છે. “અom મહત્તા નિતિ આ બધા દ્રવ્ય એક બીજાની સાથે સમુદાય પણાથી મળીને ક્ષીર નીરની માફક અવિભકત થઈને અર્થાત્ જુદા પડયા વિનાના એક રૂપ થઈને સમાઈ રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “દતા અ”િ હા ગૌતમ! આ એકલાખ એંસી હજાર એજનના વિસ્તાર વાળી રત્નપ્રભા પૃથ્વીના જ્યારે કેવલીના જ્ઞાનથી ક્ષેત્ર છેદપણાથી વિભાગ કરવામાં આવે છે. તે તે તે વિભાગોના આશ્રિત દ્રવ્ય વર્ણની અપેક્ષાથી પાંચ વર્ણવાળા હોય છે. ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ અર્થાત સુગંધ અને દુર્ગધ વાળા હોય છે. રસની અપેક્ષાથી પાંચ પ્રકારના રસવાળા હોય છે. સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે આઠ પ્રકારના પશેવાળા હોય છે. સંસ્થાન ની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પાંચે સંસ્થાન વાળા હોય છે. અને અન્ય અન્ય સંબંધ વિગેરે વિશેષણાવાળા હોય છે. અને પરસ્પર સમુદાય પણથી રહે છે, રૂબરે મંતે! યાદવના પુત્રવીર” હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીનો જે સોળ હજાર યોજનાના વિસ્તારવાળે ખરકાંડ નામને કાંડ છે. તેના બરછgT fછામાન” કેવળીની બુદ્ધિથી પ્રતર વિભાગના રૂપે ખંડ કરવાથી તેના આશ્રયથી રહેલ જે દ્રવ્ય છે, તે શું વાગો જાઢ, ઝાર, ઘસત્તા વિદ્ગતિ વર્ણની અપેક્ષાથી કૃષ્ણ-કાળા વિગેરે વર્ણ વાળા હોય છે.? ગંધની અપેક્ષાથી સરભિ, દુરભિ, સુગંધ અને દુધવાળા હોય છે? રસની અપેક્ષાથી તિકતરસ વિગેરે રસવાળા હોય છે? સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શવાળા હોય છે? તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેર સંસ્થાનવાળા હોય છે ? પરસ્પરમાં સંબદ્ધ વિગેરે પણાથી પરસ્પરમાં સમુદાય પણાથી રહે છે? આ પ્રમાણે પહેલાંની માફક આ પ્રશ્ન પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “દંત ગથિ’ હા ગૌતમ! તે દ્રવ્ય પૂર્વોકત પ્રશ્ન વાક્યના કથન પ્રમાણેનું હોય છે. “મીરે ઊં મારે ! ચળcવમા પુત્રની રચનામત રદ' હે ભગવન્!. જીવાભિગમસૂત્ર ૧૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ આ રત્નપ્રભા પૃથ્વીને જે “રત્નકાંડ નામનોકાંડ છે, કે જેને વિસ્તાર “જોવા સાકર વાસ્ટર’ એક હજાર એજનને છે. તેના ક્ષેત્ર છેદથી પ્રતિવિભાગ પણાથી ખંડ ખંડ કરવાથી તેના અશ્રિત જે દ્રવ્ય છે તે શું વર્ણથી કાળા વિગેરે વર્ણવાળું હોય છે? ગધની અપેક્ષાથી સુરભિગંધવાળું કે દુરભિગંધવાળું હોય છે? રસની અપેક્ષાથી તિકત વિગેરે રસવાળું હોય છે? સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શવાળું હોય છે ? અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે સંસ્થાનવાળું હોય છે? પરસ્પર મળીને પરસ્પર સમુદાય પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “હંતા ગથિ’ હા ગૌતમ ! તેના આશ્રયથી રહેલ દ્રવ્ય રૂપ, ગંધ, રસ, સ્પેશ અને સંસ્થાન વિગેરે પૂર્વોક્ત કથન પ્રમાણેનું હોય છે. “gi =ાવ દ્રિસ’ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડના દ્રવ્ય રૂપ, રસ, ગંધ, વિગેરેથી યુકત હોવાના કથન પ્રમાણે વજ કાંડ, રિઝકાંડ' સુધિ દ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સંસ્થાન પણાથી પરિણામવાળા હોય છે. વિગેરે પ્રકારનું કથન સમજવું. __'इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए पंकवहुलकंडस्स चउरासी जोयणसहપણ વારઝર' હે ભગવન આ રત્ન પ્રભા પૃથ્વીના પંકબહુલકાંડ કે જે ચોર્યાશી હજાર જનની જાડાઈ વાળે છે. “વેત્તર છેT d રેવ' કેવલીની બુદ્ધિથી જ્યારે ક્ષેત્રછેદના રૂપમાં વિભાગ કરવામાં આવે તે તેના દ્રવ્યોનું પરિણામ વર્ણની અપેક્ષાથી કાલાદિપણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે પણાથી રસની અપેક્ષાથી તિક્તાદિ પણાથી સ્પર્શની અપેક્ષાથી કર્કશાદિ પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપથી હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “તા અતિથ’ હા ગૌતમ! તે પ્રમાણે હોય છે. “gવે નાવ સંદુરવિ શરીફ કોચરા વાદવાર આ પ્રમાણે એંસી હજાર જનની જાડાઈવાળા અખૂહલકાંડના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે તેને આશ્રયથી રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વિગેરેપણાથી ગંધની અપેક્ષાએ સુરભિ, દુરભિપણુથી રસની અપેક્ષાએ તીખા, કડવા વિગેરે રૂપથી અને સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપથી પરિણત થાય છે. અને પરસ્પર સંબદ્ધ વિગેરે થઈ સમુદાયપણુથી રહે છે. છીયે ગ મરેહે ભગવન આ “ઘળોહિત વીસું લોયણનારા સાર૪રણ” જે ઘને દધિ છે, કે જેની જાડાઈ વિરતાર ૨૦ હજાર જનો છે, તેના જ્યારે કેવલીની બુદ્ધિથી ક્ષેત્ર છેદનપણાથી વિભાગ કરવામાં આવે તે તેના દ્રવ્ય વર્ણની અપેક્ષા કાળાદિ રૂપથી ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગંધપણાથી રસની અપેક્ષાથી તીખા વગેરે રૂપે, સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી જીવાભિગમસૂત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ અને સ‘સ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણામાં પરિણમે છે. ? તથા પરસ્પર સમૃદ્ધ વિગેરે થઈને રહે છે ? એજ પ્રમાણે ધનાધિની નીચે વિદ્યમાન જે ઘનવાત છે, કે જેની પહેાળાઈ જાડાઈ અસખ્યાત હજાર ચાજનની છે, તેના જયારે ક્ષેત્રચ્છેદના રૂપમાં વિભાગ કરવામાં આવે તેા તેનુ દ્રવ્ય વધુ ની અપેક્ષા થી કાળા વિગેરે રૂપથી ગધની અપેક્ષાથી, સુરભિ, દુરભિરૂપથી, રસની અપેક્ષા થી કર્કશ વિગેરે પ્રકારથી તથા સ્થાનની અપેક્ષાથી પરિમ`ડલ વિગેરેમાં પરિણત થઇને પરસ્પર સદ્ધ આદિ થઇને રહે છે. એજ રીતે ઘનવાતની નીચે વિદ્યમાન અસખ્યાત હજાર ચેાજનની પહેાળાઈ જાડાઈ વાળા તનુવાતના ક્ષેત્રચ્છેદ્રથી વિભાગ કરવામાં આવે તે પણ તેમાં રહેલ દ્રવ્ય પાંચ વ રૂપ થી એ ગધપણાથી, પાંચરસપણાથી, આઠસ્પર્શીપણાથી અને પરમ‘ડલ વિગેરે પાંચસ’સ્થાન પણાથી પરિણમે છે. એજ પ્રમાણે રત્નપ્રભામાં તનુવાતની નીચે રહેલ અને અસંખ્યાત હજારયેાજનની પહેાળાઈ વાળા અવકાશાન્તર વિગેરેના ક્ષેત્રચ્છેદથી વિભાગ કરવામાં આવે વિગેરે પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ. અર્થાત્ ક્ષેત્રચ્છેદપણાથી જ્યારે કેવળીની બુદ્ધિથી વિભાગ કરવામાં આવે,તે તે એનું દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળાદિપણાથી ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે પ્રકારથી, રસની અપેક્ષાથી તીખા, કડવા, વિગેરે પ્રકારથી પની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપે અને સસ્થાનની અપેક્ષાથી પરિમડલ વિગેરે પ્રકારથી થાય છે. વિગેરે બધુંજ કથન પહેલા કહ્યા પ્રમાણેનુ' સમજવુ' ‘સદર્Çમાણ્ ન મંતે ! ઘુટી' હે ભગવન શરપ્રભા પૃથ્વીના કે જે ‘વીમુત્તાલોચાસચસદ્દલવા જલ' એક લાખ ખત્રીસ હજાર ચેાજનની પહેાળાઇ વાળી છે, તેના વતòળ છિન્નમાની' ક્ષેત્ર છેદપણાથી જ્યારે વિભાગ કરવામાં આવે, તે તેના દ્રવ્યના વળો નાવ વત્તા ચિžતિ' વર્ણની અપેક્ષાથી નીલ, લેાહિત, હારિદ્ર, અને શુકલ સફેદ પણાથી ગ ંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગ ધપણાથી રસની અપેક્ષાથી તીખા, કડવા, કષાય તુરા અમ્લ, ખાટા અને મધુર મીઠા રસથી રપની અપેક્ષાથી કર્કશ, મૃદુ ગુરૂ, લઘુ, શીત સ્નિગ્ધ, અને રૂક્ષપણાથી તથા સ ંસ્થાનની અપેક્ષાથી પરિમ'ડલ, વૃત્ત, વ્યસ્ર ચતુરસ્ર, અને આયત લાંખાપણાથી પરિણત થાય છે ? કેમકે આ દ્રવ્યો પરસ્પર બુદ્ધ હોય છે. પરસ્પર અવગાઢ હોય છે. પરસ્પર સ્નેહ ગુણથી ખદ્ધ હાય છે. તથા પરસ્પરમાં અવિભક્ત થઈને મળીને રહે છે. ર આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ ! શરા પ્રભા પૃથ્વીને આશ્રિત થઇ રહેલા તે દ્રવ્યેા યથેાકત વિશેષણેાથી યુકત હેાયજ છે. ä થળોવૃહિસ વીસ લોયન તદ્દÆાહજીરÇ' એજ પ્રમાણે શકરપ્રભા પૃથ્વીની જીવાભિગમસૂત્ર ૧૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ નીચે રહેલ ઘને દધિન કે જે વીસ હજાર એજનની પહોળાઈ વાળે છે, તેને ક્ષેત્રછેદ પણાથી જ્યારે વિભાગ કરવામાં આવે, તે શું ત્યાં જે દ્રવ્ય છે, તે વણની અપેક્ષાથી કાળા વિગેરે રૂપે ગંધની અપેક્ષાથી સુરભિ. દુરભિગંધપણાથી, રસની અપેક્ષાથી તીખા કડવા વિગેરે પણથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી શું પરિણત થાય છે? કેમકે તેમાં રહેલ દ્રવ્ય અન્ય બદ્ધ વિગેરે વિશેષણે વાળું હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ! શર્કરામભાના ઘનેદધિના આશ્રયે રહેલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન પણાથી પરિત થાય છે. અને અન્યોન્ય સંબદ્ધ વિગેરે વિશેષણવાળું હોય છે. “gવં પળવારણ, ઝવેગ નો રસથાસ’ એ જ પ્રમાણે શર્કરામભાના ઘનોદધિની નીચે રહેલા ઘનવાત કે જે અસંખ્યાત હજાર જનની પહોળાઈ વાળે છે, તેના ક્ષેત્રછેદપણાથી વિભાગ કરવામાં આવે તે તેમાં રહેલ દ્રવ્ય શું વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે પણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા કડવા રસ વિગેરે પ્રકારથી પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણત થાય છે. અને અન્યોન્ય સંબદ્ધ વિગેરે વિશેષણોવાળો થઈને રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હા ગૌતમ તેઓ તેમાં રહેલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન વિગેરેથી પરિણત વિગેરે પૂર્વવત્ હોય છે. એ જ પ્રમાણે શર્કરામભાના ઘનવાતની નીચે રહેલ તનુવાત, કે જે અસંખ્યાત હજાર એજનની પહોળાઈ વાળે છે, તેને કેવળીની બુદ્ધિથી ક્ષેત્રછેદથી વિભાગ કરવામાં આવે તે તેમાં રહેલ દ્રવ્ય, શું વર્ણની અપેક્ષાથી કાળાદિ પણાથી ગંધની અપેક્ષાએ સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા વિગેરે રૂપથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપે પરિણમે છે. વિગેરે પૂર્વવત કથન સમજી લેવું. એજ પ્રમાણે અસંખ્યાત હજાર એજનની પહોળાઈ વાળો અવકાશાન્તર કે જે તનુવાતની નીચે છે. તેના ક્ષેત્ર છેદ પણાથી વિભાગ કરવાથી તેમાં રહેલા જે દ્રવ્ય છે. તે વર્ણની અપેક્ષાથી કાળા વગેરે રૂપે ગંધની અપેક્ષાથી સુરભિ દરભિ ગંધપણાથી. રસની અપેક્ષાથી તીખા, કડવા, વિગેરે પણાથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પ્રકારથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપે પરિણમિત થઈને વિગેરે પહેલા કહેલ પ્રકારથી રહે છે, તેમ સમજવું. “=ા સરદqમાણ વં જાવ રે વરમાણ” જે પ્રમાણે શર્કરા પ્રભામાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર છે એ બધાના ક્ષેત્રછેદ પણાથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્યનું વર્ણની અપેક્ષાથી કાલાદિ રૂપે યાવત સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણત થવાના સંબંધમાં જીવાભિગમસૂત્ર ૧૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ કથન કર્યુ છે, એજ પ્રમાણે વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમપ્રભા આ પૃથ્વીયેામાં રહેલા ઘનેદધિ, ઘનવાત. તનુવાત, અને અવકાશાન્તર સબધી દ્રષ્ચાનુ વર્ણોની અપેક્ષાથી કાળાદિ રૂપથી, યાવત્ સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણમન વિગેરે થાય છે, તેમ સમજવું આ સંબંધમાં આલાપકોને પ્રકાર બધેજ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવેા. સૂ પા રત્નપ્રભા પૃથ્વી કે સંસ્થાન કા નિરુપણ ‘રૂમાળ અંતે! ચળવમા પુવી જિ.સંઢિયા પુન્નત્તા' ઇત્યાદિ ટીકા-ગૌતમ સ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુને એવું પૂછેલ છે કે ‘માળ મતે ! ચળણમાં પુઢવી લિયિા' હે ભગવન જે આ રત્નપ્રભા પૃથ્વી છે, તે કેવા પ્રકારના સંસ્થાન વાળી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે નોચમા! શહરી સઢિયા પળત્તા હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જીલ્લરીઝાલરના આકાર જેવી અર્થાત્ ગેાળાકાર સંસ્થાનવાળી કહેવામાં આવી છે કેમકે આ વિસ્તારવાળા. વલય-મલેાયાના આકાર જેવી છે, “इमी से णं भंते! रयणप्पभाए पुढवीए खरकंडे किं संठिए पण्णत्ते' हे ભગવત્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ખરકાંડ છે, તે િસતિદ્વન્તત્તે' કયા સ્થાન વાળા કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ધ્રુજી મંટિ રમશે' હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ખરકાંડ છે, તે અલરી-ઝાલરના જેવા ગેાળ આકારવાળો કહ્યો છે. કેમકે આ પણ વિસ્તૃત લેાયાના આકાર જેવે! કહેલ છે. ‘મૌસેળ મતે ! ચળવમાણ્વી૬ ચળઝંડું િલ'ઝિલ્ પમ્મત્તે ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે રત્નકાંડ છે, તે કેવા આકારવાળો કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોચમાાં ઇસવી સંઝિલ પુન્નસે' હે ગૌતમ ! તે ઝાલરના આકાર જેવા ગાળ આકારવાળો કહેલ છે? વાવ à' રત્નકાંડના કથન પ્રમાણે યાવત્ ષ્ટિ કાંડપણ ઝાલરના આકાર જેવાજ આકારવાળો કહેલ છે. અહિયાં યાવત્ શબ્દથી વજ્રાકાંડ ૨, વૈટૂંકાંડ ૩, લેાહિતાક્ષકાંડ ૪, મસારગલકાંડ પ, હંસગ་કાંડ ૬, પુણાકકાંડ ૭, સૌગ ધિકકાંડ ૮, જ્યાતિરસકાંડ૯, અજનકાંડ ૧૦, અજન પુલાકકાંડ ૧૧, રજતકાંડ ૧૨, જાતરૂપકાંડ ૧૩, અંકકાંડ ૧૪, સ્ફટિકકાંડ ૧૫, અને ષ્ટિકાંડ ૧૬, આ બધાજ સાળે કાંડા ઝાલરના આકાર જેવા આકાર વાળાજ કહેલા છે. ‘ત્ર તંદુલે વિ' ખરકાંડ વિગેરેના કથન પ્રમાણે જ રત્નપ્રભા પૃથ્વીમાં ખીજો જે પ કબહુલકાંડ છે, તે પણ ઝાલરના જેવા આકારવાળાજ કહેવામાં આવેલ છે. 'વ' પ્રવ્રુત્તે વિ’એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં અબ્બહુલકાંડ છે તે પણ જાલરના આકાર જેવા આકારવાળા કહેલ છે. ‘વળોતૢિ વિરત્ન પ્રભા પૃથ્વીની નીચેના ભાગમાં રહેલ ઘનેાધિ પણ ઝાલરના જેવા આકાર વાળેાજ કહેલ છે. 'વળા' ઘનાદિધની નીચેના ભાગમાં ઘનવાતપણ એ જ જીવાભિગમસૂત્ર ૧૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ઝાલરના આકાર જેવા આકારને કહેલ છે. ‘તળુવા વિ’ નવાતની નીચેનાભાગમાં રહેલ જે તનુવાત છે, તે પણ ઝાલરના આકાર જેવા કહેલ છે, ‘ઓવાસ'તરે વિ’તનુજાત વલયના નીચેના ભાગમાં રહેલ અવકાશાન્તર પણ ઝાલરના જેવાજ આકાર વાળુ કહેવામાં આવેલ છે. ‘સવે વિજ્ઞરુરી મંઝિલ પન્નà' આ સંબંધમાં વિશેષ શું કહેવાય ? પકબહુલકાંડથી લઇને અવકાશાન્તર પન્ત બધાજ કાંડા ઝાલરના આકાર જેવા આકારવાળા કહ્યા છે. ‘જર્માણનું મંતે ! વુઢવી' હે ભગવન શર્કરાપ્રભાનામની જે પૃથ્વી છે, તે જ મંઝિયા' કેવા આકારવાળી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! જ્ઞજરી સંઠિયા પન્નત્તા' હૈ ગૌતમ ! શક`રાપ્રભા પૃથ્વી પણ ઝાલરના આકાર જેવાજ આકારવાળી કહી છે. ‘વજ્રાઘ્યમાત્ પુવીર પળોદ્દી ન્નિ મંઝિયા' હે ભગવન્ શકરપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં રહેલ જે ઘનેધિ વાતવલય છે. તે કેવા આકાર વાળે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયના ! ” હે ગૌતમ ‘ાજરી મં િવનને' શરાપ્રભા પૃથ્વીની નીચેના ભાગમાં રહેલ જે ઘનેષ વાતવલય છે, તે પણુ ઝાલરના જેવાજ આકાર વાળા છે. કેમકે તેના આકાર વિસ્તૃત ખલેાયાના જેવાજ છે. ‘જ્ઞ નાવ ઓના સંત' એ જ પ્રમાણે યાવત્ અવકાશાન્તર સુધિનું કથન સમજવુ' જેમકે શાપ્રભામાં રહેલ જે ઘનેાધિ વાતલય છે, તે ઘનેાદિષ વાત વલયની નીચે રહેલ જે ઘનવાત વલય છે, તે અને એ ઘનવાત વલયની નીચે રહેલ જે તનુવાત વલય છે, તે અને એ તનુવાત વલયની નીચે રહેલ જે અવકાશાન્તર છે, તે બધા ઝાલરના આકાર જેવાજ ગેાળ આકારવાળા છે, તેમ સમજવું. 'जहा सक्करप्पभाए वत्तव्वया एवं जाव अहेसत्तमाए वि' ने प्रारनुं આ સંસ્થાન સંબંધી કથન શકાપ્રભા પૃથ્વીના સંબંધમાં કહેલ છે, એ જ પ્રમાણેનું કથન વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, અને તમતમા પ્રભાના સ્થાનના સંબંધમાં પણ સમજવું કેમકે આ બધી પૃથ્વીચે ઝાલરના આકાર જેવાજ આકારવાળી છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીથી લઈને તમતમા પૃથ્વી સુધીના જે ઘનેાધિ, ધનવાત, તનુવાત અને અવકાશાન્તર છે તે બધા પણ ઝાલરના આકાર જેવાજ ગાળ આકારવાળા છે. તેમ સ્વતઃસમજી લેવુ', ! સૂ. ૬ ॥ જીવાભિગમસૂત્ર ૧૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ સાતોં પૃથિવીયાં લોક કો સ્પર્શનેવાલી હૈ યા અલોક કો સ્પર્શ કરતી હૈ ? શંકા--આ સાતે પૃથ્વી સઘળી દિશાઓમાં અલકને સ્પર્શ કરે છે ? કે નથી કરતી? ઉત્તર–આ સાતેય પૃથ્વી સઘળી દિશાઓમાં અલકને સ્પર્શ કરતી નથી. જેમકે કહ્યું છે કે “રવિ ચ નંતિ છે, વરણું રિસાસુ સત્ર પુતલીયો' ઇત્યાદિ. પરંતુ લેકને જ કરે છે. એજ વાતને હવે સૂત્રકાર પ્રગટ કરે છે. “બીe i ?!” ઈત્યાદિ. ટીકાર્થ–“મીરે ગં અંતે રામાપ પુઢવી પુસ્થિમિસ્ત્રી ચરિમંતાનો વેવ અવાધાણ ટોચતે પૂomત્તે હે ભગવન્ આ રત્નપ્રભા નામની જે પૃથ્વી છે. એ પૃથ્વીની પૂર્વદિશાના ચરમાંથી કેટલે દૂર કાન્ત–લેકનો અંત કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમ! સુવાવહિં કોચ હિં અવાધા ઢોરે પumત્તે’ હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં રહેલ ચરમાંતથી બાર ચેાજન પછી લેકને અંત અલોક કહ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં જે અરમાન છે, તેનાથી પછી અને અલેકની પહેલાં બાર જન પ્રમાણ અપાતરાલ છે. ત્યાંથી જ અલકનો પ્રારંભ થાય છે અલકની મર્યાદાનું પ્રારંભ થવું એજ લેકને અંત છે “હવે રાહિબિજાનો, પરિધિરાણો, સત્તરાગો’ એજ પ્રમાણે દક્ષિણ દિશામાં પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં પણ બાર બાર એજનને અપાતરાલ છે. આ દિશા સંબંધિ અપાતરાલનું કથન ઉપલક્ષણથી કહેલ છે. તેથી એમ પણ સમજવું કે વિદિશાઓમાં પણ એટલું જ અપાન્તરાલ છે. વિદિશાઓમાં પણ આ અપાન્તરાલ જેટલા દૂર પછી જ અલકાકાશને પ્રારંભ થાય છે. આ રત્નપ્રભા પૃથ્વી શિવાય બાકીની શર્કરામભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધી બધીજ પૃથ્વીની બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પૂર્વ વિગેરે દિશાઓને ચરમ સુધિના ભાગથી કાન્ત ક્રમથી નીચે નીચે ત્રિભાગ અર્થાત એક એજનના ત્રણ ભાગ કરવામાં આવે, એ ત્રણ ભાગ પૈકી જે ત્રીજો ભાગ અર્થાત્ ત્રીજો અંશ છે, તે વિભાગ કહેવાય છે. એવા વિભાગથી ન્યૂન એક જનથી અર્થાત્ એજનના ત્રણ ભાગમાંથી બે ભાગોથી વધારે જનવાળો સમજ. જેમકે રત્નપ્રભા પૃથ્વીથી કાન્તને અંતરાલ બાર એજનને હોય છે. તેની નીચે શર્કરપ્રભા પૃથ્વી બધીજ દિશા અને વિદિશાઓમાં પૂર્વ દિશા વિગેરેના અરમાન્ત સુધીના ભાગથી કાન્તને અપાતરાલ ત્રીજા ભાગથી ન્યૂન તેર યોજનાનો છે. અર્થાત બાર એજન જીવાભિગમસૂત્ર ૧૭. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપર તેરમા એજનના બે ભાગથી વધારે શર્કરામભા પૃથ્વીમાં લોકાન્તને અપાન્તરાલ યાજનના બે ભાગ સાથે બાર જનને થાય છે. ૨, એજ પ્રમાણે વાલકાપ્રભા પૃથ્વી બધી દિશા વિદિશાઓમાં કાન્તને અપાન્તરાલ ત્રીજા ભાગ સહિત અર્થાત્ પૂર્વોક્ત તેરમાં જનના બે ભાગ બાર એજનમાં મેળ વવાથી ત્રીજા ભાગ સહિત તેર જન થઈ જાય છે. ૩, એજ પ્રમાણે પંક પ્રભા પૃથ્વીમાં પૂરા ચૌદ એજનને અપાતરાલ થઈ જાય છે. ૪. ધમપ્રભા પૃથ્વીમાં ત્રીજા ભાગથી ન્યૂન પંદર એજનને અપાતરાલ થઈ જાય છે. ૫, તમપ્રભા પૃથ્વમાં ત્રીજા ભાગ સહિત પંદર ાજનને થઈ જાય છે. ૬, અને અધઃ સપ્તમી પૃથ્વીમાં જઈને તે કાન્તને અપાતરાલ પૂરા સોળ એજનને થઈ જાય છે. હવે આ ઉપરોક્ત કથનને જ સૂત્રકાર વિશેષ સ્પષ્ટતાથી કહે છે, “સરzમાણ બં” ઈત્યાદિ ____ 'सक्करप्पभाएणं भते पुढवीए पुरथिमिल्लाओ चरिमताओ केवइए आबाहाए ઢોને ઘomત્તે’ હે ભગવન શર્કરપ્રભા પૃથ્વીના પૂર્વદિભાગવત ચરમાંથી કેટલે દૂર લોકને અંત કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “તિમાપૂર્દિ તેનોનેહિં અવાધાર ઢોતે ઘon” હે ગૌતમ ! ત્રીજાભાગથી કમ તેર થોજન દર બે ભાગ સહિત બાર યોજન દૂર લેકને અંત કહેલ છે. “g રિત્તિ વિ” શર્કરપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં જેટલું આ અંતર કહ્યું છે. એટલુંજ અંતર શર્કરપ્રભા પૃથ્વીની દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં અને ઉત્તરદિશામાં તથા વિદિશાઓમાં પણ સમજવું. વાસુvમાણ પુત્રવીણ પુરિથમિજાગો પુછા, હે ભગવદ્ વાલુકાપ્રભાની પૂર્વ દિશામાં આવેલા ચરમાન્તથી કેટલે દૂર લેકને અંત કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! રિમાહિં તે હિં નોëિ વાયા હોય તે goળ હે ગૌતમ ! વાલુકાપ્રભાની પૂર્વ દિશામાં આવેલા ચરમાંતથી ત્રીજા ભાગ સહિત તેર જન પછી લેકનો અંત કહેલ છે. “ga ટ્રિસિંવિ’ આજ પ્રમાણેનું અંતર વાલુકાપ્રભા પૃથ્વીની દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં છે તેમ સમજવું. g રવાાિં વહુ વિ હિતાયુ પુરિઝવવાલુકાપ્રભા પૃથ્વીની ચારે દિશાઓમાં અલકના વ્યવધાનના સંબંધમાં જે પ્રમાણે આ પ્રશ્ન કર્યો છે. એજ પ્રમાણેને પ્રશ્ન બાકીની પૃથ્વીની ચારે દિશાઓમાં અલેકના વ્યવ. ધાનના સંબંધમાં કરી લેવું જોઈએ. પંકપ્રભા અને તમસ્તમાં પ્રભાની ચારે દિશાઓના સંબંધમાં એજ પ્રમાણેને પ્રશ્ન કર જોઈએ. એજ પ્રશ્નને લઈને ભગવદ્ પંકપ્રભા જીવાભિગમસૂત્ર ૧૮ Page #29 -------------------------------------------------------------------------- ________________ વિગેરે પૃથ્વીયાનું અપાન્તરાલ તાવે છે. વંલ્પમા’- ઇત્યાદિ હે ભગવન્ પ'કપ્રભા, ધૂમપ્રભા, અને તમસ્તમપ્રભાની પૂર્વાદિશાના ચરમતથી કેટલે દૂર લાકના અન્ત રૂપ અલાક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ક્રમશ એવા અલાપક કહેવા જોઇએ કે હે ગૌતમ ! ‘જંqમા ચાઁદ્' નોયનેહિ ગવાહાપ હોય તે વળત્તે' પંકપ્રભાની પૂર્વદિશાના ચરમાન્તથી ચૌદ ચેાજન પછી લેાકના અંત છે. એજ પ્રમાણે બાકીની દક્ષિણ, પશ્ચિમ ઉત્તર દિશાઓના ચરમાન્તથી ચૌદ ચેાજન પછી લાકને અંત છે. તેમ સમજવું વચમાવ' પાંચમી જે ધૂમપ્રભા પૃથ્વી છે, તેની પૂર્વદિશામાં રહેલ ચરમાન્તથી કેટલે દૂર લેકના અંત કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છેકે હે ગૌતમ 1 તિમાનૂળતૢિ પન્નરદિ નોચળે િવષાપ હોયંસે વન્નત્તે' પાંચમી જે ઘૂમપ્રભા પૃથ્વી છે, તેની પૂ દિશામાં રહેલ અને દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર વિગેરે દિશામાં આવેલ ચરમાન્ત થી ત્રીજા ભાગકમ પંદર ચેાજન પછી લેાકના અત કહ્યો છે. 'छट्टीए सातिभागेहि पन्नरसहिं जोयणेहिं अबाधाए लोय ते पण्णत्ते' छुट्टी પૃથ્વીની પૂર્વદિશામાં આવેલ ચરમાન્તથી, દક્ષિણ દિશામાં આવેલ ચમાન્તથી પશ્ચિમ દિશામાં આવેલ ચરમાન્તથી અને ઉત્તર દિશામાં આવેલ ચરમાન્તથી અને વિદિશાઓના ચરમાન્તથી ત્રીજાભાગ સહિત પંદર ચેાજન પછી લેકના 'ત છે. સત્તમીણ સોહસā', નોયનેહિં, અવાધા હોય તે જન્મત્તે જ્ઞાન ઉત્તત્ત્તિાત્રો' એજ પ્રમાણે સાતમી પૃથ્વીની પૂર્વ દિશામાં આવેલ ચરમાન્તથી, દક્ષિણ દિશામાં આવેલા ચરમતથી, પશ્ચિમ દિશામાં આવેલ ચરમાન્તથી અને ઉત્તર દિશામાં આવેલ ચરમાંતથી અને વિદિશાના ચરમાન્તથી પૂરા સાળ ચેાજન પછી લેાકના અંત કહ્યો છે. હવે સૂત્રકાર એ વાત પ્રગટ કરે છે કે રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમતમા સુધીની પૃથ્વીચાનુ' જે અલાક સુધી ખાર વિગેરે યાજનાનુ અતરાલ કહ્યું છે, તે શું આકાશરૂપ છે ? અથવા ઘનાદધિ વિગેરેથી વ્યાસ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે તે અંતરાલ ઘનેાધિ વિગેરેથી વ્યાપ્ત છે, તે સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે ‘ઘૂમીત્તે મંત્તે ! ચળવણ પુથ્વી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વીદિશામાં આવેલ જે ચરમાન્ત છે, ત્યાં સુધી અને અલેાકની પહેલાં જે અપાંતરાલ છે તે ‘વિદે વળત્તે' કેટલા પ્રકારના કહેલ છે ? રત્નપ્રભા પૃથ્વીથી પૂદિશા તરફ માર ચેાજન આગળ જતાં બરાબર ત્યાંથીજ અલેાકના પ્રારભ થાય છે. એજ પ્રમાણે અન્યત્ર પણ એજ પ્રમાણેનું કથન સમજવું. તા રત્નપ્રભા પૃથ્વીથી અલેાકનેા પ્રારંભ થતાં પહેલાં વચ્ચેનુ વ્યવધાન સ્થાન છે, તેમાં શું છે? આ પ્રમાણેના આ પ્રશ્ન પૂછવાને હેતુ છે. આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોચમા ! તિવિષે વળત્તે' હે ગૌતમ ! એ અપાન્તરાલ ત્રણ પ્રકાનુ` કહેલ છે. વળોવિત્ઝ’ વલયાકાર ઘનેાદિષ, જીવાભિગમસૂત્ર ૧૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ ‘વળવાચવહ’– વલયાકાર ઘનવાત ‘તનુવાચવજી' તથા વલયાકાર તનુવાત અર્થાત આ અપાન્તરાલ રૂપ સ્થાનમાં આ ત્રણ વાતવલય આવેલા છે. અન્યત્ર પણ એજ પ્રમાણેના ભાવ સમજવે. 'इमोसे ण' भंते! रयणप्पभा पुढवीए दाहिणिल्ले चरिमते कइविहे पण्णत्ते' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણ ચરજ્ન્માત રૂપ અપાન્તરાલ કેટલા પ્રકારના કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! ત્તિવિદે જ્ન્મત્તે” હે ગૌતમ ! તે ત્રણ પ્રકારનેા કહેલ છે. ‘તજ્ઞદ્દા’ તે આ પ્રમાણે છે. ઘનધિરૂપ, ઘનવાતરૂપ અને તનુવાતરૂપ ‘વ’ગાય ઉત્તેણેિ' એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની જે પશ્ચિમદિશામાં આવેલ અપાન્તરાલ છે તે પણ આ ત્રણ વાત વલય રૂપ છે. તથા ઉત્તરદિશામાં આવેલ જે અપાન્તરાલ છે, તે પણ આ ત્રણ વાત વલય રૂપ છે. ‘વ' સવ્વાસિ' નાવ હૈસત્તમાણ્ પુત્તરિદ્ધે' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની ચારે દિશાના ૪ અપાન્તરાલ ત્રણ ત્રણ વાતલય રૂપ કહ્યા છે. એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના, વાલુકાપ્રભા પૃથ્વીના, પકપ્રભા પૃથ્વીના ધૂમપ્રભા પૃથ્વીના તમપ્રભા પૃથ્વીના, વાલુકાપ્રભા પૃથ્વીના સાતમી પૃથ્વીની ચારે દિશાઓમાં જે ચાર અપાન્તરાલા કહ્યા છે, એ સઘળા ત્રણ ત્રણ વાતવલય રૂપ છે. તેમ સમજવુ', ! સુ. ૭ ડા સાતોઁપૃથ્વી કે ધનોદધિ ધનવાત, તનુવાત કે તિર્થંગ્બાહુલ્ય કા નિરુપણ મીલે ન મંતે ! ચળપ્નમાળ પુથ્વી' ઇત્યાદિ ટીકા ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે મીલે ન મરે ! રચળવ્વમાણ્ પુટી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને। વળોવિજ’ ઘનાદધિવલય રત્નપ્રભા પૃથ્વીની સઘળી દિશાઓ અને વિદિશાઓના ચર્માન્તમાં જે ઘનેદધિવલય છે, તે ‘હેવલ બારોળ પન્મત્તે’તિગ્માહત્યની અપેક્ષાએ કેટલે માટે। કહેલ છે ? ‘નોચમા! છે ગોચગળ વાદહેન્દ્ર પન્નસે' હે ગૌતમ ! તે તિય ગ્માહત્યની અપેક્ષાથી છ ચેાજનની મેટાઇ વાળા કહેલ છે. લશ્કર નવમાણ પુત્રી, થળોષિવરુદ્ધેય વાદરોળ પુત્તે' હે ભગવન્ શ`રાપ્રભા પૃથ્વીના ઘનાદધિવલય તિગ્માહત્યની અપેક્ષાથી કેટલા મેટ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે તોયમા સલિમોળારૂ છે નોચળારૂ' તે ચેાજનના ત્રીજા ભાગ સહિત છ ચેાજનના કહેલ છે. ‘વાયવ્માણ્ પુચ્છા' હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીને ઘનેદધિ તિગ્માહત્યની અપેક્ષાએ કેટલા મેટા કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે 'નોયમાં 1 તિમા મૂળાકૢ સત્તનોચનારૂં વાઢેળ વનત્તે' હે ગૌતમ ! આ ચેાજનના ત્રીજા ભાગથી ઓછા સાત ચેાજનની માટાઇવાળા કહેલ છે. અર્થાત્ ચાજનના એ ભાગ સહિત છ ચૈાજનની મેાટાઇ તિગ્માહત્યની અપેક્ષાથી કહેલ છે. ‘' હળ' અમિસ્રાવેન ફંવમા સુત્ત ોચળાર વાદોળ વનત્તે' એજ પ્રમાણે પૈકપ્રભા પૃથ્વીને જે ઘનેદધિવલય છે, તે પણ તિય ગ્માહત્યની અપેક્ષાથી જીવાભિગમસૂત્ર ૨૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ સાત જનની મોટાઈ વાળે કહ્યો છે. ધૂમcqમાણ સતિમાશા સત્ત વોચાડું પન” ધૂમપ્રભા પૃથ્વીનો જે ઘોદધિ વાતવલય છે, તે તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી કેટલો વિશાળ કહેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ ! ત્રીજા ભાગ સહિત સાત જનને કહેલ છે “રમમાણ રમા ગોચના” હે ભગવન છટઠિ તમઃ પ્રભા પૃથ્વીને જે ઘનેદધિ વલય છે તે તિર્યબાહલ્યની અપેક્ષા કેટલે વિશાળ કહેલ છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તમઃપ્રભા પૃથ્વીને જે ઘનેદધિવલય છે તે યાજનના ત્રીજા ભાગ કમ આઠ યજનનો તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી વિસ્તાર વાળ કહેલ છે. “રમતમામg અpોચાડું” હે ભગવદ્ સાતમી પૃથ્વી કે જે તમસ્તમા નામની છે, તેને ઘનેદધિવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલે વિશાળ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! તમસ્તમપ્રભા પૃથ્વીને જે ઘોદધિવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી આઠ જનને કહ્યો છે. હવે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના ઘનવાતના બાહલ્યનું કથન કરે છે. 'इमीसे ण भंते ! रयणप्पाभाए पुढवीए घणवायवलए केवइयं बाहल्लेणं पन्नत्ते' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને જે ઘનવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલા વિશાળ કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા ! અદ્ધ પંચમ જોયા વાળ નજરે” હે ગૌતમ ! તે અર્ધ પંચમ અર્થાત સાડાચાર એજનને તિર્યબાહલ્યની અપેક્ષાથી વિશાળ કહ્યો છે. સામા પુછા' હે ભગવદ્ આ શર્કરા પ્રભા પૃથ્વીને જે ધનવાત વલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલું વિશાળ કહેલ છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા ! જોકૂળા જંકોચાડું વાળ પુનત્તે હે ગૌતમ! શર્કરામભાન ઘનવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી એક કેસ કમ પાંચ યોજનાને કહેલ છે. “g ggunifમાવે” એજ પ્રમાણે આ આલાપકના પ્રકારથી એ પણ પ્રશ્ન કર જોઈએ કે હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીને જે ઘનવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષા કેટલો વિશાળ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! વાસુકુમાણ વંચાવું નહ જેમાં જુનત્તે’ વાલુકાપ્રભાના ઘનવાત વલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી પાંચ ચીજનનો કહેલ છે “invમાણ સોસારું જોયon વહિને જન્મત્તે હે ભગવન પંકપ્રભા પૃથ્વીને ઘનવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાએ કેટલે જીવાભિગમસૂત્ર Page #32 -------------------------------------------------------------------------- ________________ વિશાળ કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે પંકપ્રભાનો ઘનવાતવલય એક કેસ અધિક પાંચ જનને તિર્યબાહલ્યની અપેક્ષાથી કહેલ છે. “ધૂમપૂમાણ અદ્ર છું કોયારું વહિ ને?' ધૂમપ્રભા પૃથ્વીને ઘનવાતવલય પછે અર્ધ ષષ્ઠ અર્થાત્ સાડા પાંચ જનને વિશાળ તિર્યમ્માહત્યની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. “તcqમાણ છે રોજગારું વહિન્જ તમપ્રભા પૃથ્વીને ઘનવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી એક કેશ કમ છ યેાજનને વિશાળ કહેલ છે. “અરે સત્તામાં છે કોચાડું વાહજે ” અધસપ્તમી પૃથ્વીને ઘનવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી છ જનને વિશાળ કહ્યો છે. - હવે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના તનુવાતના બાહલ્યનું પ્રમાણ કહે છે 'इमोसेण भते । रयणप्पभाए पुढवीए तणुवायवलए केवइए बाहल्लेणं पन्नत्ते' હે ભગવદ્ રત્નપ્રભ પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલી વિશાળતાવાળે કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! છત્તો વાળે જન્નત્તે હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી છ કેસની વિશાળતાવાળો કહેલ છે. “g શરમાળ એજ પ્રમાણે આ અભિશાપથી શર્કરા પ્રભા પૃથ્વીને તનુવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી કેસના ત્રીજા ભાગ સહિત છ કેસની વિશાળતા વાળો કહ્યો છે. વાલુકાપભામાં તનુવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી કેશના ત્રીજા ભાગથી કમ સાત કેસની વિશાળતા વાળો કહેલ છે. “વંઝcqમાંg પુક્રવીણ સત્તાને વદિ પન્ન પંકપ્રભા પૃથ્વીને તનુવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી સાત કેસની વિશાળતા વાળ કહેલ છે. ધૂમપમણ રતિમાને પોરે” ધૂમપ્રભા પૃથ્વીને તનુવાતવલય ત્રીજા ભાગ સહિત સાત કેસને વિશાળ તિર્યંબાલ્યની અપેક્ષાથી કહેલ છે. “તમvમા પુવી વહસ્તે જ નજો તમપ્રભા પૃવીને તનુવાતવલય કેસ ગાઉના ત્રીજા ભાગથી કમ આઠ ગાઉને તિર્યબાહલ્યની અપેક્ષા કહેલ છે. “હે સત્તમ પુરવા ગટ્રો ari નો સાતમી પૃથ્વીને તનુવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી આઠ કોષની વિશાળતા વાળ કહેલ છે. જેમકે બીજે કહ્યું છે કે “ વ” ઈત્યાદિ ગાથા ૨ આ બે ગાથાના અર્થ આ પ્રમાણે છે “” ઈત્યાદિ રત્નપ્રભા પૃથ્વીના ઘોદધિના બાહલ્યનું પ્રમાણ “જીવ’ છે જનનું જીવાભિગમસૂત્ર ૨૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે. ઘનવાતના બાહલ્યનું પ્રમાણ “ગઢવંશમ' સાડા ચાર એજનનું કહ્યું છે, ૨, અને તનુવાતનું પ્રમાણ “કોથળા ડેઢ જનનું અર્થાત્ છ ગાઉનું છે. આ ઘોદધિ ઘનવાત, તનુવાતના બાહલ્યનું જે પ્રમાણ છે તેને આદિ ધ્રુવમુખ્ય માનીને આગળ આગળ નીચે નીચેની શર્કરામભા પૃથ્વી વિગેરે અધઃ સપ્તમી પૃથ્વી પર્યન્તની પૃથ્વીમાં પહેલી પહેલી પૃથ્વીમાં રહેલ ઘનોદધિ વિગેરેના બાહત્યના પ્રમાણમાં આ આગળ કહેવામાં આવનારી ગાથામાં કહેવામાં આવેલ પ્રમાણને કમથી ઘને દધિ વગેરેના બાહલ્ય પ્રમાણમાં મેળવીને પછી પછીની પૃથ્વીમાં રહેલ ઘને દધિ વિગેરેના બાહલ્યનું પ્રમાણ કહેવું જોઈએ. ૧ હવે બીજી ગાથામાંથી એ મેળવવા લાયક પ્રમાણ બતાવે છે. “ક્ષત્તિમાન ઇત્યાદિ રત્નપ્રભા પૃથ્વીને ઘનેદધિ બાહલ્યના પ્રમાણમાં “રિમા” ચજનના ત્રણ ભાગ કરીને તે પૈકીને બીજો ભાગ મેળવ. આ રીતે એજનને ત્રીજો ભાગ મેળવીને ક્રમશઃ આગળ આગળની શર્કરપ્રભા વિગેરે સઘળી પૃથ્વીનું ઘનોદધિનું પ્રમાણ સમજી લેવું ૧, એજ પ્રમાણે “મારચં? ઇતિ ગભૂત એક ગાઉ. રત્નપ્રભા પૃથ્વીના બાહલ્ય પ્રમાણમાં મેળવીને ક્રમશ પછી પછીની શર્કરામભા વિગેરે સઘળી પૃથ્વીના ઘનવાતના બાહલ્યનું પ્રમાણ સમજી લેવું જોઈએ, ૨, એજ પ્રમાણે “રિમા જાવચરણ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલ તનુવાતના બાહલ્ય પ્રમાણમાં ગાઉને ત્રીજો ભાગ મેળવવાથી કયથી પછી પછીની શર્કરા પ્રભા વિગેરે સઘળી પૃથ્વીના તનુવાતના બાહલ્યનું પ્રમાણુ સમજી લેવું (૩) આ રીતે આ બને ગાથાઓને ભાવાર્થ છે. હવે સૂત્રકાર ઘનેદધિ વિગેરે વાતવલયમાં કૃષ્ણ વર્ણ વિગેરે વાળું દ્રવ્ય છે. ? એ વાત પ્રગટ કરે છે. સુખીરે ઈ મરે” ઈત્યાદિ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને જે ઘને દધિ વલય છે, કે જે “ઝોયા વાહ ” છ જનને વિશાળ છે. તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે છે તેમાં રહેલ દ્રવ્ય “વળમો વાઢ કાવ” વર્ણની અપેક્ષાથી કૃષ્ણવર્ણવાળું પીળાવર્ણવાળું અને શુકલનામ સફેદ વર્ણવાળું હોય છે ? ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગંધવાળું હોય છે ? રસની અપેક્ષાથી તે તીખું, કડવું તુરૂ, ખાટું, અને મીઠારસવાળું હોય છે? સ્પર્શની અપેક્ષાથી તે કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ સ્પર્શવાળું હોય છે ? તથા સંસ્થાનની અપેક્ષાથી તે પરિમડેલ ગોળ ઝાલરાકાર ચુસ્ત્ર ચતુરગ્ન, આયત સંસ્થાનવાળું હોય છે? આ દ્રવ્ય અન્ય બદ્ધ હોય છે? અન્ય પૃષ્ટ હોય છે? અન્યૂન્ય અવગાઢ વાળું હોય છે ? નેહગુણથી અન્ય બદ્ધ હોય છે? તથા પરસ્પરમાં અવિભક્ત થઈને આ અન્ય ઘન સમુદાયપણાથી મળેલું રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને જીવાભિગમસૂત્ર ૨૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે “દંત ”િ હા ગૌતમ! તેમાં રહેલ દ્રવ્ય તમે જે રીતે પ્રશ્ન કરેલ છે, એ જ પ્રકારનું એટલે કે આ પર્વોક્ત વિશેષણોવાળું હોય છે. 'सक्करप्पभाए णं भवे ! पुढवीए घणोदधिवलयस्स सतिभाग छ जोयणવાહઝરણ છિન્નમાળા કાર’ હે ભગવન શર્કરામભા પૃથ્વીને જે ઘનોદધિ વાત વલય છે, કે જેની વિશાળતા યોજનના ત્રીજા ભાગ સહિત ૬ છ જનની છે તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવામાં આવે તેમાં રહેલ દ્રવ્ય વણની અપેક્ષાથી શું કરુણ વિગેરે વર્ણવાળું હોય છે? ગંધની અપેક્ષાથી સુરભિ, દુરભિ ગંધથી પરિણત હોય છે? રસની અપેક્ષાથી તીખા, કડવા રસવાળું હોય છે? સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શથી પરિણત હોય છે? તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે સંરથાનપણાથી પરિણત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! “દંતા ગર” તે પૂર્વોક્ત વિશેષણે વાળું હોય છે. “ તત્તમા નં ૪ વાહ એજ પ્રમાણે બાકિના વિષય સંબંધમાં પણ એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ અને તેના ઉત્તરે પણ એજ પ્રમાણે સમજવા. જેમકે હે ભગવન તાલુકા પ્રભા પૃથ્વીને જે ઘને દધિવાત વલય છે, કે જેની વિશાળતા યોજનના ત્રીજા ભાગ કમ સાત જનની છે, તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે વર્ણ પણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ, દુરભિ ગંધ પણાથી રસની અપેક્ષાથી તીખાડવા વિગેરે રસ રૂપે, સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શથી તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે સંસ્થાન પણાથી પરિણત થાય છે ? તથા અન્ય બદ્ધ વિગેરે વિશેષણ વાળું થઈને પરસ્પર સમુદાય પણાથી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. હા ગૌતમ! તેમાં રહેલ દ્રવ્ય, પૂર્વોક્ત વિશેષણથી પરિણત થાય છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીનું જે ઘનોદધિ વલય છે, કે જેની વિશાળતા તિર્યબાહલ્યની અપેક્ષાથી પૂરા સાત વેજનની છે. તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય, પૂર્વોક્ત પ્રકારવાળું અર્થાત્ વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે વર્ણરૂપે, ગંધની અપેક્ષાથી સુરભિ, દુરભિ ગંધપણાથી, રસની અપેક્ષાથી તીખા વિગેરે રસ પણુથી, સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શ પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિણત આદિ સંસ્થાન પણથી યુક્ત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ! એ પૂર્વોક્ત વિશેષણોવાળું હોય છે. હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીને જે ઘોદધિવાત વલય છે. કે જેની વિશાળતા તિર્યબાહલ્યની અપેક્ષાથી જનના ત્રીજા ભાગ સહિત સાત જનની છે, તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય, શું પૂર્વોકત વિશેષણોવાળું હોય છે ? હે ભગવન તમપ્રભા પૃથ્વીને જે ઘોદધિવાતવલય છે, કે જેની વિશાળતા તિર્યબાહલ્યની જીવાભિગમસૂત્ર ૨૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાથી જનના ત્રીજા ભાગથી કમ આઠ જનની છે, તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય શું પૂર્વોકત વિશેષણવાળું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ ! તે પૂર્વોક્ત વિશેષણોવાળું હોય છે. હે ભગવન તમતમપ્રભા પ્રવીમાં જે ઘોદધિ વલય છે, કે જેની વિશાળતા તિર્થ બાહલ્ય પણાથી પૂર આઠ જનની છે, તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય, પૂર્વોક્ત વિશેષણોવાળું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હા ગૌતમ ! તે પૂર્વોક્ત વિશેષણવાળું હોય છે. હવે ઘનવાતનું સ્વરૂપ સૂત્રાકાર પ્રગટ કરે છે. “રૂપાનં મને ! સાળમાણ gઢવી શખવાચવટચ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ઘનવાતવલય છે, કે જે ની વિશાળતા ૪ સાડા ચાર એજનની છે, તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે તેમાં રહેલ દ્રવ્ય, બધા પ્રકારથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત પરિમંડલ વિગેરે સંસ્થાનેથી પરિણત તથા અન્ય સંબદ્ધ વિગેરે વિશેષણ યુકત થઈને પરસ્પર સમુદાય પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમવામીને કહે છે કે “દંત ગરિથ” હા ગૌતમ ! તેઓ એ પૂર્વોક્ત વિશેષ વાળા હોય છે. “ga નાવ ગહે સત્તમા નં ૪૪ વા એજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી પર્યન્ત તેના આશ્રિત જે ઘનવાત વલય છે, કે જેની તિર્યબાહલ્યની અપેક્ષાથી જેટલી વિશાળતા હોય તેટલી સમજી લેવી. જેમકે શક પ્રભા પૃથ્વીમાં એક ગાઉ ઓછા પાંચ યોજનની છે વાલુકાપ્રભા પૃથ્વીમાં પાંચ જનની વિશાળતા છે. પંકપ્રભા પૃથ્વીમાં એક ગાઉ અધિક પાંચ યોજનની છે. ધૂમપ્રભા પૃથ્વીમાં સાડા પાંચ જનની છે. તમઃ પ્રભા પૃથ્વીમાં એક ગાઉ કમ છ જનની છે. અને તમસ્તમભામાં પૂરા છે , એજનની વિશાળતા છે. તેને ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં તેમાં રહેલા દ્રવ્યો બધા પ્રકારના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શોથી યુકત તથા પરિમંડલ વિગેરે સંસ્થાનોથી પરિણત અને અન્ય સંબદ્વાદિ વિશેષણોથી યુકત પરસ્પરમાં સમુદાય પણાથી રહે છે. તેમ સમજવું. ___ एवं तणुवायवलयस्स वि जाव अहे सत्तमाए जौं जस्स बाहाल्ल'२ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વી સુધીમાં તે તે પૃથ્વીના આશ્રિત ઘનેદધિ અને ઘનવાત કે જે પોત પોતાના બાહલ્યથી યુકત છે. તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલા દ્રવ્યને વર્ણાદિથી યુકત હોવાનું કહેલ છે. એ જ પ્રમાણે રતનપ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમાં પ્રભા પૃથ્વી પર્યન્ત પિતપોતાના બાહલ્યથી યુકત તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરેલા તનુવાત વલયમાં રહેલા દ્રવ્યાનું પણ વદિવાળા હોવાનું સમજવું જેમ તનુવાતની વિશાળતા પહેલી પૃથ્વીમાં છ ગાઉની કહી છે, બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં એક ગાઉના ત્રીજા ભાગ સહિત છ ગાઉની કહેલ છે. જીવાભિગમસૂત્ર ૨૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ વાલુકાપ્રભા પૃથ્વીમાં ગાઉના ત્રીજા ભાગથી કમ સાત ગાઉની કહી છે. પક પ્રભા પૃથ્વીમાં સાત ગાઉની કહી છે. ધૂમપ્રભા પૃથ્વીમાં ગાઉના ત્રીજા ભાગ સહિત સાત ગાઉની કહી છે. તમઃપ્રભા પૃથ્વીમાં કાશના ત્રીજા ભાગથી ક્રમ આઠ ગાઉની કહી છે. અને અધઃસપ્તમી પૃથ્વીમાં પૂરા આઠ, ગાઉની કહી છે. તેના તેના ક્ષેત્રચ્છેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વગેરે પાંચ વર્ણથી યુકત, ગંધની અપેક્ષા સુરભિ દુરભિ ગ ંધથી યુક્ત, રસની અપેક્ષાથી તીખા વિગેરે રસેાથી યુકત, સ્પશની અપેક્ષા કશ વિગેરે આઠ સ્પર્શથી યુકત અને સસ્થાનની અપેક્ષાથી પરિમ`ડલ વિગેરે વિશેષણાથી પરિણત થાય છે. તથા પરસ્પરમાં સમૃદ્ધ વિગેરે વિશેષણાથી યુકત થઈને પરસ્પર સમુદાયપણાથી રહે છે. તેમ સમજવું, હવે સૂત્રકાર ઘનેાદધિ વિગેરેના સંસ્થાનાનુ પ્રતિપાદન કરે છે. તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે મીત્તે ન મંતે ! ચળવમાણ પુત્રી૬ દળોદ્દીવરુદ્ િસન્નિવ્ નસે' હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના જે ઘનાદધિવલય છે, તેનુ સંસ્થાન કેવું કહ્યુ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! વઢે વયાળામંઝિલ્ પમ્નત્તે' હે ગૌતમ ! રત્ન પ્રભા પૃથ્વીના ઘનેદધિવલયનુ સ’સ્થાન વલય ખલાયાના આકાર જેવા ગાળ પણ મધ્યભાગમાં ખાલી એવા કહેલ છે. હે ભગવન્ ઘનધિના આકાર મલેાયા જેવા ગાળ અને મધ્યભાગમાં ખાલી એવા છે, તે કેવી રીતે જાણી શકાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ને ન રૃમ ચળપ્પમ પુનિ' સવ્વો સમંત' હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીને આ ઘનેદધિવલય ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં સપલ્લિત્તા' સારી રીતે વીટળાઈને રહેલ છે, તે કારણથી એમ જણાય છે કે આ ઘનધિ વલય લેાયાના આકાર જેવા ગેાળ છે, ‘છ્યું લાવ ગદ્દે સત્તમાણ પુઢવીદ્ घणोदही वलए ' રત્નપ્રભા પૃથ્વીને ઘનધિ વલય જેમ અલાયાના આકાર જેવા સંસ્થાનથી રહેલ કહ્યો છે, એ જ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના, ધૂમપ્રભા પૃથ્વીનેા, તમપ્રભા પૃથ્વીને, અને તમસ્તમપ્રભા પૃથ્વીના ઘનાદધિવલય પણ ખલેાયાના આકર જેવા સસ્થાનથી યુકત કહેલ છે. તેમ સમજવુ', ‘નવર' અવ્વળવળ પુષિસંરિવિવત્તાળ' વિટ્ટુરૂ' પરંતુ આ કથનમાં એવુ' વિશેષ પણું સમજવુ' જોઇએ કે તે બધા ઘનેાધિ પાતપોતાની પૃથ્વીને ઘેરીને રહેલા છે. જેમ રત્નપ્રભા પૃથ્વીને ઘનેદધિ વલય રત્નપ્રભા પૃથ્વીને ચારે તરફથી ઘેરીને રહેલ છે, એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના ઘનધિ જીવાભિગમસૂત્ર ૨૬ Page #37 -------------------------------------------------------------------------- ________________ વલય શર્કરાપ્રભ પૃથ્વીને ચારે તરફથી ઘેરીને રહેલા છે. વાલુકાપ્રભા પૃથ્વીને ઘનેદધિવલય વાલુકાબભા પૃથ્વીને ચારે તરફથી ઘેરીને રહેલ છે. ઈત્યાદિ પ્રકારનું કથન પિતપોતાની પૃવીને ઘેરીને સાતમી પૃથ્વી સુધીના ઘને દધિ પર્યન્ત સમજવું “રુપીરે મંતે! હે ભગવન આ “ચcજમા પુરી પાવાચવા વિ' સંદિપ બનત્તે’ રત્નપ્રભા પૃથ્વીને જે ઘનવાતવલય છે. તેનું સંસ્થાન અર્થાત્ આકાર કે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા ! હે ગૌતમ! વ વવારજંટાળટિ બેલેયાના મધ્યભાગની વચમાના આકાર જે ગાળ આકારવાળો કહેલ છે. હે ભગવન એ કેવી રીતે જાણે શકાય કે રત્નપ્રભા પૃથ્વીને ઘનવાતવલય મલયાના મધ્ય ભાગના આકાર જેવા ગોળ આકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “તદેવ” હે ગૌતમ! આ ઘનવાતવલય રત્નપ્રભા પૃથ્વી સંબંધી ઘને દધિવલયને ચારે તરફથી વિટળાઈને રહેલ છે. તેથી એમ જાણી શકાય છે કે આ બલોયાના મધ્યભાગ ના આકાર જે ગોળ આકારને છે. “પર્વ જ્ઞાવ સત્તા ઘણાચવઝ” એજ પ્રમાણેના આકાર સંબંધીનું કથન શર્કરા પ્રભાના, વાલુકાપ્રભાના, પંકપ્રભાના, ધૂમપ્રભાના, તમારપ્રભાના, અને તમસ્તમપ્રભા પૃથ્વીના ઘનવાતવલ સંબંધમાં પણ સમજી લેવું. આ સઘળા ઘનવાતવલયે પોતપોતાની પૃથ્વીના ઘનેદધિ વલયને ચારેતરફથી વીંટળાઈને રહેલા છે. તેથી એમ જણાય છે કે આ બધા જ ઘનવાતવલય બલોયાના આકાર જેવા સંસ્થાનથી રહેલા છે. 'इमीसे ण भंते ! रयणप्पभाए पुढवीए तणुवायवलए किं संठिए पन्नत्ते' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીને જે તનુવાતવલય છે, તે કેવા આકારવાળે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો ! જે વરચાક્ષારસંડાણ સંદિર જુનત્તે હે ગૌતમ ! રતનપ્રભા પૃથ્વીને જે તનુવાતવલય છે, તે બયાના મધ્યભાગના આકાર જે ગેળ છે. એટલે કે અંદરના પિલાણ વાળા ભાગના જે ગાળ છે. “જે જં' કેમકે તે “મીરે વધુમાં gaહી ઘણાવવઢા નવ વર્માતા સંજરિવિવત્તા વિદ” આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતવલયને ચારે તરફથી વીંટળાઈને રહેલ છે. આ સ્થિતિમાં તેને પૂર્વોક્ત બયાના આકાર જોજ આકાર થઈ જાય છે. “gવં સાવ રે સત્તના રંgવાચવા” એજ પ્રમાણેના આકારવાળે શર્કરા પ્રભા પૃથ્વીને વાલકાપ્રભા પૃથ્વીને પંકપ્રભ પૃથ્વીને ધૂમપ્રભા પૃથ્વીને, તમ પ્રભા પૃથ્વીને અને તમતમાં પૃથ્વીને જે તનુવાતવલય છે, તે પણ બલેયાના આકાર જે સંસ્થાનથી યુકત છે તેમ સમજવું. જીવાભિગમસૂત્ર ૨૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ 'इमा गं भंते ! रयणप्पभा पुढवी केवइया विक्खंभेणं पन्नत्ता' हे ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વી આયામ લંબાઈ–વિષ્કભ-પહોળાઈમાં કેટલી કહેવામાં આવી છે? અર્થાતુ કેટલી લંબાઈ પહોળાઈ વાળી કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! સંવેજ્ઞારું ગોરાદરતારું ગાયામમિi' હા ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી અસંખ્યાત હજાર એજનથી લંબાઈ પહેળાઈ વાળી કહેલ છે. લંબાઈમાં પણ અસંખ્યાત હજાર જનની કહી છે અને પહેલાઈમાં પણ અસંખ્યાત હજાર એજનની કહેલ છે. તથા “સંજ્ઞાસું ગોળતરક્ષા પરિફ્લેવેલું ઘmત્તા’ આની પરિધિ પણ અસંખ્યાત હજાર એજનનાજ કહેલ છે. “gવું કવિ ગત્તમાં એજ પ્રમાણે શર્કરા પ્રભા, પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી પર્યરતની બધી પૃથ્વીની લંબાઈ પહેળાઈ અને પરિધિનું પ્રમાણ સમજવું. ___ 'इमाणं भंते ! रयणप्पभा पुढवी अंतेय मज्झे य सव्वस्थ समा बाहल्ले i પન્ના' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી અન્તમાં અને મધ્યમાં બધે જ પિંડભાવની અપેક્ષાથી સરખી બરાબર એક સરખી કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “હંતા “જોયા!” હા ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી અંતમાં, મધ્યમાં અને બધે વિસ્તારની અપેક્ષાથી એક સરખી કહેલ છે. “ બહેનત્તમાં’ આ રત્નપ્રભા પૃથ્વીની જેમ શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી તમતમા પૃથ્વી સુધીની પૃથ્વી અન્તમાં અને મધ્યમાં બધેજ બાહુલ્યની અપેક્ષાથી પિતાપિતાનામાં એક સરખી કહેવામાં આવેલ છે. તેમ સમજી લેવું સૂ. ૮ જીવોં કી ઉત્પત્તિ કા નિરુપણ 'इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए सव्व जीवा उववण्ण पुव्वा' त्यात ટીકાર્ચ–ગૌતમસ્વામી આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછે છે કે 'इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सव्वजीवा उववण्णपुव्वा, सव्व जीवा કરવા' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં ક્રમપૂર્વક અર્થાત સમયે સમયે પહેલાં સઘળા જી ઉત્પન્ન થયા છે ? અથવા એક સાથે સઘળા જી ઉત્પન્ન થયા છે? અર્થાત ભૂતકાળમાં સઘળા જીવે ત્યાં રત્નપ્રભા પૃથ્વીમાં નારકપણાથી ઉત્પન્ન થાય છે કે નથી થયા ? જીવાભિગમસૂત્ર ૨૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જો મા ! ફરી णं रयणप्पभाए पुढवीए सव्वजीवा उववन्नपुव्वा, णो चेव णं सव्वजीवा उववण्णा' હે ગૌતમ! આ રતનપભા પૃથ્વીમાં સઘળા જ પ્રાયઃ કેમે કરીને ઉત્પન્ન થયા છે પરંતુ એકી સાથે સર્વ જીવ ઉત્પન્ન થયા નથી. કેમકે એકીસાથે એક કાળમાં સઘળા ને ઉત્પાદ–ઉત્પત્તી જે રતનપ્રભા પૃથ્વીમાં થયો છે. તેમ માની લેવામાં આવે, તે નર, અમર, નારક, અને તિર્યંચ રૂપ ભેદને અભાવ માનવે પડશે. પરંતુ એવું તે સંભવતુ નથી, કેમકે જગતને સ્વભાવ વિચિત્ર છે હવે કાર દે સામા પુઢવીણ' એજ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી પયતની સઘળી પૃથ્વીમાં પણ સઘળા જ કાળ ક્રમથીજ ઉત્પન્ન થાય છે, યુગપત સૌ જીવે ત્યાં ઉપન્ન થયા નથી. તેમ સમજવું આ વિષયમાં આલાપકે આ નીચે પ્રમાણે કરવા જોઈએ છે ભગવાન આ શર્કરા પ્રભા પૃથ્વીમાં શું સઘળા જ કાલક્રમથી ઉત્પન્ન થયા છે? અથવા યુગપતુ એકી સાથે ઉત્પન્ન થયા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! કાળ ક્રમથીજ ઘણુકરીને શર્કરા પ્રભા પૃથ્વીમાં સઘળા જ ઉત્પન્ન થયા છે. કેમકે આ માન્યતામાં નર, અમર (દેવ) વિગેરે જે ભેદે છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીમાં પણ સઘળા જી કાળક્રમથી પ્રાય:ઉત્પન્ન થયા છે. યુગપત્ એકી સાથે સઘળા છે ત્યાં ઉત્પન્ન થયા નથી તેમ સમજવું. એજ પ્રમાણેને પ્રશ્ન અને તેના ઉત્તર રૂપ કથન પંકપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમપ્રભા પૃથ્વી પર્યતની બાકીની પૃથ્વીમાં પણ ઉત્પાદ ઉત્પત્તીને પ્રકાર અને નિષેધ પ્રકાર સમજી લેવું જોઈએ. “૨માં તે ! વચળ મા ગુઢવી સદર કીર્દિ વિગઢપુરવા? હે ભગવન આ રતનપભાપૃથ્વી કાળક્રમથી બધા જીવોએ પહેલાં છેડી છે? અથવા યુગપતું એકી સાથે બધા જીવો એ છેડી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જો મા માળે રામ જીવાભિગમસૂત્ર ૨૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ gઢવી સવગીર્દિ વિજ્ઞayદવા નો રેવ સગવવીવા વિનતા હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી પ્રાયઃ કરીને સઘળા જીવોએ કમશઃ છેડી છે. સઘળા જીએ એકી સાથે છેડી નથી. કેમકે તથા પ્રકાર નિમિત્તના અભાવથી એક કાળ માં સઘળા જી દ્વારા એ પૃથ્વીને ત્યાગ કરવો તે બની શકતું નથી. ન નાર રે સત્તના ! જે પ્રમાણે રતનપ્રભા પૃથ્વી સઘળા જીએ ક્રમ પૂર્વક છોડી છે, એકી સાથે બધાજ એ છેડી નથી. એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વી, વાલુકાપ્રભા પૃથ્વી. પંકપ્રભા પૃથ્વી, ધૂમપ્રભા પૃથ્વી, તમ પ્રભા પૃથ્વી અને તમસ્તમાં પૃથ્વી પણ બધા જીએ કાળ કમથીજ છેડી છે, એકી સાથે છેડી નથી. તેમ સમજવું. આ વિષયમાં આલાપને પ્રકાર સ્વયં બનાવીને સમજી લે. “મીરે જાળqમા પુરવીણ તવ મારા વિષુવા' હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીમાં સઘળા પુદ્ગલે-કાકાશમાં રહેલા સઘળા પુદગલે કાળ કમથી પ્રવેશ્યા છે? કે તદભાવથી આ રત્નપ્રભા પૃથ્વી પણાથી પરિણત થયા છે ? અથવા એકી સાથે પ્રવેશ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “મારમી અચળcવમા ગુઢવી સાવ નો વિપુત્રા” હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં સઘળા લેકવતિ પુદ્ગલે કમ પૂર્વક પ્રવેશેલા છે. “જો રે સન્ન mઢા વિ’ ત્યાં તેઓ બધા એકીસાથે પ્રવેશેલા નથી કેમકે જે એક સાથે સઘળા પુદ્ગલો રત્નપ્રભા પૃથ્વીમાં પ્રવેશેલા છે, એ વાત માની લેવામાં આવે પછી શર્કરપ્રભા વિગેરે પૃથ્વીમાં પુદ્ગલોને પ્રવેશ થયે તેમ માની શકાય તેમ નથી. તેથી એમજ માનવું જોઈએ કે બધાજ પુદ્ગલેને પ્રવેશ રત્નપ્રભા વિગેરે પૃથ્વીમાં કમથી જ થયેલ છે. અર્થાત્ કમકમથીજ સઘળા પુદગલો જગતના સ્વભાવની વિચિત્રપણાથી રત્નપ્રભા વિગેરેપણથી પરિણત થયેલ છે. “ નાવ હે રત્તમ રત્નપ્રભા પૃથ્વીના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી પર્ય-તમાં પણ સઘળા પુદ્ગલોને પ્રવેશ તેઓને તે તે પણથી પરિણમન કમથીજ થયેલ છે. યુગપત થયેલ નથી. તેમ સમજવું આ સંબંધમાં અલાપ પ્રકાર સ્વયં બનાવી સમજી લેવા જોઈએ. “માણે મતે ! રચાતામાં પુઢવી સવ વોહિં વિઝઢપુરવા' હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વી બધા પુદ્ગલે એ કાલક્રમથી છોડી છે ? કે યુગપતુ એકી સાથે છેડી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જોવામાં રૂમ ચqમr gઢવી.’ હે ગૌતમ આ રત્નપ્રભા પૃથ્વી કાળકમથીજ બધા દૂગલાએ છેડી છે. એકી સાથે છેડી નથી. કેમકે એકજ કાળમાં બધાજ મુદ્દગલેએ આ પૃથ્વીને છેડી છે, તેમ માનવામાં આવે તે પછી રત્નપ્રભા પૃથ્વીના સ્વરૂપને અભાવ પ્રાપ્ત થાય છે. પરંતુ એવું તો છે જ નહીં. કેમકે જગતનો સ્વભાવ શાશ્વત છે, આ વાત સ્વયં સૂત્રકાર હવે પછી કહેવાના છે, જીવાભિગમસૂત્ર ૩૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રાજ કહે કુત્તમ' એજ પ્રમાણે સઘળા પુદ્ગલે દ્વારા છોડવાનું આ કથન શર્કરપ્રભા વિગેરે છએ પૃથ્વીયોમાં પણ સમજવું જોઈએ. 'इमाणं भंते ! रयणप्पभा पुढवी किं सासया असासया' मापन ॥ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે ? કે અશાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા શિવ તારા સિવ ઉજવાતા” હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કેઈ અપેક્ષાથી અશાશ્વત છે. જ્યારે શાશ્વતધર્મ અને અશાશ્વતધર્મ પરસ્પર વિરૂદ્ધ છે, તે પછી અહિયાં આપ આ બને ધર્મોનું એકી સાથે કેવી રીતે પ્રતિપાદન કરે છે ? આ અભિપ્રાયને લઈને ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “રે ! હવે યુવરૂ સિય સારા મસાલા હે ભગવન આપ એવું શા કારણથી કહો છે કે રત્નપ્રભા પૃથ્વી કેઈ અપેક્ષા અર્થાતુ કે એક નયની માન્યતા પ્રમાણે શાશ્વત અને કેઈ અપેક્ષા એટલેકે કોઈ નયના અભિપ્રાયની માન્યતા પ્રમાણે અશાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે બોચના ! દવçાણ સારા” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી કિનયની માન્યતા પ્રમાણે શાશ્વતી છે. કેમકે આ નયને વિષય કેવળ શુદ્ધ દ્રવ્ય જ હોય છે. દ્રવ્યનું જ નામ સામાન્ય છે. જે તે તે પર્યાને કામ કરે છે તે તે પર્યામાં જાય છે. તેનું જ નામ દ્રવ્ય છે. આ પ્રમાણે ની દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તી છે. આ દ્રવ્યજ જેને વિષય હોય છે, તે દ્રવ્યાર્થિક કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્ય માત્રના અસ્તિત્વનું પ્રતિપાદન કરવાવાળે જે નય છે. તે દ્વવ્યાર્થિક નય કહેવાય છે. આ નય કેવળ દ્રવ્યને જ તાત્વિક પદાર્થ માને છે. પર્યાયને નહીં તેથી આ નયની માન્યતા પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીને એ આકાર હમેશાં વિદ્યમાન રહે છે. તથા-ascriાહિં કૃષ્ણ, નીલ, લેહિત, લાલ, પીળા અને સફેદ રૂ૫ વર્ણ પર્યાની અપેક્ષાથી “Ravgવેહિં તીખા, કડવા તુરા, ખાટા અને મીઠા એવા રસના પર્યાયની અપેક્ષાથી “કંઇ જ હિં' સુરભિ અને દુરભિ ૩૫ ગધના પર્યાયની અપેક્ષાથી તથા “It =mહિં કર્કશ, મૃદુ, ગુરુ લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ રૂપ સ્પર્શના પર્યાયેની અપેક્ષાથી આ રત્ન પ્રભા પૃથ્વી, “સારા” અશાશ્વત અર્થાત્ અનિત્ય છે. કેમકે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયે દરેક ક્ષણે અથવા કેટલાક સમય પછી બીજા બીજા રૂપ થી બદલાયા કરે છે. આ પ્રમાણેનું પરિવર્તન થવું તેનું નામ જ અનિત્ય પણું છે. શકા–નિત્યપણું દ્રવ્યના આશ્રયથી છે, અને અનિત્યપણુ પર્યાયના આશયથી છે. તેથી નિત્યપણું અને અનિત્યપણાનું અધિકરણ જ્યારે જુદુ જુદુ છે. તે પછી તેમાં એક અધિકરણપણું કેવી રીતે આવી શકે છે? જીવાભિગમસૂત્ર ૩૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—આવી શકા એ માટે ચેાગ્ય નથી કે દ્રવ્ય અને પર્યાય આ જુદા જુદા માન્યાનથી કેમકે સિદ્ધાંતકારોએ આમાં કથાચિત ભેદ અને અભેદાત્મકપણાંના સ્વીકાર કર્યાં છે, જો મા સિદ્ધાંત સ્વીકારવામાં ન આવે અને એકાન્ત પણાથી અર્થાત્ નિશ્ચિતપણાથી સર્વ પ્રકારથી તેમાં ભેદ જ માનવામાં આવે તે દ્રવ્યની કે પર્યાયની સત્તા સિદ્ધ થઈ શકતી નથી જે આ વાતને માને છે, કે દ્રવ્ય પર્યાયથી જુદું છે, તે તેના આ દ્રવ્યની સત્તા એ માટે ખનતી નથી કે તે નવા પુરાણા વિગેરે પર્યાયથી શૂન્ય આકાશ પુષ્પની જેમ પાંચાથી રહિત હાવાના કારણે અસત્ થઈ જાય છે અથવા માલપણા વિગેરે પર્યાયથી શૂન્ય વધ્યાસુતની માફક તે થઇ જાય છે પ્રમાણે દ્રવ્યથી ભિન્ન હોવાના કારણે વંધ્યાસુતમાં રહેલ ખાલપણા પર્યંચાની માફ્ક પર્યાયપણ અસત્ રૂપ થઈ જાય છે. એજ કહ્યું છે ‘દ્રવ્ય’વાવિદ્યુત, પર્યાયા: સૂયનિ તાઃ Fa कदा केन किं रूपा, द्रष्टा मानेन केन वा ॥ અર્થાત્ પર્યાય રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાય કાંઇ પણ કોઇએ કયારેય પણ કાઈ પણ પ્રમાણથી દેખ્યા છે ? ! ૧ !! એજ १ ॥ હવે આ કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે ‘સે તેરૃળ ગોયમા Ë સુપરૂ' આ કારણથી હું ગૌતમ ! હું એવુ કહુ છુ કે ‘ત' ચેન ગાય સિય ક્ષારચા' રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત છે અને કથ`ચિત્ અશાશ્વત છે, ‘ટ્યું નાવ ઝદ્દે સત્તમા' । જે પ્રમાણેના નયની વિવક્ષા ના સ્વીકાર કરીને રત્નપ્રભા પૃથ્વીને શાશ્વત અશાશ્વત કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીથી લઇને સાતમી પૃથ્વીપર્યંન્તની સઘળી પથ્વીને પણ શાશ્વત અને અશાશ્વત નયવિવક્ષા પ્રમાણે કહેવી જોઈએ. આ સબંધમાં તેના આલાપકાના પ્રકાર સ્વયં' બનાવીને સમજી લેવા જોઇએ. વિગેરે શંકા—હે ભગવત્ જે વસ્તુ જેટલા સમય પન્ત રહે છે, તે એટલા સમય માટે શાશ્વત કહેવાય છે. જેમકે બીજા સિદ્ધાંતાએ આકપ સ્થાયી પૃથ્વીને શાશ્વત કહી છે. તે આમાં એવા સંશય થાય છે કે રત્નપ્રભા પૃથ્વી બધાજ કાળામાં રહેનારી હોવાથી શાશ્વત છે, અથવા અન્ય સિદ્ધાંતકારાના કથન પ્રમાણે કઈક કાલ સુધી સ્થાયી હાવાથી શાશ્વત છે ? તેથી આ શંકાને મનમાં ધારણ કરીને ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે ળ અંતે ચળળમા પુઢવી નાટકો વૈરિષદો' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વી કાળની અપેક્ષાએથી કેટલ કાળ સુધી સ્થાયીપણાથી રહે છે? આ શંકાના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “નોચમા ! ન ચાર્ ન પ્રાણી' હે ગૌમમ ! આ રત્નપ્રભા પૃથ્વી કયારે પણ ન હતી એવી વાત નથી અહિયા આ વાક્યમાં આવેલા નિષેધાર્યાંક એ નગ્ પ્રકૃત અર્થ પ્રગટ કરવા માટે આપ્યા જીવાભિગમસૂત્ર ૩૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ છે કેમકે એ નિયમ છે કે વાકયમાં આવેલ બે નગ્ન “ની પ્રકૃતિ ચાલું અર્થને પ્રગટ કરે છે તેથી આ કથન પ્રમાણે આ રત્નપ્રભા પૃથ્વી સર્વદા હતી એવું સમર્થન થાય છે. તેથી ભૂતકાળમાં આ રત્નપ્રભા પૃથ્વીની સત્તાનું સમર્થન થઈ જાય છે તેમને આ રત્નપ્રભા પૃથ્વી અનાદિ કાળથી વિદ્યમાન છે. જે ભૂતકાળમાં તેનું અસત્ય માનવામાં આવે, તે પછી તેમાં અનાદિપણું આવી શકતું નથી જેનું આદિ કારણ હોતું નથી તેને અનાદિ કહેવાય છે. “ જયારૂ રિવ” તથા આ રત્નપ્રભા પૃથ્વી વર્તમાન કાળમાં નથી. તેમ નથી પરંતુ આ વર્તમાન કાળમાં પણ છે. “ જાવિ ળ અવિરતરૂ તથા આ રત્નપ્રભા પૃથ્વી ભવિષ્ય કાળમાં નહીં હોય તેમ પણ નથી. પરંતુ ભવિષ્ય કાળમાં પણ તે રહેશે. કેમકે આ અનંત અંત વિનાની છે, જેને અંત વિનાશ ન હોય તે જ અનંત કહેવાય છે આ રીતે આ રત્નપ્રભા પૃથ્વી ત્રણે કાળમાં રહેવાવાળી છે. તેથી તેમાં શાશ્વતપણું છે આ પ્રકારના નિષેધ મુખથી રત્નપ્રભા પૃથ્વીમાં ત્રિકાલવત્તિ સત્વ બતાવીને શાશ્વતતા બતાવવામાં આવેલ છે. હવે વિધિમુખથી તેઓ આમાં અસ્તિત્વનું કથન કરે છે. “સુવિંગ, મારુ , અવિરત વ’ આ રત્નપ્રભા પૃથ્વી પહેલાં હતી, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં રહેશે. આ રીતે આ ભૂત, વર્તમાન, અને ભવિષ્યકાળમાં અસ્તિત્વવાળી હોવાથી “પુa' ધ્રુવ છે. અને ધ્રુવ હોવાથી તે “' ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યની જેમ કોઈ પણ વખતે તે પોતાના સ્થાનથી ચલાયમાન થતી નથી. અને નિશ્ચિત હોવાથી તે “સારા” શાશ્વત છે કેમકે તેને પ્રલય થતો નથી. શાશ્વત હોવાથી જ તે અક્ષય અવિનાશી છે. જેમ પઇ કમળ સરેવર અને કુંડરીક સરવર ગંગા અને સિંધુ નદીના પ્રવાહમાં પ્રવૃત્તિ વાળા છે, તો પણ અક્ષય છે. કેમકે તેમાંથી અવતર પુદ્ગલે ના વિઘટન થવા છતા પણ અન્યતર પુદ્ગલ દ્વારા તેને ઉપચય થત રહે છે. એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાંથી અન્યતર પુદ્ગલેનું વિઘટન થતું રહે છે. અને અનેક પુદ્ગલ દ્વારા તેને ઉપચય થતું રહે છે. અક્ષય હોવાથી આ “વચા’ માનુષેત્તરથી બહારના સમુદ્રોની જેમ અવ્યય છે. અર્થાત વિનાશ રહિત છે. અને અવ્યય હોવાથી જ આ “અવઢિયા' અવસ્થિત છે. સૂર્ય મંડલ વિગેરેની જેમ તે પિતાના પ્રમાણમાં સદા સ્થિત રહેવાથી જ આ “નિરવા” જીવ સ્વરૂપની જેમ અપ્રચુત, અનુત્પન્ન સ્થિર એક રૂપ છે. અથવા યુવાદિક આ બધા શબ્દ ઈન્દ્ર, શક, પુરંદર વિગેરે શબ્દોની માફક પર્યાય શબ્દ છે. તેને જે આ ઉપન્યાસ-કથન કરવામાં આવ્યું છે તે આ અનેક દેશના અર્થાત્ જુદા જુદા દેશોના વિને નામ શિષ્યોને સમજાવવા માટે જ કરવામાં આવ્યું છે. તેથી તેઓના કથનમાં પુનરૂક્તિદેષ જીવાભિગમસૂત્ર ૩૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ આવતા નથી. ‘છ્યું નાવ શહે સત્તમા' આજ પ્રમાણેનુ કથન યાવત્ અધઃસપ્તમી પૃથ્વી પન્ત કરવું જોઈએ. જેમકે હે ભગવન્ કાળની અપેક્ષાથી શાપ્રભા પૃથ્વી શાશ્વત છે? કે અશાશ્વત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વી કેાઈ એક અપેક્ષાથી શાશ્વત છે અને કોઇ અપેક્ષાથી અશાશ્વત છે. ઈત્યાદિ પ્રકારથી જે પ્રમાણેનું કથન રત્ન પ્રભા પૃથ્વીના પ્રકરણમાં કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પણ કહેવું જોઈએ અને એજ પ્રમાણેનુ` કથન સાતમી પૃથ્વી પર્યન્ત કહેવું જોઈએ 1ાસ લગા પ્રતિ પૃથ્વી કે વિભાગ પૂર્વક ઉપર કે એવં અધસ્તન ચરમાન્ત કે અન્તર કા કથન હવે સૂત્રકાર દરેક પૃથ્વીના વિભાગ પૂર્વક ઉપરિતન-ઉપરના અધસ્તન અને ચરમાન્તના અ'તરનુ' પ્રતિપાદન કરે છે ‘મીસેળ તે! ચળવમાણ પુઢી' ઇત્યાદિ પિડ ટીકા –ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન ચરમાન્તથી નીચેને જે ચરમાન્ત છે તે કેટલા વિશાળ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ગરી ઉત્તરનોચાલયનાં અવાધા અંતરે વળત્તે' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી નીચેના જે ચરમાન્ત છે, તે એક લાખ એ'સી હજાર ચેાજનની વિશાળતાવાળા છે, અર્થાત્ એક લ ખ એંસી હજારને તે ખાહ છે. આ પ્રમાણે સામાન્ય પણાથી રત્નપ્રભાના ઉપરિતન અને અધસ્તન ચરમાન્તાનું અંતર ખતાવી ને હવે વિશેષ પ્રકાર થી તેના ત્રણ કાંડાનું અંતર પ્રગટ કરે છે, આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું' છે કે 'इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमं ताओ, खरस्स हेठिल्ले ભિંતે હળ હે ચંગવાધાપઅંતરે પન્નત્તે' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન ચરમાન્તથી ખરકાંડના અધસ્તન-નીચેના ચરમાન્ત સુધીમાં વિભાગપૂર્ણાંક દરેકનુ` કેટલું અંતર કહેલું છે ? ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! સાજસ નોચળતTસારૂં અતરે પન્નત્તે' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ખરકાંડના અધશ્તનચરમાન્ત પન્ત સેાળ હજાર ચેાજનનું અંતર કહેલું છે. કેમકે તે પેાતાના વિભાગ રૂપ દરેક એક એક હજાર યેાજનના રત્નકાંડ વિગેરે સાળ કાંડવાળા છે. ‘મીત્તે ળ અંતે !ચળવમાર પુઢીપ્ ગરિાઓ મિ'તાઓ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ચળણ' શંકર' આ પ્રશ્નના જીવાભિગમસૂત્ર ૩૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ રત્નકાંડના “હિર રજિસે નીચેના ચારમાંત સુધી “gaí ગવાહા અં? guળને કેટલું અંતર કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોચન ! કયારસં ગવાgિ અંતરે જળ હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી રત્નકાંડની નીચેના ચરમાન્ત સુધીમાં એક હજાર જનનું અંતર કહેવામાં આવેલ છે. કેમકે બરકાંડના વિભાગ રૂપ રત્નકાંડ વિગેરે ૧૬ સેળે કાંડે કે જે દરેક એક એક હજાર રોજનના હોય છે. 'इमीसे णं भंते ! रयणप्पभा पुढवीए उवरिल्लाओ चरिमंताओ वइरस्स कंडस्स उवરિ મિતે સળ જેવચં ગવાધાણ અંતરે ’ હે ભગવન! રત્નપ્રભા પૃથ્વીને જે ઉપરિતન ચરમત છે. તેનાથી બીજા વાકાંડના ઉ૫રિતન ચરમાંત સુધી કેટલું અંતર કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જોયા! ઘઉં નોચાસ ગવાધાણ અંતરે ઘરે” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્ત સુધીમાં એક હજાર એજનનું અંતર કહેવામાં આવેલ છે. “મીરે ગં અંતે ! રચનામાં પુત્રવી” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીના વારિત્રા રિમંતા” ઉપરના ચરમાંતથી “વફાસ્ટ ટ્રિપરિમંતે, વાકાંડને જે અધતન ચરમાન્ત છે, ત્યા સુધીમાં કેટલું અંતર કહેવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! તો લોચારરસ્સારું અવાધા અંતરે ત્તત્તે હૈ ગૌતમ!રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમત થી વાકાંડના નીચેના ચરમત સુધીમાં વચમાં બે હજાર વૈજનનું અંતર કહેલ છે. કેમકે દરેક કાંડ એક એક હજાર જન પ્રમાણ હોવાથી બે કાંડનું અંતર બે હજાર એજનનું થઈ જાય છે. આ રીતે દરેક કાંડેનું અંતર બે હજાર એજનનું થઈ જાય છે. આ રીતે દરેક કાંડમાં બબ્બે આલાપકે કહેવા જોઈએ. જ્યારે કાંડના અધસ્તન ચરમાંતને વિચાર કરવાનો હોય તો ત્યાં એક એક હજાર રોજનની વૃદ્ધિ કરી લેવી જોઇએ. આ રીતે છેલ્લે જે સોળમે રિઝકાંડ છે, તેના અધસ્તન ચરમાંતને જ્યારે વિચાર કરવામાં આવે છે. તે ત્યાં સોળ હજાર યોજનની વૃદ્ધિ કરવામાં આવે છે. તેથી જ્યારે રિષ્ઠકાંડના અધસ્તન ચરમાંતને વિચાર કરવામાં આવે ત્યારે ત્યાં સોળ હજાર જનનું અંતર આવી જાય છે. આ વાત સ્વયં સત્રકાર સ્પષ્ટ કરે છે. “ઘઉં નવ રિત કરજે રિતે વનરસનોવા REas આ રીતે રત્નકાંડ ઉપરના ચરમતથી રિઝકાંડના ઉપરના ચરમાંત જીવાભિગમસૂત્ર ૩૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ સુધી પંદર હજાર યેાજનનું અંતર થાય છે. ‘ટ્ટિસ્ફે પરિમ’તે સોસનોયબસસારૂં” અને રત્નકાંડના ઉપરના ચરમાંતથી ષ્ટિ કાંડના જ અધસ્તન નીચેને ચરમાંત છે, ત્યાં સુધીમાં સેાળ હજાર ચેાજનનુ અંતર થઈ જાય છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડે1 આવેલા છે. ખરકાંડ (૧) પ"કબહુલકાંડ (૨) અબ્બહુલકાંડ (૩) પહેલા ખરકાંડમાં ખીજા સાળ અવાંતર કાંડા આવેલા છે. તેના નામે આ નીચે પ્રમાણે છે રત્નકાંડ (૧) વજ્રકાંડ (૨) વૈડૂ`કાંડ (૩) લેાહિતાક્ષકાંડ (૪) મસારગલ્લકાંડ (૫) હંસ ગલકાંડ (૬) પુલકકાંડ (૭) સૌગધિકકાંડ (૮) જ્યાતીરસકાંડ (૯) અ ંજનકાંડ (૧૦) પુલકકાંડ (૧૧) રજતકાંડ (૧૨)જાતરૂપકાંડ (૧૩) અંકકાંડ (૧૪) ટિક કાંડ (૧૫) અને સેાળમેા ષ્ટિકાંડ (૧૬) આમાં રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડના ઉપરિતન અર્થાત્ ઉપરના ચર્માન્તથી રત્નકાંડના અધસ્તન ચર્માન્તમાં અને વજ્રકાંડના ઉપરના ચરમાંતમાં એક હજાર ચાજનનુ અંતર છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન નામ ઉપરના ચરમાંતથી વૈડૂય નામના ત્રીજા કાંડના અધરતન ચરમાંતમાં ત્રણ હજાર ચેાજનનું અંતર કહ્યુ` છે. આ રીતે નીચે નીચે રહેલા દરેક કાંડમાં એક એક હજાર ાજનની વૃદ્ધી કરવી જોઇએ. ત્રીજા કાંડનાં અધસ્તન ચરમાંતમાં રત્નપ્રભાના ઉપરિતન ચરમાંતથી ત્રણ હજાર ચૈાજનનું અંતર છે. ચાથા લેાહિતાક્ષકાંડના અધસ્તન ચરમતમાં ચાર હજાર ાજનનુ અંતર છે. આ ક્રમથી એક એકને વધારતા વધારતા છેલ્લા રિષ્ટકાંડના ઉપરના નીચેના ચરમાંતમાં પ ંદર હજાર ચૈાજનનુ અંતર આવી જાય છે અને તેની નીચેના ચરમાંતમાં સેાળ હજારનુ અંતર આવી જાય છે. કેમકે આ ખરકાંડના વિભાગરૂપ રત્નકાંડથી ષ્ટિ કાંડ પન્ત સેાળે કાંડામાં દરેક કાંડા એક એક હજાર ૨ાજનના છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના જે ખરકાંડ છે, કે જેના રત્નકાંડ વિગેરે ભેદથી સેાળ અવાન્તર ભેદ્યા છે. તેએાનુ' પરસ્પરમાં આ અંતર પ્રગટ કરીને હવે રત્નપ્રભા પૃથ્વીને જે ‘પ‘કખહુલ' નામનેા બીજો કાંડ છે, તેનું અંતર પ્રગટ કરે છે. આ સંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે 'इमीसे णं भंते ! स्यणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमताओ पंकबहुलस्स પ્રવૃત્નેિ મિતે લ ળ વ અવાહાપ્અંતરે વનત્તે' હે ભગવન્ મા રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન નામ ઉપરના ચરમાંતથી પંક બહુલકાંડની ઉપરના જે ચરમાંત છે, તેમાં કેટલુ' અંતર કહ્યું છે? આ બેઉની વચમા કેટલુ 'તર આવેલું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જીવાભિગમસૂત્ર 39 Page #47 -------------------------------------------------------------------------- ________________ Tોચમા ! સોજણ સરસારું લવીદા મંતરે વન હે ગૌતમ ! આ બંનેની વચમાં સેળ હજાર જનનું અંતર આવેલું છે. ખરકાંડને છેલ્લે કાંડ રિક્ટકાંડ છે. તેના અધસ્તન ચરમતમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી સાળ હજાર એજનનું અંતર કહેલ છે. કેમકે રિષ્ણકાંડનુ અધસ્તન ચરમાંત અને પંક બહુલનું ઉપરિતન ચરમાંત આ બેઉ પરપરમાં લાગેલા છે. અર્થાત્ મળેલા છે. તેથી એ બેઉમાં બરાબર અંતર આવેલું છે, “ટ્ટિ ચરમસે ઘઉં વોચાર ' રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી પંક બહુલકાંડનું જે અધસ્તન નીચેનું ચરમાંત છે, એ એક લાખ રોજનના અંતરનું છે. અર્થાત રત્નપ્રભાના ઉપરના ચરમાંતથી પંક બહુલકાંડનું અધસ્તન ચરમાંત એક લાખ એજનના અંતરવાળું છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીને ખરકાંડ ૧૬૦૦૦, સોળ હજાર એજનનો છે. અને પંક બહુલકાંડ ૮૪૦૦૦, ચોર્યાશી હજાર જનને છે. આ બેઉને મેળવવાથી એક લાખ જન થઈ જાય છે. “આa વત્રણ વરિ ચરિતે ઇ કોયારાસ” આ રત્નપ્રભા પૃથ્વીના અખહલકાંડ કે જે ત્રીજો કાંડ છે, તેને જે ઉપરનો ચરમાંત છે, તે રત્નપ્રભા ના ઉપરના ચરમાંથી એક લાખ યોજના અંતરમાં છે તેથીજ અમ્બલ નામના ત્રીજા કાંડના ઉપરના ચરમાંતથી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંત સુધી એક લાખ એજનનું અંતર કહેવામાં આવેલ છે. કેમકે પંક બહુલની નીચેનો અને અખહલકાંડની ઉપરને ચરમાંત અન્ય મળેલા હોય છે. તેથી તે બન્ને સમાન પ્રમાણવાળા છે. “હેટ્ટિ ચરિમંરે ! ગરીકત્તાં કોચ તસર અબહુલકાંડને જે અસ્તન ચરમાં છે, તે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંથી એક લાખ એંસી હજાર યોજના અંતરવાળે કહેલ છે. રત્નપ્રભા પૃથ્વીને પીડ એક લાખ એંસી હજાર યોજન છે. તેથી અહિયાં એટલું અંતર પ્રગટ કર્યું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીનું પરિપૂર્ણ પિંડ બાહભે એક લાખ એંસી હજાર જનનું થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડ આવેલા છે. તેમાં પહેલો બરકાંડ, ૧, બીજો અંક બહુલકાંડ (૨) અને ત્રીજે અબ્બલ કાંડ છે. (૩) અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ રૂપે છે. એ ત્રણ કડેમાં પહેલે જે ખરકાંડ છે, તે ૧૬૦૦૦ સોળ હજાર જનને કહ્યો છે (૧) બીજે પંકખહલકાંડ ૮૪૦૦૦ ચોર્યાશી હજાર એજનને છે. (૨) અને ત્રીજે જે અમ્બલ કાંડ છે તે ૮૦૦૦૦ એંસી હજાર યોજના ને છે. (૩) આ ત્રણેયને મેળવતાં ૧૬૦૦૦+૮૪૦૦૦, ચોર્યાશી હજાર અને ૮૦૦૦૦ એંસી હજારને મેળવતાં ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજારનું રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય પિંડ થઈ જાય છે. જીવાભિગમસૂત્રા ૩૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ ‘ઘળોહિલ રહે ભિંતે અન્નીર્ ઉત્તર નોયળસચસ રૂં' રત્નપ્રભાની ઉપરનું ચરમાંત પણ એક લાખ એસી હજાર ચેાજનના અંતરવાળુ છે, કેમકે અખ્ખહુલકાંડની નીચેના જે ચરમાંત છે તે અને ઘનેાધિની ઉપરના જે ચરમાન્ત છે. તે અન્યાન્ય મળેલા છે. તે કારણથી તેએનામાં અંતર આવતું નથી. ટ્ટિસ્ફે પરિમંતે ોનોચળસયલÄ' ઘનાધિ વલયના અધસ્તન નીચેના ચરમાંત, અને રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ત આ બન્નેમાં એ લાખ ચેાજનનું અંતર છે. કહેવાનુ તાત્પ એ છે કે રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એ'સી હજાર ચેાજનના બાહુલ્યમાં ધનાધિના બાહુલ્યના વીસ હજાર ચાજન મેળવતાં એ લાખ ચેાજન થઈ જાય છે. તેથી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનેાધિની નીચેનુ ચરમાંત બે લાખ ચેાજનનું કહેલ છે. સાતે પૃથ્વીયાના ઘનેાદધિનું ખાતુલ્ય પ્રમાણ વીસ હજાર ચેાજનનું જ થાય છે. તેમ સમજવું. 'इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणयाચાસ ટ્ટેિ મંતે તો લોચનલયસÆારૂં' રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ઘનવાતના ચરમાંત સુધીનું અ ંતર બે લાખ ચેાજન' છે. કેમકે ઘનેાધિની નીચેનુ ચરમાંત અને ધનવાતનું ઉપરનું ચરમાંત એ એઉ પરસ્પરમાં મળેલા છે. તેથી તેમાં કંઇ પણ અંતર હાતુ નથી. ટ્વિìરિમંતે! અસલેનારૂં નોચનસયલÆારૂં' તથા આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમતથી ઘનવાતનુ જે નીચેનું ચરમાંત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ યાજનનું અંતર છે, ‘મીત્તે ” અંતે! ચળવ્માણ પુજનીશ્ચરાત્રો પરિમંતાઓ तणुवायरस उवरिल्ले चरिमते अस खेज्जाई जोयणसयसहस्साइं अबाधाए अंतरे જન્નત્તે' આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્તથી તનુવાતવલયનુ' જે ઉપરનુ... ચરમાન્ત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ ચેાજનનુ અંતર છે. ટ્વિìવિ અસંવેગ્ના નોચનસયલÇારૂં' એજ પ્રમાણે તનુવાત વલયના જે અધસ્તન નીચેના ચરમાન્ત છે. ત્યાં સુધી પણ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી અસંખ્યાત લાખ ચેાજનેાનુ અંતર છે. ‘ટ્યું ગોવાસ'તરે નિ' એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી રત્નપ્રભા સંબંધી અવકાશાન્તરનું જે ઉપરનું ચરમાંત છે. ત્યાં સુધીમાં અસંખ્યાત લાખ યાજનાનુ અંતર છે. તથા અવકાશાન્તરનુ જે નીચેનું ચરમાંત છે, ત્યાં સુધી પણ અસંખ્યાત લાખ ચેાજનનું અંતર છે. આ રીતે પહેલી નારક પૃથ્વીના ઘનાદધિ વિગેરેનું અ ંતર ખતાવીને હવે ખીજી શર્કરાપ્રભા પૃથ્વીનું અંતર સૂત્રકાર પ્રગટ કરે છે. આમાં ગૌતમ જીવાભિગમસૂત્ર ૩૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે ‘રોચ્ચાળ મને ! પુીદ્દ પરિત્ઝામો પરિમ - સામો દુિલ્હેમ તે ! ઘણાં જેવxાષા ંતરે પળસે' હે ભગવન્ શર્કરાપ્રભા નામની જે બીજી પૃથ્વી છે, તેના ઉપરના ચરમાંત સુધી કેટલુ અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોચમા! વત્તીપુત્તર' નોચનલચલમ્સ" હે ગૌતમ ! ખીજી શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેની નીચેનુ' ચરમાન્ત એક લાખ ખત્રીસ હજાર ચેાજનનુ` છે. કેમકે શર્કરાપ્રભા પૃથ્વી એક લાખ ખત્રીસ હજાર ચૈાજનના પડવાળી છે. ‘વાવમાણ્ પુટી' હે ભગવન શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનેાધિની નીચેના ચરમાંત સુધી કેટલું અંતર કહ્યું છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘સરÇમાણ્ પુવી રિદ્ધાઓ મિંતો થળે હિલ્લ ટ્રિફ્ફે વિશ્મ'તે વાળુત્તર નોચળસયલŔ” હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનાદધિ પૃથ્વીના જે નીચેના ચરમાંત છે, તે એક લાખ ખાવન હજાર ાજનની અંતરે છે અર્થાત્ ત્યાંથી અહિયા સુધીમાં એક લાખ ખાવન હજાર ચેાજનનું અંતર છે. કેમકે ઘનેાધિનુ પ્રમાણ વીસ ૨૦ હજાર ચેાજનનું છે. દળવાયરસ અસંઘે નારૂં નોચનાયસંસારૂં' તથા રત્નપ્રભાના ઉપરના ચરમાન્ત સુધીમાં અસંખ્યાત લાખ ચેાજનનું અંતર છે. ‘ત્ત્વ' ગાવ ત્રાસ'તખ્ત વિ' એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી લઈને તનુવાતવલયના નીચેના ચરમાન્ત સુધી અને અવકાશાન્તરની નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ ચેાજનનુ અંતરાલ કહેવું જોઇએ કેટલી પૃથ્વી સુધી તે કહેવું જોઈએ તે માબતમાં કહે છે કે બનાવ અરે સત્તમાલ' જે પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના સંબંધમાં અ ંતરનું પ્રકરણ કહ્યુ છે, એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીથી લઇને અધઃસપ્તમી પૃથ્વી પત નું અંતર પણ પૂર્વોક્ત ક્રમ પ્રમાણે સમજવું. આ સંબંધમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શુ' શર્કરાપ્રભા પૃથ્વીના અતર પ્રમાણેનુ' જ અંતર કહેવાનુ છે ? કે કઇ ફેરફાર છે? આ સંબંધમાં સૂત્રકાર કહે છે કે ‘નવર નીચે નં યાદત્ત્વ તેળ થળોટ્ટી સંબંધેયો યુદ્ધો' આ સંબંધમાં અંતર ફેરફાર એ છે કે જે પૃથ્વીનું જેટલું માહુલ્ય મેટાપણુ' કહેલ છે, તેમાં ઘનેાધિનું માહત્ય મોટાપણું પાતપેાતાની બુદ્ધીથી મેળવી લેવુ જોઈએ. અર્થાત્ જે પૃથ્વીનુ જેટલા પ્રમાણેનુ બાહય થાય છે, તેમાં ઘનેાધિનું માહત્ય કે જે બધી પૃથ્વીચેાના ઘાદધિનું પ્રમાણ વીસ હજાર ચાજનતુ થાય છે. તે વીસ હજાર મેળવી દેવું જોઇએ. કઇ પૃથ્વીનુ` નેાધિ સહિત કેટલું કેટલું પ્રમાણ છે ? એ સંબંધમાં સૂત્રકાર સ્વયં કહે છે કે ‘સરવમા’ ઈત્યાદિ જીવાભિગમસૂત્ર ૩૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ ‘સવ્વમાણ અનુસારેળ'' જે પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીમાં કહેવામાં આવેલ છે, તે પ્રમાણે ‘ઘળોદિાિળ' ઘનેાધિની સાથે વાલુકાપ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી સુધિની પૃથ્વીયાના ‘રૂમ પદ્માળું” અ ંતરનુ” આ પ્રમાણ છે. તે વાલુકાપ્રભા વિગેરે પૃથ્વીયાનું અતર અહિયાં સૂત્રકાર સ્વયં પ્રગટ કરતાં કહે છે કે ‘વાજીયqમાણ અચારુપુત્તર નોયળસચä' ઘનેાષિ ના માહુલ્ય સહિત ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાંતથી ઘનેાધિની નીચેના ચરમાન્તનુ અંતર એક લાખ અઠયાવીસ હજાર યેાજનનું છે તેમાં ઘનાદધિના માહત્યના વીસ હજાર યેાજન મેળવવાથી ઘનેાધિ સહિત વાલુકા પ્રભા પૃથ્વીનુ એક લાખ અડતાલીસ હજાર યેાજનનું અંતર વાલુકાપ્રભાની ઉપરના ચરમાંતથી ઘનેાધિની નીચેના ચરમાંતનું થઈ જાય છે, ૩, એજ પ્રમાણે 'पंकल्पभाए पुढवीए चत्तालीसुत्तरं जोयणसयसहस्सं' 43 પ્રભા પૃથ્વીના ઘનાદધિ સહિતના આ બન્નેની વચમાં એક લાખ ચાળીસ હજાર ચેાજનનું અંતર છે. જેમકે પંકપ્રભા પૃથ્વીનુ' માહત્ય એક લાખ વીસ હજાર ચેાજનનુ` છે. તેમાં ધનાધિના વીસ હજાર ચેાજન મેળવવાથી પ"કપ્રભા ની ઉપરના એક લાખ ચાળીસ હજાર ચેાજનનું અંતર થઈ જાય છે. (૪) ‘ધૂમળમાણ્ પુથ્વીપ અદ્રુતીમુત્તર નોયનસયસÄ' ઘનાદધિ સહિત ધૂમપ્રભા પૃથ્વીના અંતરનું' પ્રમાણુ આડત્રીસ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનુ છે. તેમાં ઘનાદધિના વીસહજાર ચેાજન મેળવવાથી ધૂમપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ધનેાધિની નીચેના ચરમાંતનુ અંતર આડત્રીસ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનુ' થઈ જાય છે, । ૫ । ‘તમાર્ પુથ્વીર્ છત્તીપુત્તર નોચળલચલä' ઘનાદધિ સહિત તમઃ પ્રભા પૃથ્વીનુ' અંતર પરસ્પર છત્રીસ હજાર અધિક એક લાખ ચેાજનનુ છે. જેમકે તમ; પ્રભા પૃથ્વીનું માહત્ય સેળ હજાર યેાજન અધિક એક લાખ ચેાજનનુ છે, તેમાં ઘનેાદિધના વીસહજાર ચેાજન મેળવવાથી તમઃ પ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનેદધિની નીચેના ચરમાન્તનુ' અતર છત્રીસ હજાર અધિક એક લાખ ચેાજનતું થાય છે. । । ‘અદ્દે સત્તમા પુઢનીસ્ ટ્રાીયુત્તર લોચનસય સૂક્ષ્મ' ઘનાધિ સહિત અધઃસપ્તમી પૃથ્વીનુ' પરસ્પર અંતર અઠયાવીસ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનું છે. જેમકે અધઃ સપ્તમી પૃથ્વીનુ' અંતર આઠ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનુ છે, તેમાં ઘનેાધિના વીસહજાર ચેાજન જીવાભિગમસૂત્ર ૪૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ મેળવવાથી નીચેની પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનેાધિના અધસ્તન ચરમાન્તનું અ ંતર અયાવીસ હજાર ાજન અધિક એક લાખ યેાજનનુથઇ જાય છે. Ill આ અંતર સબંધી પ્રકરણ કયાં સુધી કહેવું ોઇએ ? તે સબધમાં સૂત્રકાર ‘જ્ઞાવ’ ઇત્યાદિ સૂત્ર દ્વારા કહે છે. ‘જ્ઞાવ’ યાવત્ અહિંયા યાવપદથી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વીયેાના ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર સંબંધી સૂત્રેાના સંગ્રહ કરવા જોઈએ, તે સૂત્રેાના ઉપરિતન, અધસ્તન ચરમાન્ત નું અંતર અસખ્યાત શતસહસ્ર ચેાજને નુ થાય છે. એ પ્રમાણે વ્યાખ્યાન સમજી લેવુ' તેમાં અધઃસપ્તમીમાં આવેલ અવકાશાન્તર ના અધસ્તન ચરમાંતનું અંતર સૂત્ર સૂત્રકાર સ્વય' બતાવે છે.‘દ્દે સત્તમાદ્ îમંતે ! ' ઇત્યાદિ ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે મદ્દે સત્તમાર્ ♥ મંત્તે ! પુત્ત્વો હે ભગવન્ આ અધઃ સપ્તમી પૃથ્વીના ‘સરિત્ઝાઓ રમંતાગો' ઉપરના ચરમાન્તથી જીવાતંતÆ ટ્વિસ્ટે રશ્મિને' અવકાશાન્તરનુ' નીચેનું ચરમાન્ત ‘વચ' વાહા અંતરે વળત્તે' અખધાથી કેટલા આંતરપર આવેલુ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોચમા !' હે ગૌતમ ! સંલગ્રાફ નોચન ચલન્દ્રસારૂં' અસખ્યાત લાખ ચેાજન અમાધાથી અતર કહેવામાં આાવેલ છે. તેના આલાપકના પ્રકાર આ નીચે પ્રમાણે છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી તેનાજ નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી લઈને તેનાજ નીચેના ચરમાન્ત સુધી એક લાખ અઠયાવીસ હજાર ચાજનનુ... અંતર કહ્યું છે. કેમકે વાલુકાપ્રભા પૃથ્વીની પહે ળાઈ એક લાખ અઠયાવીસ હજાર યેાજન કહેવામાં આવી છે. હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ધનેાદધિની ઉપરના ચરમાન્ડ કેટલા અંતર પર આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે આ પણ એક લાખ અઠયાવીસ હજાર ચૈાજનના અંતર પર છે. કેમકે વાલુકાપ્રભા ની નીચેને ચરમાન્ત અને ઘનાદધિની ઉપરના ચરમાંત પરસ્પર મળેલા હાવાથી વાલુકાપ્રભાના માહત્યની ખરાખરનું પ્રમાણ કહેલ છે, ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનેદધિને નીચેના જે ચરમાન્ત છે, તેનુ કેટલુ' અંતર કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! પૂર્વોક્તનિયમ અનુસાર ત્રીજી પૃથ્વીની એક લાખ અઠયાવીસ હજાર યેાજનની વિશાળતામાં ધનધિની વીસ હજાર ાજનની વિશાળતા મેળવવાથી આ અંતર મળી આવે છે, કે વાલુકાપ્રભાની ઉપરના જીવાભિગમસૂત્ર ૪૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ચરમાન્તથી એક ઘનેદધિને જે નીચેને ચરમાન્ત છે, તે એક લાખ અડતાલીસ હજાર જનના અંતર પર છે. હે ભગવદ્ વાલુકા પ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનવાના ઉપરના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! વાલુકાપ્રભાની ઉપરના ચરમાન્ડથી ઘનવાતની ઉપરના ચરમાન્ત સુધીમાં એક લાખ અડતાલીસ હજાર જનનું અંતર કહ્યો છે. એમ કહેવાનું કારણ એ છે કે ત્યાંજ ઘને દધિની નીચેનું અરમાન્ત સમાસ થાય છે. અને તનુવાતની ઉપરના અરમાન્તને પ્રારંભ થાય છે, ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન્! ઘનવાની નીચે ચરમાન્ત અને તનુવાત અને અવકાશાન્તરની ઉપરના નીચેના ચરમાન્ત સુધી વાલુકાપ્રભાની ઉપરના અરમાન્સથી કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ગૌતમ ! ત્યાંથી ત્યાં સુધીમાં દરેકનું અસંખ્યાત લાખ જનનું અંતર કહ્યું છે. ૩ ! એજ પ્રમાણે પંકખભા પૃથ્વીના સંબંધમાં પણ એની વિશાળતાં પહોળાઈના સંબંધમાં ઉપરના ચરમાતથી તેનીજ નીચેના ચરમાન્ત સુધીનું અંતર સમજવું. તથા ઘનેદધિની નીચેના ચરમાન્ત સુધીનું અંતર અને ઘનવાતની ઉપરના અને તનુવાતના ઉપરના ચરમાત સુધીનું અંતર અને તેની નીચેના ચરમાત સુધીનું અંતર તથા અવકાશાન્તરની ઉપર ના અને નીચેના ચરમાન્ત સુધીનું અન્તરસમજી લેવું જોઈએ જેમકે હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે.? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! પંકપ્રભા ની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાંત સુધીમાં એક લાખ વીસ હજાર એજનનું અંતર કહેલું છે. કેમકે આ પૃથ્વીની વિશાળતા એટલી જ કહેવામાં આવી છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ત થી ઘનેદધિની ઉપરના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? હે ગૌતમ! એજ એક લાખ વીસ હજાર યોજનાનું અંતર કહ્યું છે. કેમકે પંકપ્રભા પૃથ્વીની નીચેને ભાગ અને ઘને દધિની ઉપરને ભાગ જીવાભિગમસૂત્ર ૪૨. Page #53 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર મળેલા છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનોદધિની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? હે ગૌતમ! પંકપ્રભાના ઉપરના ચરમાન્ડથી ઘને દધિની નીચેના ચરમાન્ત સુધીમાં એક લાખ ચાળીસ હજાર યોજનાનું અંતર કહ્યું છે. અહિંયાં ઘનોદધિની પહોળાઈ વીસ હજાર યોજનની તેની પહોળાઈમાં મેળવીને આ ઉત્તર કહેલ છે. હે ભગવન પંકપ્રભાની ઉપરના ચરમાન્તથી ઘનવાતની ઉપરના ચરમાન્ત સુધી કેટલું અંતર કહ્યું છે ? હે ગૌતમ! એક લાખ ચાળીસ હજાર યોજનાનું અંતર કહેલ છે, કેમકે ઘનોદધિની નીચેનો ચરમાન્ત અને ઘનવાતની ઉપરને ચરમાન્ત પરસ્પર મળેલા છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાતથી ઘનવાતની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ સંબંધમાં અસંખ્યાત લાખ એજનનું અંતર કહ્યું છે, હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તનુવાત અને અવકાશાન્તર ની ઉપરના અને નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? ઉત્તર હે ગૌતમ! આ બન્ને પ્રશ્નના ઉત્તરમાં ત્યાંથી અહિ સુધી અસંખ્યાત લાખ જનનું અંતર કહેલ છે. પ્રશ્ન ભગવદ્ ! ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહેલ છે? ઉત્તરહે ગૌતમ! આ સંબંધમાં એક લાખ અઢાર હજાર એજનનું અંતર કહ્યું છે. પ્રશ્ન- હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘોદધિની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહેલ છે? ઉત્તર હે ગૌતમ! આનું અંતર એક લાખ અડતાલીસ હજાર એજનનું કહ્યું છે. કેમકે ધૂમપ્રભા પૃથ્વીના બાહયમાં ઘોદધિના વીસ હજાર જન મેળવવાથી આ પ્રમાણ થાય છે. પ્રશ્ન-હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ડથી નીચેના ઘનવાતના ઉપરના ચરમાત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર-હે ગૌતમ ! આ સંબંધમાં એક લાખ આડત્રીસ હજાર જનનું અંતર કહ્યું છે, ૧૩૮૦૦૦ કેમકે ધૂમપ્રભા પૃથ્વીની નીચેને ચરમાન્ત અને ઘનવાતની ઉપરના ચરમાન્ડ મળેલા છે. પ્રશ્ન- હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનવાતની નીચે જીવાભિગમસૂત્ર ૪૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચરમાન્ત અને તનુવાતની નીચેના ચરમાત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર-હે ગૌતમ ! આ બન્નેના અંતરમાં અસંખ્યાત જનનું અંતર કહેવું જોઈએ. પ્રશ્ન- હે ભગવન્ ધૂમપ્રભાની ઉપરના ચરમાતથી અવકાશાન્તરના ઉપર નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર-હે ગૌતમ! આ સંબંધમાં પણ અસંખ્ય લાખ એજનનું અંતર સમજવું. પ્રશ્ન-હે ભગવન તમ પ્રભા પૃથ્વીના ચરમાન્ડથી નીચેના ચરમાન્ત સુધી કેટલું અંતર કહેલ છે ? ઉત્તર-હે ગૌતમ! તમ પ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ડથી નીચેના ચરમાન્ત સુધીમાં એક લાખ સોળ હજાર એજનનું અંતર કહ્યું છે. તથા આજ પ્રમાણેનું અંતર તમ પ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘને દધિના ઉપરના ચરમાત સુધીમાં પણ એક લાખ સોળ હજાર એજનનું અંતર સમજવું પ્રશ્ન-તમપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ત્યાંના ઘને દધિની નીચે જે ચરમાન્ત છે. ત્યાં સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર હે ગૌતમ ! તમ પ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘોદધિની નીચેના ચરમાન્ત સુધીમાં એક લાખ છત્રીસ હજાર એજનનું અંતર કહ્યું છે. પ્રશ્ન-તમ પ્રભા પૃથ્વીના ઉપરનાં ચરમાન્તથી ઘનવાતના ઉપરના ચરમાન્ત સુધીમાં આટલુંજ એટલે કે એક લાખ છત્રીસ હજાર એજનનું અંતર કહ્યું છે. તથા તમપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાથી ઘનવાતની નીચેના ચરમાન્ત સુધીમાં અસંખ્ય લાખ યોજનાનું અંતર કહેલ છે. અને એટલું જ અંતર અવકાશાન્તર ના ઉપર અને નીચેના ચરમાન્ત સુધીમાં કહ્યું છે. પ્રશ્ન-હે ભગવન અધઃસપ્તમી તમતમા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી એની નીચેના ચરમાંત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! અધઃસપ્તમી તમતમાં પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાંત સુધીમાં એક લાખ અયાવીસ હજાર એજનનું અંતર કહેલ છે. પ્રશ્ન-અધઃસપ્તમી તમતમાં પૃથ્વીની ઉપરના ચરમાંતથી ઘોદધિની ઉપરના ચરમાંત સુધીમાં કેટલા યોજનાનું અંતર કહેલ છે ? ઉત્તર હે ગૌતમ! એક લાખ અઠયાવીસ હજાર જનનું અંતર કહેલ છે. પ્રશ્ન-અધઃસપ્તમી તમતમાં પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનોદધિની નીચેના ચરમાંત સુધીમાં કેટલું અંતર કહેલ છે ? ઉત્તર હે ગૌતમ એક લાખ અઠયાવીસ હજાર જનનું અંતર કહ્યું છે. અધઃસપ્તમી પૃથ્વીની ઉપરના ચરમાન્ત સુધીમાં પણ અસંખ્યાત લાખ એજનનું અંતર કહ્યું છે. તથા એટલું જ અંતર તનુવાતની ઉપરના અને નીચેના ચરમાંત સુધીમાં કહેલ છે. આજ પ્રમાણે અવકાશાન્તરની ઉપરના અને નીચેના ચરમાન્ત સુધીમાં પણ અસંખ્યલાખ જનનું અંતર સમજવું. એ પ્રમાણેનું આ કથનથી સ્પષ્ટી કરણ કરેલ છે. જે સૂ ૧૦ છે જીવાભિગમસૂત્ર ૪૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભાદિ પૃથ્વીયોં કે પરસ્પર મેં અગલી ૨ પૃથિવીવિયોં કો લેકર પૂર્વ પૂર્વક પૃથિવીકા બાહલ્ય એવં વિસ્તાર સેતુલ્યવાદિકા નિરુપણ હવે રત્નપ્રભા વિગેરે પૃથ્વી પરસ્પર પછી પછીની પૃથ્વીઓને લઈને પહેલાં પહેલાંની પૃથ્વીનું બાહલ્ય અને વિસ્તારથી સમાનપણાનું પ્રતિપાદન કરે છે, “નri અંતે ! ચાણમાં પુઢવી ટોચેં પુa' ઇત્યાદિ ટકાથે–આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “ભાળે મને ! ચાણમા ગુઢવી” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી “રોવં પુર્વ ળિય બીજી શરામભા પૃથ્વીને આશ્રય કરીને “જે પિં તુ વિદિશા કલેTળા પહોળાઈમાં શું ખબર છે? અથવા વિશેષાધિક છે? અથવા સંખ્યાતગણી વધારે છે ? આ સંબંધમાં કઈ શંકા કરેકે રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર યોજન બાહથેવાળી છે. અને શર્કરા પ્રભા પૃથ્વી એક લાખ બત્રીસ હજાર યોજન બાહલયની છે. આ રીતે બધી પૃથ્વીનું બાહય આ સૂત્રની પહેલા સૂત્રમાં ભગવાને બતાવેલ છે. તે આ વિષયને અર્થ બંધ થવા છતા પણ જે બાહદયના સંબંધમાં ત્રણ પ્રશ્ન કરવામાં આવ્યા છે તે અહિયાં નિરર્થક જણાય છે. ઉત્તર-હા તમારૂં આ કથન બરબર છે. પરંતુ પ્રશ્નો બે પ્રકારના હોય છે. એક “જ્ઞ પ્રશ્ન અને બીજે “અજ્ઞા પ્રશ્ન જ્ઞ પ્રશ્ન એ કહેવાય છે કે જે પિતે જાણવા છતાં પણ બધા સમીપમાં રહેવાવાળા મંદ બુદ્ધિવાળા વિનયશીલ શિષ્યની શંકાના નિવારણ માટે પૂછવામાં આવે. અને જે પોતે ન જાણવા થી જીજ્ઞાસા–જાણવાની ઈચ્છાથી પૂછવામાં આવે તે “અજ્ઞ પ્રશ્ન કહેવાય છે. અહિયાં ગૌતમસ્વામીએ જે પ્રશ્ન પૂછેલ છે, તે મંદ બુદ્ધિ વિનય શીલ શિષ્યોની સમજ માટે પૂછેલ હોવાથી આ પ્રશ્ન 1” પ્રશ્ન છે. તેથી આ કથન નિરર્થક નથી. એ કેવી રીતે સમજી શકાય કે આ “જ્ઞ પ્રશ્ન છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પિતાને સમજવા માટે અહિંયાં જ આગળ બીજો પ્રશ્ન વિસ્તારના સંબંધમાં પૂછવામાં આવેલ છે. તેથી નિશ્ચિત થાય છે કે આ “જ્ઞ પ્રશ્ન છે. હવે વિસ્તારના સંબંધમાં કહેવામાં આવે છે. “વિથ 'િતુરા! સિરીજા, સંવેદનશીળા” તથા વિસ્તારની અપેક્ષાથી એ તેની બરોબર છે ? અથવા વિશેષ હીન છે ? કે સંખ્યાત ગુણથી રહિત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મામાળે રચમા ગુઢવી' હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી “રોરાં પુર્વ પબિહા” બીજી પૃથ્વી કરતાં “ વાળ ળો તા” જીવાભિગમસૂત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ પહેાળાઇથી ખરાબર નથી. કેમકે રત્નપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ એસી હજાર યેાજનની છે. અને શર્કરાપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ ખત્રીસ હજાર ચેાજનની છે. તેથી પરસ્પરમાં બન્નેમાં સરખાપણું નથી. બલ્કે શર્કરા પ્રભા કરતાં રત્નપ્રભા પૃથ્વીની પહેાળાઈ વિશેષાધિક છે. આ કારણથી તેના કરતાં સખ્યાત ગણી વધારે તે થઈ શકતી નથી. શર્કરાપ્રભા કરતાં તેની પહેાળાઈ કેવળ અડતાલીસ હજાર ચેજિનજ વધારે છે. ‘વિભરેળ’ નો તુષા' રત્નપ્રભા પૃથ્વી શર્કરાપ્રભા પૃથ્વી કરતાં વિસ્તારમાં પણ ખરેખર નથી, પરંતુ તે વિશેષ હીનજ છે. ‘નો છ’લગ્નનુળહીળા' તેથી તે સંખ્યાત ગુણુહીન નથી. કેમકે પ્રદેશ વિગેરેની વૃદ્ધિથી વધતા એટલાજ ક્ષેત્રમાં શર્કરાપ્રભા પૃથ્વીની વૃદ્ધિ થાય છે 'दोच्चाणं भंते! पुढवि पणिहाय किं बाहल्लेणं तुल्ला एवं चैव भाणि - થવું” હે ભગવન્ મીજી શર્કરાપ્રભા પૃથ્વી, શું ? ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીની પહેાળાઇની અપેક્ષાએ ખરાબર છે ? રત્નપ્રભા પૃથ્વી પ્રમાણેનુ કથન આ સબ'ધમાં પણ કહેવું જોઈએ અથવા વિશેષાધિક છે ? કે સ`ખ્યાત ગુણ અધિક છે ? મા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વી કરતાં ખીજી શર્કરાપ્રભા પૃથ્વી ખરાખર નથી. પરંતુ વિશેષાધિક છે. મીજી પૃથ્વીની પહેાળાઇ ત્રીજી પૃથ્વી કરતાં સંખ્યાતગણી નથી. એજ પ્રમાણે વિસ્તારના સંબંધમાં પણ તે તુલ્ય નથી વિશેષહીન છે. એથીજ તે સખ્યાત ગુણહીન નથી. શર્કરાપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ અત્રીસ હજાર ચેાજનની છે. અને વાલુકાપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ અઠયાવીસ હજાર ચેાજનની છે. તેથી પહેાળાઇની અપેક્ષાથી શર્કરાપ્રભા પૃથ્વીમાં વાલુકા પ્રભા પૃથ્વી કરતાં વિશેષાધિક પણું જ આવે છે. સંખ્યાત ગુણ અધિક પણું અથવા તુલ્યપણું, આવતું નથી. તથા વિસ્તારની અપેક્ષાથી પણ શર્કરાપ્રભા પૃથ્વી વાલુકાપ્રભા પૃથ્વી કરતાં તુલ્ય અથવા સખ્યાતગુણ અધિક નથી. પર`તુ વિશેષ ગુણાધિક જ છે. 'વ' સદા, પથી પચમી છઠ્ઠી' એજ પ્રમાણે ચેાથી પૃથ્વી કરતાં ત્રીજી, પાંચમી પૃથ્વી કરતા ચેથી છઠ્ઠી પૃથ્વી કરતાં પાંચમી અને સાતમી પૃથ્વી કરતાં છઠ્ઠી પૃથ્વી વિશેષાધિક જ છે તુલ્ય અથવા સંખ્યાત ગુણ ધિક નથી. આ પૃથ્વીયેાની પહેાળા આ પ્રમાણે છે, જીવાભિગમસૂત્ર ૪૬ Page #57 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભા પૃથ્વીની પહોળાઈ એક લાખ એંસી હજાર એજનની છે. બીજી શરામભા પૃથ્વીની પહોળાઈ એક લાખ બત્રીસ હજાર જનની છે. ત્રીજી પૃથ્વીની પહોળાઈ એક લાખ અઠયાવીસ હજાર જનની છે. ચેથી પૃથ્વીની પહોળાઈ એક લાખ વીસ હજાર એજનની છે. પાંચમી પૃથ્વીની પહોળાઈ એક લાખ અઢાર હજાર જનની છે. છઠી પૃથ્વીની પહેળાઈ એક લાખ સેળ હજાર એજનની છે. સાતમી પૃથ્વીની પહોળાઈ એક લાખ આઠ હજાર એજનની છે. આના ઉપરથી એ સારી રીતે સમજી શકાય છે કે બીજી પૃથ્વી કરતાં પહેલી પૃથ્વી વિશેષાધિક છે. ત્રીજી પૃથ્વી કરતાં બીજી પૃથ્વી વિશેષાધિક છે. ચેથી પૃથ્વી કરતાં ત્રીજી પૃથ્વી વિશેષાધિક છે. પાંચમી પૃથ્વી કરતાં જેથી પૃથ્વી વિશેષાધિક છે. છઠી પૃથ્વી કરતાં પાંચમી પૃથ્વી વિશેષાધિક છે. અને સાતમી પૃથ્વી કરતાં છઠી પૃથ્વી વિશેષાધિક છે. અને વિસ્તારની અપેક્ષાથી તુલ્ય નથી પરંતુ વિશેષ હીન છે. તે પણ સંખ્યાત ગુણ હીન નથી. એજ આ સૂત્રનું કથન છે. જે સૂ ૧૧ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીવાસીલાલજી મહારાજકૃત જીવાભિગમસૂત્ર'ની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને પહેલો ઉદ્દેશ સમાપ્ત ૩-૧ [ પ્રત્યેક પૃથ્વી મેં કિતને કિતને નરકાવાસ હોને કા કથન બીજા ઉદેશાને પ્રારંભત્રીજી પ્રતિપત્તીને પહેલે ઉદ્દેશ સમાપ્ત કરીને હવે સૂત્રકાર બીજા ઉદેશાને પ્રારંભ કરે છે. આ બીજા ઉદ્દેશામાં કઈ કઈ પૃથ્વીના કયા પ્રદેશમાં કેટલા નરકાવાસે છે ? આ વિષયનું પ્રતિપ દન કરે છે. “જાં મં?! પુત્રીઓ છાત્તાવો’ ઈત્યાદિ ટીકાઈ-ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જળ અંતે ! પુરી guત્તાયો હે ભગવન પૃથ્વી કેટલી કહેવામાં આવી છે? જે કે પૃથ્વીની સંખ્યાના સંબંધમાં પહેલા કથન કરવામાં આવેલ છે. પરંતુ અહિંયાં આ સંબંધમાં જે ફરીથી પ્રશ્ન કરવામાં આવેલ છે, તે તેમાં વિશેષપણાનું પ્રતિપાદન કરવા માટે કરેલ છે. એજ કહ્યું છે “પુત્ર મનિયંત્તિઓ ઈત્યાદિ જીવાભિગમસૂત્ર ૪૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ પહેલાં કહેવામાં આવેલ વિષય ને ફરીથી પૂછવામાં આવે તે તેમાં કંઈને કંઈ વિશેષકારણ જરૂર હોય છે તેથી ગૌતમસ્વામીને પ્રભુ ઉત્તર આ પતાં કહે છે કે નોચમા !’ હે ગૌતમ ! ‘સત્ત પુઢીઓ વળત્તાઓ' પૃથ્વીયા સાત જ કહેવામાં આવેલ છે. ‘ત' જ્ઞઢા' તે આ પ્રમાણે છે. ‘ચળખમાં જ્ઞાન અનેે સત્તમા રત્નપ્રભા પૃથ્વી યાવત્ અધઃસપ્તમી આ પ્રમાણે રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમ;પ્રભા આ સાત પૃથ્વીયો છે. મીત્તે ` મતે ચાળમાણ પુરી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના કે જે સીત્તનોચસચસĂ વાદહા, એક લાખ એસી હજાર યોજન ની વિશાળતા વાળી છે, ‘૩' ઉપરના ભાગથી ‘વચ ોનાહિન્ના' કેટલે દૂર ગયા પછી અને હૈા ફેવર્ષ વક્તિત્તા' નીચેના કેટલા ભાગ છેડી છે ‘મન્ને ક્ષેવ' વચમાં કેટલા યોજનમાં વૈવાનિયાવાલલચસસ્તા વનત્તા કેટલા નરકવાસા કહેવામાં આવ્યા છે ? અર્થાત્ એક લાખ એંસી હજાર ચેાજનની પહેાળાઈવાળી જે પહેલી પૃથ્વી કહેલ છે, તેની ઉપર અને નીચેના ભાગમાં કેટલા કેટલા હજાર ચૈાજના છેડીને બાકીના મધ્યભાગમાં કેટલા લાખ નરકવાસે। કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે 'गोमा ! इमीसे ण' रयणापभा पुढवीए असी उत्तर जोयणसयस हस्सबाहल्लाए' એક લાખ એંસી હજાર ચેાજનની પહેાળાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ‘વન' ગોયનક્ષÆ' ગ્રોનાહિન્ના' ઉપરના એક હજાર ચેાજનને અવગાહિત કરીને અર્થાત્ એક હજાર ચેાજનને છેાડીને અને હેટ્ઠા વિન' લોચનસંચલમાંં વગ્નિજ્ઞા' નીચેમાં પણ એક હજાર ચૈાજનને છેડીને ‘મન્ને અનુસિ લોચળણચરક્ષા' એક લાખ ૭૮ અચેતેર હજાર યોજનમાં ‘ચળÇમાણ પુથ્વી નેળ' રત્નપ્રભા પૃથ્વીના નારકાને યોગ્ય ‘દીલ નાવાસસયસદરસારૂં' ત્રીસ લાખ નરકવાસ ‘મયંતિત્તિમવાયં' થાય છે, તેમ મેં તથા ખાકીના બધાજ તી કરાએ કહેલ છે. આ કથનથી સઘળા તીર્થંકરોના વચનામાં અવિસ'વાદિ પણુ' પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ એક વાકયતા ખાતાવેલ છે, તે નકવાસા કેવા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે તે નવા બંસોટ્ટા દિ' ચવરા' આ નરકાવાસે મધ્યમાં ગાળ છે, અને બહારના ભાગમાં ચાર ખુણાના આકાર વાળા છે. પીઠના ઉપરના ભાગમાં રહેલ મધ્યભાગ ગાળ છે. તેને લઈને કહેલ છે તથા સકળ પીઠ વિગેરે ની અપેક્ષાથી તે આવલિકામાં પ્રવિષ્ટ નરકાવાસ ત્રિકેણ, ચતુષ્કાણુ, સંસ્થાન વાળા હાવાનુ કહેલ છે, અને જે પુષ્પાવકી નરકાવાસેા છે, તે બધા અનેક પ્રકારના સંસ્થાનવાળા કહેવામાં આવેલ છે. આ વાત સૂત્રકાર સ્વય' હવે પછી પ્રગટ કરવાના છે. નાવ અનુમા’ અહિંયા યાવત્ પદથી ‘હે વુલ્વસ'કાળન જીવાભિગમસૂત્ર ४८ Page #59 -------------------------------------------------------------------------- ________________ संठिया, णिच्चंधयारतमसा ववगयगह-चंद-सूर-नक्खत्तजोइसपहा, मेयवसा पूयरुहिर मंसचिक्खिल्ललित्ताणु लेवणत्तला, असुइबीभत्था परमदुब्भिगधा જાવ જળવામાં વારિતા ટુરિયાકા’ આ પાઠને સંગ્રહ થયેલ છે. આને અર્થ આ પ્રમાણે છે. “અરે પુરાણકાળા ’ નીચેના ભાગમાં આ નરકાવાસે સુરા-છરા (અસ્તરા) ના જેવા તીક્ષણ આકારવાળા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે આ નારકાવાસને જે ભૂમિ ભાગ છે, તે મસૂણ-ચિકણે નથી પરંતુ કાંકરીયાલ છે. તેથી નારકીય જ્યારે તેના પર પગ મૂકે છે, ત્યારે તેઓને એવું સમજાય છે કે અતરાની તીણું ધારથી તેઓના પગ કપાઈ ગયા ન હોય તેમ લાગે છે. નરકાવાસમાં પ્રકાશને અભાવ રહેલ છે તેથી જ તેમાં હર હંમેશાં ગાઢ અંધારૂ જ રહ્યા કરે છે. નિત્યાન્વકાર, એ પદથી સૂત્રકારે એ સૂચવ્યું છે કે જેમ અહિયાં આ મૃત્યુલોકમાં ગુફા લેંયરા વિગેરેમાં અંધારું બન્યું રહે છે અને સૂર્યના પ્રકાશમાં મંદતમ થઈ જાય છે, એ અંધકાર ત્યાં તે નથી. ત્યાં તે કેવળ તીર્થકરોના જન્મ સમયે અને દીક્ષા વિગેરે સમયે જ થેડા સમય માટે જ અંધારું દૂર થઈ જાય છે. બાકીના બધાજ સમયમાં પ્રકાશક લેશ્યાવાળા પદાર્થોનો અભાવ હોવાથી જાત્કંધ પુરૂષની દષ્ટિમાં જે પ્રમાણે ગાઢ અંધકાર છવાઈ રહેલ છે અને મેઘ-વાદળાઓવાળી ચોમાસાની અધિરાત્રિમાં જેમ અંધકાર હોય છે. એ જ પ્રમાણે બહલતર અંધકાર ત્યાં નરકવાસમાં છવાઈ રહે છે. અર્થાત ત્યાં હર હંમેશાં ગાઢ અંધારું જ છવાઈ રહે છે. એ વાતની પષ્ટિ કરતાં સૂત્રકાર કહે છે કે “વવાહ સૂાનવરનોરા ' આ કથનનું તાત્પર્ય એ જ છે કે ત્યાં આગળ ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા આ જતિષ્ક દેવને પ્રવેશવાને રસ્તે જ નથી. અર્થાત્ પ્રકાશ કરનાર પદાર્થોને ત્યાં અભાવજ છે તથા ત્યાંની પૃથ્વીને તલભાગ સ્વભાવથી જ મેદવશા-ચબી પૂતિ, પીપ પરૂ, લેહી. અને માંસના કાદવથીજ વ્યાપ્ત બની રહે છે. અને વારંવાર ઉપલિસ ખરડાયેલ થતી રહે છે. તેથી એ અશુચિ નામ અપવિત્ર છે. તેથી તે બીભત્સ ભયાનક બીહામણું અને દેખવામાં ઘણી જ ભારે ગ્લાનિકારક હોય છે. તેમાંથી એવી અનિષ્ટ ગંધ અર્થાત દુર્ગધ નીકળતી રહે છે, કે મરેલા ગાય વિગેરે જનાવરોના કલેવર-શરીરમાંથી નીકળ્યા કરે છે. તે નરકાવાસની આભા કાંતિ, વર્ણ સ્વરૂપ, એવી હોય છે કે જેવી કાંતિ લોખંડતે અગ્નિમાં તપાવવાના સમયે અગ્નિની જ્વાલા હોય છે. અર્થાત લેખંડને ભઠીમાં લાલ કરતી વખતે અગ્નિની જ્વાલા કાળા વર્ણવાળી થઈ જાય છે. તેથી અહિંયાં #ાડ ગાળિવUામાં “આપ્રમાણેનું વિશેષણ આપવામાં આવેલ છે “વત્તર જીવાભિગમસૂત્ર ૪૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ હારા' અહિના કર્કશ સ્પર્શી અસિપત્રની તલવારની ધાર જેવા પાંદડાવાળા ઝાડની જેમ અત્યંત દુઃસહ અર્થાત્ અસહય હાય છે. અને તેથી જ તે નરકાવાસા ‘દુtિaા’ અત્યંત દુઃખ પૂર્વક સહન કરાય છે. અર્થાત્ દુઃખથી ભાગવી શકાય તેવા હાય છે. તે નરકાવાસા ‘ગસુમા’ જોવામાં અશુભ હોય છે. તથા આ નરકોમાં જે ગધ હોય છે, તે અશુભજ હાય છે. અને જે રસ હાય છે. તે તથા જે સ્પર્શ હોય છે તે બધાજ અશુભ હોય છે. શુભ હાતા નથી. અહિયા જીવે ને જે વેદના થાય છે, તે પણ અત્યંત અશાતા રૂપ જ હાય છે ‘પાળ' અમિષ્ટાનેળ પુત્રનુંત્તિળ માળિયર ઝાળવયાનુસારેણં' આજ પ્રમાણે બીજી બાકીની સઘળી પૃથ્વીચેાના સ'મધમાં સારી રીતે વિવેચન કથન કહેવું જોઈએ. જેમકે આ સંબંધમાં પ્રજ્ઞપના સૂત્રના બીજા સ્થાન પદમાં કથન કરવામાં આવેલ છે. નથ ને ચોદૂજ઼ આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના ખીજા સ્થાન પદમાં કહ્યા પ્રમાણે જ્યાં જે પૃથ્વીમાં જેનું જે પ્રમાણેનું ખાહલ્ય પહેાળાઈ કહેવામાં આવેલ છે. અને ‘નથ ગત્તિયા વા નચાવાલલચÇÇા' જ્યાં જેટલા લાખ નરકાવાસે કહેવામાં આવેલ હાય, ત્યાં તે બધા જ સારી રીતે વિચાર કરીને ‘નાવ અદ્દે સત્તમાષ પુર્વી' યાવત્ અધઃસપ્તમી એટલે કે તમસ્તમા નામની સાતમી પૃથ્વી સુધી કહી લેવું જોઈએ. હવે સૂત્રકાર અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસે)નું કથન કરે છે દે સત્તમા' ઇત્યાદિ ‘અદ્દે સત્તમા' હે ભગવન્ અધઃસપ્તમી પૃથ્વીના કે જેનુ' માહત્ય એક લાખ આઠ હજાર ચેાજનનુ' છે. તેની ઉપરના ભાગમાં કેટલુ' અવગાહન કરીને અર્થાત્ કેટલા ભાગ છેાડીને તથા નીચેના કેટલા ભાગ છેડીને ‘મળ્યું' અને વચમાંના કેટલા ખાલી ભાગમાં કેટલા ‘અનુત્તર' અનુત્તર સર્વોત્કૃષ્ટ અત્યંત વિશાળ ઘણા મેટા અને તેથી જ ‘માનિયા’ મહા નરક કહેલા છે? ત્ત્વ' પુષ્ઠિત્ર” આ રીતે પ્રશ્ન પૂછી લેવા જોઈએ. તથા વાયવ’વિ સદેવ તેના ઉત્તર પણ અહિયાં જેટલા પ્રમાણવાળા મધ્યભાગમાં જેટલા નરકાવાસે છે, અર્થાત્ ધઃસપ્તમી પૃથ્વીના એક લાખ આઠ હજાર ચેાજનના માહત્યમાંથી સાડા ખાવન હજાર ઉપરના ભાગને અને એટલાજ નીચેના ભાગને છેાડીને વચલા ત્રણ હજાર ચેાજનના પાલાણમાં પાંચ મહાનરકાવાસે છે. તે આ પ્રમાણે છે. કાલ ૧, મહાકાળ ૨, રૌરવ ૩, મહારૌરવ ૪, અને વચમાં પાંચસું અપ્રતિષ્ઠાન ૫ નામનું નરક છે. આ પ્રમાણે કહેવું જોઇએ. તેના આલાપ આ પ્રમાણે છે. સામાત્ત નં પુઢવીત્ વત્તીપુત્તરનોચળતથસલવારા' હે ભગવન્ એક લાખ ખત્રીસ હજાર ચૈાજનની વિશાળતા વાળી શર્કરાપ્રભા નામની બીજી પૃથ્વીની ‘તિ’ વચ' જોાહિત્તા ટેટા વચ યન્નેત્તા મો હેવર્ડ્સ વથા નિયાવાલલચસરલા ર્ળત્તા' ઉપર અને નીચેના જીવાભિગમસૂત્ર ૫૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ કેટલા હજાર જન છેડીને બાકીના મધ્ય ભાગમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે “જોવા सक्करप्पभाषण' पुढवीए बत्तीसुत्तर जोयणसयसहस्सवाहल्लाए उवरि एग जोयणसयसहस्स ओगाहित्ता हेटा एक्कं जोयणसहस्स' वज्जेत्ता मझे तिसुत्तरजोयणसयसहस्से एस्थ णं सक्करप्पभाए पुढवी णेरइयाण वीसा રાજાનરવનારા મવંતરિ બલ્લા' હે ગૌતમ ! એક લાખ બત્રીસ હજાર જનની વિશાળતાવાળી શર્કરા પ્રભા નામની બીજી પૃથ્વીની ઉપર નીચે ના એક એક હજાર યોજન પ્રમાણ ક્ષેત્રને છોડીને એક લાખ વીસ હજાર મધ્યના ક્ષેત્રમાં શર્કરામભા પૃથ્વીના નૈરયિકોને ચગ્ય એવા વીસ લાખ નરકાવાસે કહ્યા છે. આ બધાજ નરકાવાસે મધ્યમાં ગોળ છે. યાવત જોવામાં અશુભ છે. તેમાં મહા અસાતા રૂપ વેદના છે. ઈત્યાદિ સઘળું વ્યાખ્યાન રત્નપ્રભા પૃથ્વીના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું બધેજ સમજી લેવું 'बालुयप्पभाए ण भते ! पुढवीए अट्ठावीसुत्तर जोयणसयसहस्स बाहल्लाए उवर केवइय ओगाहित्ता हेट्टा केवइय वज्जित्ता मज्ज्ञे केवइया निरयावास सयसहस्सा पण्णत्ता ? गोयमा ! बालुयप्पभाए पुढवीए अट्ठावीसुत्तर जोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसयसहस्स ओगाहित्ता हेट्टा एगं जोयणसहस्स वज्जित्ता मज्ज्ञे छव्वीसुतरे जोयणसयसहस्से एत्थणं बालुयप्पभा पुढवी नेरइयाणं ઇજાણ નિયાવાર રક્ષા મવંતરિ મરવા' હે ભગવન તાલુકા પ્રભા પૃથ્વી કે જે એક લાખ અઠ્યાવીસ હજાર એજનની પહોળાઈ વાળી છે. તેની ઉપર નીચેના એક એક હજાર જન ક્ષેત્રને છોડીને વચમાંના એક લાખ છવ્વીસ હજાર જન પ્રમાણવાળા મધ્યના ક્ષેત્રમાં વાલુકાપ્રભા પૃથ્વીના નરયિકને ચગ્ય પંદર લાખ નરકાવાસે છે. આ બધા નરકે યાવત્ અશુભ છે. તેમાં અત્યંત અશાતારૂપ વેદના છે. જીવાભિગમસૂત્ર પ૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ 'पंकप्पभाए णं भते ! पुढवीए वीसुत्तर जोयणसयसहस्स बाहल्लाए उवरिं hari ओगाहिता हेट्टा केवइयं वज्जित्ता मज्ज्ञे केवइए केवइया णिरयावास सयसहस्सा पण्णत्ता गोयमा ! पंकल्पभाए णं पुढवीए वीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एवं जोयणसय सहस्स ओगाहित्ता हेट्टा वि एवं जोयणसहस्स' वज्जित्ता मज्झे अट्ठारसुत्तरे जोयणसय सहस्से एत्थ णं पंकप्पभा पुढवीए रइयाणं दस निरयावास सय सहस्सा भवतीति मक्खाय' हे भगवन् એક લાખ વીસ હજાર ાજનની વિશાળતાવાળી પકપ્રભા પૃથ્વીની ઉપર અને નીચે કેટલા હજાર ચેાજન ક્ષેત્રને છેડીને વચલા ભાગમાં કેટલા નરકા વાસે છે? હે ગૌતમ ! એક લાખ વીસ હજાર ચેાજનની વિશાળતાવાળી પક પ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના એક એક હજાર ચેાજનના ક્ષેત્રને છેડીને વચલા એક લાખ અઢાર હજાર ચૈાજન ક્ષેત્રમાં પકપ્રભાના નૈયિકાના દસ લાખ નરકાવાસે છે. ‘તેળળવા ગાવ અમુદ્દા ગણુ તૈયળા' આ નરકે યાવત્ અશુભ છે. અને આ નરકામાં મહા અશાતા રૂપ વેદના રહેલ છે. ધૂમઘ્યમાર્ળ મંતે ! પુથ્વી' ઇત્યાદિ ધૂમપ્રભા પૃથ્વીની વિશાળતા એક લાખ અઢાર હજાર ચેાજનની છે. તેમાંથી ઉપર નીચેના એક એક હજાર ચેાજન ક્ષેત્રને છોડીને વચલા એક લાખ સેાળ હજાર ચાજનના ક્ષેત્રમાં ત્રણ લાખ નરક વાસે છે. તેમાં ધૂમપ્રભા પૃથ્વીના નૈયિકે રહે છે. તમ:પ્રભા પૃથ્વીની વિશાળતા એક લાખ સેાળ હજાર ચેાજનની છે, તે પૈકી એક એક હજાર ઉપર નીચેના ક્ષેત્રને છેાડીને બાકીના વચમાના ક્ષેત્રમાં એક લાખ ચૌદ હજાર ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં તમઃપ્રભા પૃથ્વીના નૈરિયકાના પાંચ કમ એક લાખ નરકાવાસે છે. અધઃસપ્તમી પૃથ્વીની વિશાળતા એક લાખ આઠ હજાર ચૈાજનની છે. તેમાંથી ઉપર નીચેના સાડા બાવન સાડા બાવન હજાર ચેાજન પ્રમાણુવાળા ક્ષેત્રને છેાડીને વચલા ત્રણ હજાર ચાજનના ક્ષેત્રમાં પાંચ મહા નરકાવાસેા આવેલા છે. આ નરકાવાસે ઘણાજ વધારે વિશાળ છે. તેના નામેા આ પ્રમાણે છે. કાલ ૧, મહાકાલ ૨. રૌરવ ૩, મહારૌરવ ૪ અને અપ્રતિષ્ઠાન ૫, તે પૈકી અપ્રતિષ્ઠાન નામનું નરકાવાસ સૌની મધ્યમાં છે. પૃથ્વીયાના માહત્યના પરિમાણને તથા નરકાવાસના સ્થાનભૂત મધ્યભાગના પરિમાણને અને નરકા વાસાની સંખ્યાને બતાવવા વાળી આ નીચે આપેલ ચાર ગાથાઓ છે. ‘ગસીય' નન્નીસ' ઇત્યાદિ ॥ ૧ ॥ ‘અડુલત્તર' ચ સીલ' ઇત્યાદિ ॥ ૨ ॥ ‘અદ્ધત્તિવળ સસ્તા' ઈત્યાદિ ॥ ૩ ॥ ‘સીત્તાચ વીસા' ઇત્યાદિ ॥ ૪ ॥ આ ચારે ગાથાઓના અર્થ સ્પષ્ટ જ છે. તેમાં પહેલી ગથામાં સાતે જીવાભિગમસૂત્ર ૫૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીયાની વિશાળતા ખતાવી છે. જેમકે એક લાખ એંસી હજાર યજનની વિશાળતાવાળી પહેલી પૃથ્વી છે. ૧, એક લાખ ખત્રીસ હજાર યેાજનની વિશાળતા વાળી ખીજી પૃથ્વી છે. ૨, એક લાખ અઠયાવીસ હજાર યેાજનની વિશાળતા વાળી ત્રીજી પૃથ્વી છે. 3, એક લાખ વીસ હજાર ચૈાજનની વિશાળતા વાળી ચેાથી પૃથ્વી છે. ૪, એક લાખ અઢાર હજાર ાજનની વિશાળતા વાળી પાંચમી પૃથ્વી છે. ૫, એક લાખ સેાળ હજાર ચેાજનની વિશાળતા વાળી છઠ્ઠી પૃથ્વી છે. ૬, અને એક લાખ આઠ હજાર (જનની વિશાળતા વાળી સાતમી પૃથ્વી છે. ૭, ૫ ૧ ા ખીજી અને ત્રીજી ગાથામાં મધ્યક્ષેત્રનું પ્રમાણ ખતાવેલ છે. જેમકે પહેલી પૃથ્વીમાં એક લાખ અયેાતેર હજાર ચેાજન પ્રમાણના મધ્ય ભાગ-પેાલાણુ છે. ૧, બીજી પૃથ્વીમાં એક લાખ વીસ હજાર ચેાજનના મધ્યભાગ છે. ર, ત્રીજી પૃથ્વીમાં એક લાખ છવ્વીસ હજાર ચેાજન પ્રમાણના મધ્ય ભાગ છે. ૩, ચાથી પૃથ્વીમાં એક લાખ અઢાર હજાર પ્રમાણના મધ્યભાગ છે. ૪, પાંચમી પૃથ્વીમાં એક લાખ સાળ હજાર ચેાજનના મધ્યભાગ છે. પ છઠ્ઠી પૃથ્વીમાં એક લાખ ચૌદ હજાર ચેાજનના મધ્યભાગ છે. ૬. અને સાતમી અધઃ સપ્તમી પૃથ્વીમાં ત્રણ હજાર ચેાજનના મધ્યભાગ છે. ૫ ગા. ૨-૩ | નરકાવાસેાની સંખ્યા નરકાવાસે છે. ૧, ચેાથી ગાથામાં ઉપર કહેલ મધ્યભાગમાં રહેલા ખતાવવામાં આવી છે. જેમકે પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ ખીજી પૃથ્વીમાં પચ્ચીસ લાખ નરકાવાસે છે. ૨, ત્રીજી પૃથ્વીમાં પંદર લાખ નરકાવાસે છે. ૩, ચેાથી પૃથ્વીમાં દસ લાખ નરકાવાસ છે. ૪, પાંચમી પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસે છે. પ, છઠ્ઠી પૃથ્વીમાં પાંચ કમ એક લાખ નરકાવાસે છે. ૬, અને સાતમી જે અધસપ્તમી નામની પૃથ્વી છે, તેમાં પાંચ નરકાવાસે છે. આ બધા કથનને ખતાવવા વાળું કોષ્ટક ટીકામાં આપ વામાં આવેલ છે, તેા જીજ્ઞાસુએએ તેમાંથી જોઈ વિચારી લેવું. ॥ સૂ. ૧૨૫ નરકાવાસો કે સંસ્થાન-આકાર કા નિરુપણ હવે સૂત્રકાર નરકાવાસેાના સંસ્થાને નુ' કથન કરે છે. ‘મીત્તે ન મંતે ચળવમાણ્ પુઢવી' ઇત્યાદિ ટીકા-ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે મીત્તે ન મંતે ! ચળવમાક્ વુઢીપ્’ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકે જે સંઠિયા પળત્તા’ કેવા સંસ્થાનવાળા કહ્યા છે ? અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકાવાસે છે. તેના આકાર કેવા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! તુવિજ્ઞા પળજ્ઞ' હે ગૌતમ! પહેલી પૃથ્વીમાં જે નરકા છે, તે બે પ્રકારના કહેવામાં આવેલ છે. ‘તેં ના' તે બે પ્રકારો આ પ્રમાણે જીવાભિગમસૂત્ર ૫૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ છે. બાવહિયપનિટ્રાય ગાવહિયા વાહિય' આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા ખાદ્ય, જ્યાં જે એ પદેોની સાથે વ' શબ્દના પ્રયોગ કરવામા આવ્યે હાય તે બન્નેમાં સમાનપણાથી અશુભપણુ' છે, એ વાતને સૂચવવા માટે કરવામાં આવેલ છે. જે નરકાવાસે આઠ દિશાઓમાં સમશ્રેણીમાં રહેલા છે. તે નરકા વાસે આવલિકા પ્રવિષ્ટ કહેવાય છે. આવલિકા શબ્દના અથ શ્રેણી છે. આ શ્રેણીમાં જે વ્યવસ્થિત હાય છે, તે આવલિકા પ્રવિષ્ટ કહેવાય છે ‘સહ્ય ન ને તે આહિચવિટ્ટા તે તિવિહામ્મન્ના' તેમાં જે આાલિકા પ્રવિષ્ટ નરક છે. તે ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. 'ત' ના' તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. ‘વટ્ટા ત ́માચલમા’વ્રત-ગાળ ત્ર્યસ્ર-ત્રિકેાણ અને ચતુસ્ર ચાર ખૂણાવાળુ` ‘તસ્થ ળ ને તે ઝાહિયા વા' તેમાં જે આવલિકા પ્રવિષ્ટથી જુદા એટલે કે આવલિકા ખાહ્ય નરકાવાસે છે. તે નાળામંઢાળ સંઢિયા પમ્મત્તા' અનેક પ્રકારના આકારાવાળા છે. ‘ત' ના' તે આ પ્રમાણે છે ‘ગચàાર સબંદિયા' કેટલાક લાખ`ડા કાષ્ઠના જેવા આકારવાળા છે. કેટલાક ‘વિટ્ટ ચળા સટિજ્ઞા' દિરા દારૂ બનાવવા માટે જેમાં પિષ્ટ-લેટ વિગેર રાંધવામાં આવે છે. તે વાસણના જેવા આકારના હોય છે. 'તુ રઝિયા' કેટલાક કન્દુ કંદોઈના રાંધવાના પાત્રના આકાર જેવા આકાર વાળા હાય છે ‘છોરોમંઠિયા’ કેટલાક લેાઢી—તવાના જેવા આકારવાળા છે. કેટલાક ‘જડાહા સંયિા' કડૈયાના જેવા આકારવાળા હોય છે. થાજી મ’ઢિયા' કેટલાક ભાત બનાવવાના વાસણના આકાર જેવા આકારવાળા હાય છે, અને કેટલાક વિટા સંઢિયા’ જેમાં વધારે માણસા માટે લેાજન સામગ્રી બનાવી શકાય તેવા પિઠરકના જેવા આકારવાળા હાય છે, કેટલાક જિમિયન સ'યિા' કૃમિક જેવા આકારવાળા હોય છે. આ પદ કેટલાક ગ્રંથામાં આપવામાં આવેલ નથી. કેટલાક ‘ત્રિપુર દિયા કી પુટકના જેવા આકારવાળાહાય છે કેટલાક ઇચલ દિયાં' ઉટજ-ઝુપડી-તાપસાશ્રમના જેવા આકારવાળા હોય છે. કેટલાક ‘મુય 'ઢિયા' મૃગ-વાદ્યવિશેષના જેવા આકારવાળા હોય છે. કેટલાક 'રીમુખ્ય નસ'દિયા' નદી મૃદંગના જેવા આકાર– વાળા છે, અને કેટલાક બ્રાઝિંગલ'ઢિયા' આલિજર- માટિના બનાવેલ મૃગના માકાર જેવા આકારવાળા છે. એટલે કે કાઠીના આકાર જેવા છે અને કેટલાક ‘સુઘોલલ'ઝિયા' સુઘોષા દેવલાકમા પ્રસિદ્ધ સુઘોષ નામના ઘટના જેવા આકારવાળા છે. કેટલાક ‘ચલ‘ઢિયા’ દરનામના વાદ્યવિશેષના જેવા આકારવાળા છે. 'ળવલ'ચિા' કેટલાક પશુવ નામના વાદ્યવિશેષ જેવા આકારવાળા હાય છે, કેટલાક ‘પાદ સઢિયા' પટહ– ઢાલ નામના વાદ્યવિશેષના જેવા આકારવાળા હોય છે. કેટલાક મેરીસ દિયા' ભેરીનામના વાદ્યવિશેષના જેવા આકાર વાળા જીવાભિગમસૂત્ર ૫૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ છે. કેટલાક “શરી નંદિશા ચામડાથી મઢેલી વિસ્તૃત બયાના આકાર જેવા ઝાલર નામના વાદ્યવિશેષના જેવા આકાર વાળા છે “હ્યુંસંદિર કેટલાક કુતું બક વાદવિશેષના જેવા આકારવાળા છે “નારી સંદિશા નાડી જલઘટિકાના જેવા આકારવાળા છે. ૨૧ આ સંબંધમાં બે સંગ્રહ ગાથાઓ છે. જો ઈત્યાદિ આને અર્થ ઉપર કહેલ પ્રકારથી સમજી લે. “gi =ાવ તમાર” જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નરકે કહેલા છે. એજ પ્રમાણે તમા નામની પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. અર્થાત- શર્કરા પ્રભા વાલુકાપ્રભ પંકપ્રભા, ધૂમપ્રભા, અને તમ:પ્રભાના નરકેનું પણ કથન કરવું જોઈએ. તેને આલાપ પ્રકાર આ પ્રમાણે છે.–“સામાdi મરે. પુઢવી ના ઈત્યાદિ પ્રકારથી સ્વયં બનાવીને સમજી લેવા. અધ: સપ્તમી પૃથ્વીના નરકના કથન સંબંધમાં સૂત્રકાર સ્વયં કથન કરે છે. આમાં ગૌતમસ્વામી પ્રભુ ને એવું પૂછે છે કે સરકgi મરે ! gવી જ ચિં સંકિયા જરા” હે ભગવદ્ અધઃસપ્તમી પૃથ્વીના નરકો કેવા આકારવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે–જોયા! સુવિદ્યા વનરા” હે ગૌતમ ! અધઃસપ્તમી પૃથ્વીના નરકે બે પ્રકારના કહયા છે. “ ગણો તે આ પ્રમાણે છે. દેર તણા” એક વૃત્ત ગોળ આકારવાળું અને ચાર “વ્યસ્ત્ર' વિકેણાકાર છે. કેમકે-અધાસપ્તમી પૃથ્વીમાં જે નરકે છે તે આવલિકા પ્રવિણ જ છે. આવલિકા બાહ્ય નથી આવલિકા પ્રવિષ્ટ હેવા છતાં પણ તે પાંચ જ છે. વધારે નથી તેમાં જે અપ્રતિષ્ઠાન નામનું નરકેન્દ્ર છે. તે આની મધ્યમાં છે. અને તે ગોળ આકારવાળું છે. કેમકે-જેટલા નરકેન્દ્રો છે. તે બધા ગોળ આકારવાળા જ હોય છે. બાકીના બીજા જે ચાર નરકાવાસે છે જેમકે-કાલ ૧ મહાકાલ ૨, રૌરવ ૩ અને મહારૌરવ છે આ ચારે પૂર્વ વિગેરે ચારે દિશાઓમાં છે. હવે સૂત્રકાર નરકાવાસેની વિશાળતા પ્રગટ કરે છે.-તેમાં ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછ્યું છે કે “સુધી જે મસ્તે વચનમા ગુઢવી” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં રાજા જે નરકે છે. તે “વફર્ચ વાઉન્સેળ પન્ના ? કેટલી વિશાળતા વાળા કહેવામાં આવેલ છે.? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે જીવાભિગમસૂત્ર ૫૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ બોચના ! સિનિ ગોચનાદરસારું વાહજ્જૈન પન્ના' હે ગૌતમ! આ નરક ત્રણ હજાર યોજનાની વિશાળતા વાળા કહેલા છે. “તે ગ” તે આ પ્રમાણે “દેદા ઘળસર તે નીચેની પાદપીઠમાં એક હજાર યોજન સુધી ઘનપણથી નિચિત-નામાં રહેલા છે. “મન્સે સુરા સરસં’ પીઠના ઉપરના મધ્ય ભાગમાં તે એક હજાર જન સુધી સુષિર (ખાલી) છે. તથા “afષ સંક્રયા સારસં” ઉપરમાં શિખરના જેવા એક હજાર યોજન સુધી તે સંકુચિત થતા ગયા છે. આ રીતે આ વિશાળતામાં ત્રણ હજાર યોજના થઈ જાય છે. “gવં જાવ તરમાણ આજ પ્રમાણે શર્કરામભાં પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધી દરેક પૃથ્વીમાં ત્યાંના નરકાવાસો ની વિશાળતા ત્રણ હજાર યોજનની છે. તેમ સમજવું અન્યત્રપણ એમજ કહ્યું છે. हेटा घणासहस्सं उप्पि संकोचतो सहस्संतु । मज्झे सहस्सं सुसिरा तिन्नि सहस्सुसिया नरया ॥१॥ આગાથાને અર્થ સ્પષ્ટ જ છે.– હવે સૂત્રકાર નકાવાસોના આયામ અને વિષ્કનું પ્રતિપાદન કરે છે – આમાં ગૌતમ સ્વામી એ પ્રભુ ને એવું પૂછે છે કે-“મીરે ii મતે ! રાજુમg gઢવી” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે “” તે નરક છે. તે જ આગામવિશ્વમેળે કેટલી લંબાઈ વાળા અને કેટલી પહોળાઈ વાળાં કહેલ છે? અને વરૂ પરિકવે પછાત્તા” અને તેને પરિક્ષેપ ઘેરા કેટલો કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જોયા! સુવિર વછત્તા હે ગૌતમ! પહેલી પૃથ્વીમાં બે પ્રકારના નરક કહેલ છે. “રં ” તે આ પ્રમાણે છે –“લંકાવિરથી ૨ સંવેકવિરથી જ સંખ્યાત યોજનાના વિસ્તારવાળા અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા ‘તરથ તે સંવેદનવિસ્થા” તેમાં જે સંખ્યાત યોજન વિસ્તારવાળા છે, નરકે છે તે બધા “સંગારું ગોચાર સદ વુિં સંખ્યાત હજાર યોજનના “કાચા-વિવર્તમેળ' લાંબા પહેળા છે. “ત્તા છે जे ते असंखेज्जवित्थडा तेणं असंखेज्जाइं जोयणसहस्साइं आयामविखंभेणं' भने જે અસંખ્યાત યોજનાના વિસ્તાર વાળાં છે. તેઓ અસંખ્યાત યોજનના લંબાઈ પહોળાઈવાળા છે. તથા તેની પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. “પરં વાર તમારૂ” જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં ત્યાંના નરકોની લંબાઈ પહોળાઈ અને પરિધિનું પ્રમાણ કહ્યું છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી જીવાભિગમસૂત્ર ૫૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ લઈને તમ પ્રભા પૃથ્વી સુધીના નરકાવાસોની લંબાઈ પહોળાઈ અને પરિ ધિનું પ્રમાણ પણ સમજી લેવું આ સંબંધમાં આલાપ પ્રકાર આ પ્રમાણે છે – “ માdi મરે! પુત્રની રાજ' ઇત્યાદિ પ્રકાર ટીકામાં આપવામાં આવેલ છે. તે ત્યાંથી સમજી લે આ સૂત્રપાઠનો અર્થ આ પ્રમાણે છે-રત્નપ્રભા પૃથ્વી ના નરકાવાસની લંબાઈ પહોળાઈ અને પરિધીના સંબંધમાં જેમ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેને અર્થ અહિયાં આ શર્કરા પ્રભા પૃથ્વીના નરકોની લંબાઈ પહોળાઈ અને પરિધિના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. એજ પ્રમાણે વાલુકાપ્રભા પંકપ્રભા ધૂમપ્રભા, અને તમ:પ્રભાના નરકોની લંબાઈ પહોળાઈ અને પરિધિના પ્રમાણુના સંબંધમાં પણ સૂત્રપાઠ સ્વયં બનાવીને સમજી લે. અધઃ સપ્તમીના સંબંધમાં સૂત્રકાર સ્વયં કહે છે. ગણે સત્તમા નં મને ! પુરા' હે ભગવન્ અધઃસપ્તમી પૃથ્વીમાં જે નરકે છે, તે કેટલી લંબાઈ વાળા, અને કેટલી પહોળાઈ વાળા અને કેટલી પરિધિવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા! સુવિ પન્ના” હે ગૌતમ ! અધઃસપ્તમી પૃથ્વીમાં જે નરક છે, તે બે પ્રકારના છે. “R ગા’ તે આ પ્રમાણે છે.– સંકવિરાટ અલંકાવિહાય” સંખ્યાત વિસ્તારવાળું એક અને અસંખ્યાત વિસ્તાર વાળા ચાર “તરા તે સંકવિરાટે તેમાં જે નરક સંખ્યાત વિસ્તારવાળું છે. તે એક અપ્રતિષ્ઠાન નરકજ છે “af : નયનરચરણં કાચાવિમેળે' તે એક લાખ જનની લંબાઈ પહોળાઈ વાળું છે. તથા તેની પરિધિ “સિનિ ગોગાસત્તારું પોસ્ટરસતારૂં રોબિન जोयणसए सत्तावीसाहिए तिन्नि कोसेय अद्वावीस धणुसय तेरसगुलाई અદ્ભજીરું ઉત્તિ સાહિ” ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ જન ત્રણ કેસ એકસો અઠયાવીસ ધનુષ સાડાતેર આંગળથી કંઈક વધારે છે. તથારથ ને તે ગહેકાળોચવિથડા? તેમાં જે નરક અસંખ્યાત યાજનના વિસ્તાર વાળા છે. તે ચાર છે. તે અસંખ્યાત જનની લંબાઈ પહોળાઈ વાળા છે. તથા–તેની પરિધિ પણ અસંખ્યાત હજાર જનની છે. સૂ૦-૧૩ નરકાવાસોં કે વર્ણગધ આદિકા નિરુપણ હવે સૂત્રકાર આ નરકવાસેના વર્ણ, ગંધ, અને સ્પર્શ કેવા છે. તેનું વર્ણન કરે છે.–“મીરે બં મતે ! રચTMમાણ પુત્રથી' ઇત્યાદિ ટીકાથે–આ સૂત્રદ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-“મીરે ण भंते ! रयणप्पभाए पुढवीए नेरइया केरिसया वण्गेण पन्नत्ता' लगपन् આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસ કેવા વર્ણવાળા કહેલા છે? અથત રત્નપ્રભા પૃથ્વીના નરકેને વર્ણ કે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“ોચના ! જા જાજોમાસા, મોમહરિલા, મીમા, જીવાભિગમસૂત્ર પ૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉન્નાલળયા, મનિા વળેળ વસા' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નરકે નરકાવાસો કાળા અને કાલાવભાસવાળા, જેને જોતાંજ રૂવાડાં ઉભા થઈ જાય એવા ભય’કર, ત્રાસ ઉત્પન્ન કરવાવાળા અને અત્યંત કૃષ્ણવર્ણ વાળા કહેલા છે. અર્થાત્ આ નરકાના વર્ણ કાળો છે. તેથી તેને કૃષ્ણ કહેવામાં આવેલ છે. વણુથી કાળા હેાવા છતાં પણ કેટલાક પદાર્થોં કૃષ્ણવ પણાથી ચમકતા નથી તેથી તેને કૃષ્ણાવભાસ કહેલ છે. આ કથનથી એમ સમજાવવામાં આવેલ છે કે—આ કૃષ્ણવર્ણવાળી પ્રભાસમૂહથી યુકત છે. આને જોતાંજ નારકજીવાના શરીરના રૂવાંડા જાય છે. આ રીતે ભય ઉત્પન્ન કરવાવાળી તેએની આ ભયાનક છે.–અને તેજ કારણથી આ નારક જીવાના અતઃકરણા હમેશાં ભયભીત બન્યા રહે છે. આની આગળ ખીજા જેટલા કાળા વણ વાળા પદાર્થો છે, તે બધાજ ફીકા જણાય છે. એવા આ અત્યન્ત પરમ કાળાવણું વાળા છે. ‘વ' જ્ઞાન અદ્દે સત્તમા' રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના વર્ણના સબ ધમાં જે પ્રમાણે આ કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ` કથન શર્કરાપ્રભા વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભા આ પૃથ્વી ચાના નરકાવાસે ના વર્ણના સંબંધમાં પણ કથન કહેવુ જોઈએ અર્થાત્ આ પૃથ્વીચેના નરકાવાસોમાં પણ કાળા, કાલાવભાસ વાળા, વિગેરે પૂર્વોક્ત વિશેષણ વાળા છે. ભયને લીધે ઉભા થઈ કૃષ્ણવર્ણવાળી કાંતી છે. હવે ગન્ધના સંબંધમાં કથન કરવમાં આવે છે. મીલેન'મને ! ચળવ્માણ્ પુત્રણ નરી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકે ફ્રેસિયા 'ધેનું પમ્મત્તા' કેવા પ્રકારના ગધ વાળા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી ને કહે છે કે ‘નોયમા! તે નહાનામદ્ અહિમટેડ્ વા ગોમટેડ્ વા મુળળમસેવા'' હે ગૌતમ! મરેલા સાપનું જે પ્રમાણેનું કલેવર શરીર હાય છે, મરેલી ગાયનુ' જેનુ' કલેવર શરીર હાય છે, મરેલા કૂતરાનુ` શરીર જેવું હાય છે, ‘મુન્નારમહેવા' મરેલી ખીલાડીનું જે પ્રમાણેનું શરીર હાય ‘મનુલ્સ મÌવા’ મરેલા મનુષ્યનુ' જે પ્રમાણેનુ શરીર હાય છે, ‘સિમડેગા’ મળેલી ભેંસનું જેવુ' શરીર હોય છે ‘મુલનમટેડ્ વા’મરેલા ઉંદરનું શરીર જેવુ હાય છે. ‘ગાલમàક્ વા' મરેલા ઘેાડાનુ' જેવુ' શરીર હાય છે, ‘સ્થિમણેડ્ વા' મરેલા હાથીનુ જેવુ' શરીર હાય છે, ‘સીદુ મા’ મરેલા સિંહનુ' જેવુ... શરીર હાય છે. ‘ખમàવા' મરેલા વાઘનું જેવું શરીર હાય વસ્તુ' જેવુ' શરીર હાય છે, ‘રીનિયમટેવા' છે, ‘વિમલેવુ' વૃક મરેલા મરેલા દીપડાનુ' જેવું શરીર જીવાભિગમસૂત્ર ૫૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ હોય છે, અને આબધા મરેલાના શરીરે “જય હિજરવાદ મિરાવળ સુરિમા માનો કે ધીરે ધીરે ફૂલીને સડી ગયેલા હોય, સડીને ફાટી ગયા હોય, અને જેમાંથી દુર્ગધ આવતી હોય અને એ જ કારણથી જે “ગુરૂ વિછી વિચ વીમરથરિળિને અશુચિ-અપવિત્ર સ્પર્શ કરવા ગ્ય ન હોય, તેમજ મનમાં અત્યંત ગ્લાની ઉત્પન્ન કરાવનારા બન્યા હોય, અને જેની પાસે જવા પણ કોઈ ઈચ્છતા ન હોય અથવા જેની પાસે થઈને કઈ નીકળવા પણ ઈચ્છતા ન હોય, જેઓ ગ્લાનીથી દેખવાને ગ્ય બન્યા હોય ક્રિમિનાર તે અને જેમાં કીડાઓને સમુદાય ખદબદી રહી હોય “મ ાચારે રિવા? ગૌતમ સ્વામી પૂછે છે કે જે પ્રમાણેની દુર્ગધ આ મરેલા સર્પ વિગેરેના સડેલા, ગળેલા, શરીરની હોય છે, એવી જ દુર્ગધ એ નરકમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-ળો રુ સમ આ કથન બરોબર નથી કેમકે-“જોયમા ! રૂપીળું વળqમા ગુઢવી ના ઘરો અગિફ્ટ તા રેવ” હે ગૌતમ ! આ ઉપર વર્ણવેલ મરેલા સર્પાદિકના સડેલા, ગળેલા મૃતશરીર કરતાં પણ અનંતગણું વધારે દુર્ગધ એ નરકમાં હોય છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકે છે, તે બધા આ મરેલા સપ વિગેરે ના સડેલા, ગળેલા, શરીરની દુર્ગધ કરતાં પણ અનિષ્ટતર–ખરાબમાં ખરાબ દુર્ગધ વાળા હોય છે. કેઈને અનિષ્ટ પદાર્થ પણ રમ્ય–સુંદર લાગે છે. પણ આ નરકે એવા નથી આ નરકે તો કેવળ “સરદાર' અસુંદર જ છે. બનાવ માં મારવ' યાવતુ મનને ગમે તેવા હોતા જ નથી. એકાંત છે. અહિયાં યાવત પદથી “અવિરત્તર અમનોજ્ઞા” આ બે પદ ગ્રહણ કરાયાં છે. તેથી જ આબધા અપ્રિયતર-અત્યંત અપ્રિય છે. અને મનને અનુકૂળ હોતા નથી. અપ્રિયતર એ પદ એવાત પ્રગટ કરે છે કે-અકાંત પદાર્થ પણ સૂકરને વિષ્ટા જેમ પ્રિય હોય છે, તેમ કેઇ તેવા પ્રકારના પ્રાણી ને તે પ્રિય હોય છે, પણ આ નરકે એવા એટલે કે કોઈને પણ પ્રિય લાગે તેવા હોતા નથી. આ તે હમેશાં અપ્રિયતર જ હોય છે. અર્થાત તે કોઈને પણ પ્રિય હતા નથી, “બંધેનું જત્તા” આવા પ્રકારના વિશેપવાળા આ નરકો એ પહેલાં કહેલ દુર્ગધથી પણ વધારે પડતી દુર્ગધ વાળા હોય છે. “વં વાવ શહેસત્તા ગુઢવીણ' આજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીના વાલુકા પ્રભા પૃથ્વીના, પંકપ્રભા પૃથ્વીના, ધૂમપ્રભા પૃથ્વીના, તમ પ્રભા પૃથ્વીના, અને તમસ્તમાં પૃથ્વીના, નરકેના શરીરે મરેલા સર્પાદિના શરીરની દુર્ગધથી પણ વધારે પડતી દુર્ગધ વાળા હોય છે. આ પ્રમાણેનું કથન સમજી લેવું જોઈએ. હવે સૂત્રકાર એ નરકોના સ્પર્શના સંબંધમાં કથન કરે છે. “મીરે બં જીવાભિગમસૂત્ર પ૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ મંરે ! માણ પુઢવી નાના રિચા goiા' હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકે છે. તે બધા કેવા પ્રકારનાં સ્પર્શવાળા હોય છે? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે –“જોયા ! રે કહી નામg સિત્તેરૂ વા' હે ગૌતમ ! અસિપત્ર-તલવારનો જે સ્પર્શ હોય છે. તે તથા “ગુરૂવા? અસ્તરાની ધારને “રંવારીરિચાર વા’ કદબચી રિકા પત્ર-એટલે કે આ એક તીક્ષણ ધારવાળા પાનવાળું ઘાસ હોય છે. તેનો “સત્તારૂવા’ શક્તિ નામના આયુધ વિશેષની ધારને “તરૂવા ભાલાની ધારને “તમારવા તેમર નામના શસ્ત્ર વિશેષની ધારને નારાયો; વા’ બાણના અગ્રભાગને “તૂટશે; વા’ શૂલના અગ્રભાગને ‘ વા’ લગુડ-લાકડીના અગ્રભાગને “મિહિviફ વા' ભિડિપાલના અગ્રભાગને “જિસ્ટર લા' સોઈના જૂડાના અગ્રભાગને “વિચછૂટું વા' કરેંચને (કુદને) વિઠ્ઠરણ વા' વીંછિના ડંખને “ પંતિ વા’ અંગારાના સ્પર્શને “ના વા” અગ્નિની જવાલાને “પુખ્ખદ વા” કુર્મર અગ્નિને અરવીતિ વા’ અનિર્વિચ્છિન્ન અગ્નિની જવાલાને “ઝાડુ વા' અલાતનામ બળતા લાકડાની અગ્નિને “પુદ્ધારાળી વા’ શુદ્ધ અગ્નિ–અર્થાત્ તપેલા લખંડના પિંડના અગ્નિને અથવા વીજળી વિગેરેને જે સ્પર્શ હોય છે, “માયા સિવા’ ગૌતમસ્વામી પ્રભુ ને પૂછે છે કે હે ભગવન એ જ સ્પર્શ આ નરકને હોય છે? અહિયાં સૂત્રમાં બધે ઈતિ શબ્દ ઉપમાભૂત વસ્તુસ્વરૂપની પરિસમાપ્તિ સૂચક છે. તથા “વા” શબ્દ પરસ્પરમાં સમુચ્ચયન વાચક છે. તેથી અહિયાં કઈ પણ નરકાવાસને સ્પર્શ શરીરના અવયને છેદક હોય છે. કેઈ નરકાવાસને સ્પર્શ શરીરના અવયને ભેદક હોય છે. કઈ નરકાવાસનો સ્પર્શ વ્યથા જનક હોય છે. કેઈ નરકાવાસને સ્પર્શ દાહજનક હોય છે. ઈત્યાદિ પ્રકારથી સમતા બતાવવા માટે અનેક પ્રકારના આ ઉપમારૂપ બનેલા પદાર્થો અહિંયાં ગ્રહણ થયેલ છે. તેથી જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું કે-આ ઉપમાં રૂપ અસિપત્ર વિગેરેને જે સ્પર્શ હોય છે, શું એ જ સ્પર્શ આ નારકાવાસ હોય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ો રૂળ કમ આ કથન બબર નથી. કેમકે “જોચના! હે ગૌતમ! “મીરે વળાવમા પુઢવી mar? આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસે “ ગળકૂતરાચેવ નાર અમદામ તાવ જાણે ” આ અસિપત્ર વિગેરેના અગ્રભાગના સ્પર્શ કરતાં પણ અત્યંત અનિષ્ટતર અકાંતતર, અપ્રિયતર, અમનમતર, એ તેને સ્પર્શ કહેલ છે. “નાવ કહેવત્તમા પુઢવી' રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસની જેમ જ શર્કરા પ્રભા, વાલુકાપ્રભ પંકપ્રભા ધૂમપ્રભા તમ પ્રભા, અને તમસ્તમ પ્રભા પૃથ્વીના નારકાવાસ પણ અસિપત્ર વિગેરેના સ્પર્શ કરતાં પણ અનિષ્ટ જીવાભિગમસૂત્ર ૬૦ Page #71 -------------------------------------------------------------------------- ________________ અકાંત, અપ્રિય, અમનેાજ્ઞ, અને અમનેામતર સ્પર્શ કહેવામાં આવેલ છે, તેમ સમજવુ સૂ॰૧૪ા નરકાવાસો કે મહત્વ-વિશાલપનેકા નિરુપણ હવે સૂત્રકાર નરકાવાસાની મેાટાઇનું કથન કરે છે. पन्नत्ता મીત્તે ન મરે ! રચાવમાણ પુઢીલ નરજા હૈ માયા' ઈયાદિ ટીકા—મીને નૅ મંતે ! ચળમાણ પુરી' હે ભગવન્! આ રત્નપ્રભાપૃથ્વીમાં ‘રીવા' જે નરકાવાસે છે, તે બધા હૈ માહયા કેટલા વિશાળ છે ? જો કે પહેલાં અસખ્યાત ચૈાજનના વિસ્તારવાળા નરકાવાસેા છે, તેમ કહી દેવામાં આવેલ છે. પરંતુ તે અસભ્યેય પણું શું છે ? એ વાત સમજાવવામાટે જ આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે. ઉપમાદ્વારા તેના ઉત્તર આપતા મહાવીરપ્રભુ કહે છે કે-nોયમા ! ઝચળ બંઘુદ્દીને રીલે' હે ગૌતમ ! જ ંબુદ્રીપ નામના જે આ દ્વીપ છે, કે જ્યાં આપણે રહીએ છીએ અને જે દ્વીપ સય્યદીવસમુદ્દાળ સત્ત્વદમસર' સઘળાઢીપે! અને સમુદ્રોની મધ્યમાં સૌથી પહેલા રહેલ છે. સવ સુકાર' તથા બધા દ્વીપ સમુદ્રોકરતાં જે નાના છે. ‘વરૃ’ગાળાકાર છે. તેથી ‘તેજીાપૂર્વમંગળમંત્રિ' જેનું સ`સ્થાન તેલમાં પકાવેલા પુવા અર્થાત્ માલપુવાના જેવુ છે. અથવા તે તે એવું ‘વણે’ નામ ગાળ છે કે-‘દૂવારાજમંડાળમંઝિ' રથનું પૈડું.. જેવુ' ગાળ હાય છે, તેવા ગાળાકારવાળા હાય છે. અથવા તે એવુ વત્તું કહેતાં ગાળ છે કે-‘પુત્તળિયાÉટાળ સ'' જેમ પુષ્કર-કમળની કળીના આકારના જેવા આકારવાળું હાય છે. અથવા તા આ વટ્ટે’એવુ' ગાળ હાય છે કે-જેવા ગાળાકાર-નિપુળચટ્ મેં 'ઝાળ 'ત્રિ' પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર જેવા ગેાળ આકારવાળા હોય છે. સુવર્ણ નોચળસચસદણ આયામનિકલમેળે નાવ ત્રિચિ વિશેસાત્તિÈવેાં' આ દ્વીપ એક લાખ ચૈાજનની લખાઇ પહેાળાઈ વાળા છે, યાવત ત્રણ ગણાથી કંઈક વધારે પરિધિથી વીંટળાએલ છે. આ જ મૂદ્દીપનું નામ જ બૂઢીપ એ પ્રમાણે થવાનુ કારણ એ છે કે તેની બરાબર મધ્યમાં અનાદિ અને અનત એક જમ્મૂ સુદર્શન નામનુ વૃક્ષ છે. તે આઠ યાજનની ઊંચાઇવાળું છે. તથા રત્ન મય છે. જબુદ્વીપ પછી લવણ સમુદ્ર છે. અને સમુદ્રને ઘેરેલા દ્વીપ અને ટ્રીપાને ઘેરેલ સમુદ્ર છે. આ પ્રમાણે અસખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. આ જ મૂઠ્ઠીપ એ દ્વીપ સમુદ્રોમાં સૌથી પહેલા દ્વીપ છે. અને તે બધાજ દ્વીપાની મધ્યમાં છે. આ જ મૂઠ્ઠીપના આકાર ગેાળ છે. અહિયાં જે તેલમાં પકવેલા પૂવા (માલપુવા) જેવા તથા રથના પૈડા જેવા તથા કમળની કળીના જેવા અથવા પૂર્ણ ચન્દ્રમાના જેવા તેના ગેાળ આકાર છે તેમ જુદી જુદી ઉપમાઓ આપીને કહેલ છે, તે જુદા જુદા દેશના વિનેય કહેતાં શિષ્ય સમુદાયને સમ જીવાભિગમસૂત્ર ૬૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ જાવવા માટે કહેવામાં આવેલ છે. આ જ બૂઢીપ એક લાખ ચેાજનની લંબાઇ પહેાળાઈ વાળા છે યાવત્પદથી સ*ગ્રહીત થયેલ તેની પરિધિનું પ્રમાણ આ પ્રમાણેનું છે, ત્રણ લાખ સેળ હજાર ખસેા સત્યાવીસ ચેાજન ત્રણ (કેશ) ગાઉ એકસેા અઠયાવીસ ધનુષ સાડા તેર આંગળથી કે ઇક વધારે છે. આ થનમાં ગાળાકાર ખતાવવા તેલમાં તળેલા માલપુવાની ઉપમા અતાવી છે, તેનું કારણ એ છે કે તેલમાં પકાવવાથી તે એક દમ ગાળ બની જાય છે. આ ઉપર બતાવેલા પ્રમાણવાળા જ બુદ્વીપનુ' જે મહષિક દેવ છે તે ત્રણ ચટિ વગાડે તેટલા કાળમાત્રમાં એકવીસવાર પરિક્રમણ કરીને પાછા આવી જાય એવી શક્તિવાળા દેવ પાતાની સર્વોત્કૃષ્ટ ગતિથી જો એક અથવા બે અથવા ત્રણ દિવસ પન્ત અને ઉત્કૃષ્ટથી છ માસ પન્ત તે નરકાવાસેાનું ઉલ્લંઘન કરતા રહે તે પણ તે ધ્રુવ કેટલાક નરકાવાસાનુ ઉલ્લંઘન કરી શકે છે. અને કેટલાક નરકાવાસેાનું ઉલ્લંઘન નથી પણ કરી શકતા. એટલા મેટા તે નરકાવાસે છે. આ પ્રમાણને પહેલાં ઉપમિત (ઘટાવવા) કરવા માટે પહેલાં અહિ’યાં જમૃદ્વીપના પ્રમાણુનેા સ'ગ્રહ કરેલ છે. હવે સૂત્રકાર એજ વાત વેળ’ ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરે છે. 'देवेण' महइढिए जाव महाणुभावे जाव इणामेव इणामेवत्ति कट्टु इम केवलकप्प' जंबूद्दीवं दीवं तिहिं अच्छरानिवाएहिं तिसत्तक्खुत्तो अणुपरियट्टित्ताणं વમળ એજ્ઞા' એવા આ જ બુદ્વીપને કાઇ વિમાન પરિવાર વિગેરે મેટિ ઋદ્ધિવાળા, શરીર આભૂષણુની મહાદ્યુતિવાળે, અત્યંત વધા૨ે શારીરિક ખળ વાળા, અત્યત મેાટિખ્યાતિવાળે, તથા ‘માRલે' જેની ખ્યાતિ આ ઘણા મેટા ઐશ્વર્ય વાળે છે. એવી હોય અથવા ‘માલેવલે' મહાસુખવાળા ‘મહાનુમાને’ વિશિષ્ટ વૈક્રિય વિગેરે કરવાની અચિંત્ય શક્તિવાળા એવા દેવ યાવત્ ત્રણ ચપટ વગાડવામાં જેટલે સમય લાગે છે. એટલા સમયમાં મ' જેવજીપ્ ન...વૃદ્દીન ફીવ' આ કેવળ કલ્પ અર્થાત્ સંપૂર્ણ જ બુદ્વીપને ‘ત્તિસત્તવુત્તો' એકવીસ વાર ‘ગળુરિટ્ટિત્તાના' પરિભ્રમણ કરીને શીઘ્રગતિથી આવી જાય છે રે ન તેને' એવી ગમન શક્તિવાળા એવા તે દેવ ‘તા” તે દેવજન પ્રસિદ્ધ ‘વિટ્ટા” ઉત્કૃષ્ટ પ્રશસ્ત ‘તુરિયા’ વેગવાળી ‘પવજા’ ચપલ ‘અંડાણુ' ચંડ અર્થાત્ ક્રોધવાળા પુરૂષના જેવી પ્રચ’ડ સિગ્ન્યા' શીઘ્ર ‘પૂતા’ ઉર્દૂધૂત અર્થાત્ જેના ચાલવાના સમયે ધૂળ ઉડે એવી અથવા જે ગતિમાં ચાલવાનુ અભિમાન જીવાભિગમસૂત્ર ૬૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ ભર્યું હોય, એવી “==ળા' પરમત્કૃષ્ટવેગવાળી અથવા “IT” શત્રુપક્ષની ગતિને પણ પરાજીત કરવાવાળી છે” છેક નિપુણ “દિવાઈ દિવ્ય દેવક સંબંધિની રેવનgg' દેવગતિથી “વિરૂચમાણે જિવનાને વારંવાર ઉ૯લંઘન કરતાં કરતાં “ ળ” ઓછામાં ઓછા “જાદુ ના ટુચાઉં વા. રિચાહું વા' એક દિવસ, બે દિવસ, અને ત્રણ દિવસ સુધી અને “ફોરે' વધારેમાં વધારે મારે છ મહીના સુધી “વીરૂવકના તેઓ નિરંતર ઉલ્લંઘન કરતા રહે તે “ગરના વીવણ ના બની શકે કે તે કેટલાક નરકાવાસને પાર કરી શકે. અને “નો વીણવા ગા’ કેટલાકનરકવાને પાર ન પણ કરી શકે કેમકે એ નરકાવાસની લમ્બાઈ ઘણું વધારે મોટી છે. તેથી તેને પાર પામ તે છ માસ પર્યન્ત નિરંતર ઉપર કહેવામાં આવેલ દેવ ગતિથી ઉલ્લંઘન કરવાવાવાળા દેવને પણ અશકય છે. “ મહારાજં જોવા ! રમીમાં રચqમાણ કુદી પunત્તા' તેથી હે ગૌતમ ! એવી ઉપમાવાળા અને એટલા મોટા વિરતારવાળા નરકાવાસે આ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યા છે. “gi રાવ દે સત્તમg' રત્નપ્રભા પૃથ્વીમાં આ નરકવાસે જેમ ઘણા વિશાળ કહ્યા છે. એજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃ સપ્તમી પૃથ્વી સુધીમાં જે નરકાવાસે છે, તે બધા પણ એવા જ પ્રકારની મહાવિશાળતાવાળા કહ્યા છે, અધસમમી પૃથ્વીમાં જે વિશેષતા છે, તે આ પ્રમાણે છે. 'अहे सत्तमाए अत्थेगइयं नरग वीइवएपजा अत्थेगइए नरगे ना वीइवएज्जा' અધસપ્તમી પૃથ્વીમાં એક લાખ જનની લંબાઈ પહોળાઈ વાળું જે પ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે. તેનું ઉલ્લંઘનતે તે કરી શકે છે. પરંતુ અસંખ્યાત કેડ કેડિ એજનના વિસ્તારવાળા, બીજા જે ચાર નરકાવાસે છે. તેનું ઉલ્લંઘન તે દેવ કરી શકતું નથી. તે ચાર નરકાવાસના નામ આ પ્રમાણે છે. કાલ ૧, મહાકાલ ૨, રૌરવ ૩. અને મહારૌરવ ૪. | સૂ. ૧૫ | નરકાવાસ કિં દ્રવ્યમય યાને કિસકે બને હૈ? આ નરકાવાસે કઈ વસ્તુમય અર્થાત્ શેના બનેલા છે? સૂત્રકાર હવે એ બતાવે છે “મીરે મરે રચળevમાણ પુરવીણ નાણા’ ઈત્યાદિ ટીકાર્થ-ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે “મીરે જો અંતે! જીવાભિગમસૂત્ર ૬૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ પાળમાણ પુરવીણ) હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે રા' નરકાવાસ છે, તે બધા વિ મયા” કઈ વસ્તુમય છે? અર્થાત્ કઈ વરતુથી બનેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “ોચમા ! લવ વાયા જિત્તા હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસે સર્વાત્મના અર્થાત્ સર્વ પ્રકારથી વજાય છે. અર્થાત્ વજના બનેલા છે. અને વા જેવા અત્યંત કઠણ છે, “રથ ળ વાઘસુ વહુ નવા જ પોનારા ય અવરજમંત્તિ વિનંતિ” એ નરકમાં અનેક ખર-વિનશ્વર બાદર પૃથ્વીકાયિક જીવ અને પુદ્ગલ “ગાવવા નંતિ વિડવનંતિ” આવતા જતા રહે છે. “જયંતિ વવવનંતિ” એજ વાત આ બે ક્રિયાપદે દ્વારા પ્રગટ કરવામાં આવી છે. આ કથનથી એમ સમજાવવામાં આવેલ છે કે અનેક જીવે ત્યાં આવીને ઉત્પન્ન થતા રહે છે. એ જ પ્રમાણે અનેક પુદ્ગલે ત્યાંથી વછૂટિને નીકળીને બહાર આવી જાય છે. અને બહારના અનેક પગલે ત્યાં પહોંચી જાય છે. કેમકે જીવ અને પુદગલ આ બે જ દ્રય ગતિ ક્રિયા અને સ્થિતિ ક્રિયાશીલ છે. પરંતુ “સાચા તે બાર રદર ” તે નરકાવાસે દ્રવ્યર્થ દષ્ટિથી શાશ્વત છે. કેમકે તેઓના સંસ્થાન વિગેરેમાં કંઈ પણ પરિવર્તન થતું નથી. તે તે તેની પ્રત્યે નિયતજ બન્યા રહે છે. “જેહિં બંધswહં તપાવે િજાસપહિં મારવા દ્રવ્યર્થ દષ્ટિથી તે શાશ્વત પણ છે. એ પ્રમાણેનું આ કથન એકાન્તરીતે નથી. કેઈ અપેક્ષાથી એ અશાશ્વત પણ છે. એ જ વાત આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. કૃષ્ણ, નીલ, લેહિત લાલ પીત–પીળે અને શુકલ કહેતાં ત સફેદ આ વર્ણ રૂપી પર્યાથી આ બધા અશાશ્વત પણ છે, કૃષ્ણ, શુકલ વિગેરે રસના પર્યાય છે. સુરભિગધ અને દુરભિગંધ આ ગંધના પર્યાય છે. તીખા, કડવા, કષાય- તુરા, અમ્લ-ખાટા અને મધુર કહેતાં મીઠા આ રસના પર્યાયે છે. તથા કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ આ સ્પર્શના પર્યાય છે. નરકમાં આવેલ વર્ણ આદિકની ઉત્પત્તિ અને વિનાશ થવા છતાં પણ નરકાવાસ એકાન્ત અનિત્ય નથી. કેમકે સર્વદા સ્થિર સ્વભાવવાળું દ્રવ્ય વિદ્યમાન રહે છે. અને તદૂગત તેમાં રહેલ વિનશ્વર સ્વભાવવાળા. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પરિણમન થવાથી તે બધા એકાન્તત નિત્ય પણ નથી. તેથી આ કથનથી તેઓમાં કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ દ્રવ્યાર્થિકનયના મતથી નિત્ય છે. અને પર્યાયાર્થિકનયના મતથી અનિત્ય છે “વં નાવ કહે તત્તમg” આજ પ્રમાણે શર્કરામભા પૃથ્વીના વાલુકાપ્રભા પૃથ્વીના, પંકપ્રભા પૃથ્વીના, ધૂમપ્રભા પૃથ્વીના, તમઃપ્રભા પૃથ્વીના અને તમસ્તમપ્રભા પૃથ્વીના નરકાવાસ પણ વમય છે. ત્યાં જવાનું અને મુગલોનું આવવું જવું બન્યું રહે છે. અને એ બધા નરકે દ્રવ્યર્થ દષ્ટિથી નિત્ય છે. અને પર્યાય દૃષ્ટિથી અનિત્ય જ છે. તેના આલાપકોને પ્રકાર પહેલી જીવાભિગમસૂત્ર ૬૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના નરકાવાસના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ તમસ્તમા પૃથ્વી પન્તની પૃથ્વીચેાના આલાપકો સ્વયં બનાવીને સમજી લેવા જોઇએ. જેમકે મીત્તે ન અંતે ! સવ્વમાણુ પુથ્વીટ્ નવા જિમચા ળા' ઈત્યાદિ ! સૂ. ૧૬ ॥ નારક જીવો કી ઉત્પત્તિ કા નિરુપણ હવે સૂત્રકાર નારકવાના ઉપપાત-ઉત્પત્તી બતાવે છે. મીત્તે ળ અંતે ! થળપ્નમાલ પુઢવી' ઇત્યાદિ ટીકા —ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યુ` છે કે મારે ” અંતે ! ચળમાલ પુત્રણ નેચ' હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસે માં નૈયિક જીવા ‘હિં નવખંતિ' કયા સ્થાનમાંથી અને કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? 'િ ગસળીહિં જીવનમંત્તિ' શું અસ નીચે માંથી આવીને ઉત્પન્ન થાય છે ? ‘સીસિનેહિઁ યવનંતિ' અથવા સરીસૃપે ભુજાએથી ચાલવાવાળા ઘા, નાળીયા વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘લીાિ નવખંતિ' ચાપગા પ્રાણીયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા વ્રુìહિઁ। નવમંત્તિ' સોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘સ્થિતૢિ નવમંત્તિ' સ્ત્રિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘મચ્છમનુસિઁવખંત્તિ' મય અને મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘ળૌચમા ! અક્ષળીહિા જીવનમંત્તિ'ના મચ્છમનુદિતા વિનયમંત્તિ' હે ગૌતમ! પૃથ્વીના નરકાવાસમાં નૈરિયેક જીવા અસ'જ્ઞીયામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. અને યાવત્ મત્સ્યા અને મનુષ્યામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. એક ઇઇંદ્રિયવાળા જીવેાથી લઈને અસંજ્ઞી પચેન્દ્રિય સુધીના સઘળા જીવા સ’મૂર્છાિમજ હાય છે. તેથી સામાન્ય પણાથી અહિયાં એ પ્રમાણે કહેવામાં આવેલ છે. કે અસંજ્ઞીજીવા નરકાવાસેામાં એટલે કે પહેલા નરકના નરકાવાસેામાં નારકપણાથી ઉત્પન્ન થાય છે. પક્ષિયામાંથી, ચાપગા પ્રાણીયેામાંથી, સર્પામાંથી, શ્રિયામાંથી અને માછલીએમાંથી તથા મનુષ્યેામાંથી આવેલા જીવ આ પહેલી નરકના નરકાવાસામાં ઉત્પન્ન થવાના સંબંધમાં આ દાઢ ગાથા કહી છે. તે આ પ્રમાણે છે. પન્ની વહુ પઢમ' ઇત્યાદિ. રત્નપ્રભા એટલે કે જે અસ'ની પચેન્દ્રિય જીવેા છે, તેએ તે પહેલી પૃથ્વીના નરકાવાસમાં જ નારકપણાથી ઉત્પન્ન થાય છે. તે પછીની પૃથ્વીચેના નરકા જીવાભિગમસૂત્ર ૬૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ વાસામાં તેએ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણેના અથ આ ગાથામાં આપેલ ‘વસ્તુ' પદથી કરવામાં આવેલ છે. તેથી એવા નિષેધ સમજવા નહી' કે સરીસૃપ વિગેરે પછીની છએ પૃથ્વીયેામાં જવાવાળા પહેલી પૃથ્વીના નરકાવાસોમાં ઉત્પન્ન થતા નથી. આ સરીસૃપા વિગેરે તેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એજ વિષય આ નીચે આપવામાં આવેલ ગાથા દ્વારા સમજાવવામાં આવેલ છે. ‘ટોર ૨ તરીત્તિ' સરીસૃપ ઘા, નાળીયા વિગેરે ગજ પાંચ ઇંદ્રિયાવાળા જીવે શર્કરાપ્રભા પૃથ્વી સુધીના નરકવાસેમાં જ નારકપણાથી ઉત્પન્ન થાય છે. તે પછીની પૃથ્વીચેના નરકાવાસામાં તે નારકપણાથી ઉત્પન્ન થતા નથી. ‘તક્ષ્ય પણી' વાલુકાપ્રભા પૃથ્વી સુધીના નરકાવાસેામાં જ પક્ષી ગીધ વિગેરે પાંચ ઇન્દ્રિયવાળા ગર્ભજ પક્ષી નારકાપણાથી ઉત્પન્ન થાય છે. તે પછીની પૃથ્વીચેના નારકાવાસેામાં તેએ નારકપણાથી ઉત્પન્ન થતા નથી. ‘સૌદ્દા નંતિ વલ્ભી' પકપ્રભા નામની જે ચાથી પૃથ્વી છે ત્યાં સુધીના જ નરકાવાસેામાં સિંહ મરીને નારકપણાથી ઉત્પન્ન થાય છે. રસ્તા ઘુળ પંચમ જ્ઞત્તિ' સપ પાંચમી પૃથ્વી સુધીના નરકાવાસેામાં જ નારકપણાથી ઉત્પન્ન થાય છે. ॥ ૧ ॥ ‘ટ્રિપ રુથિયાઓ’ છઠ્ઠી પૃથ્વી સુધી જ સ્ત્રી નારકપણાથી ઉત્પન્ન થાય છે અને મચ્છા મનુચા ચ સત્તમિ, જ્ઞત્તિ' મહા અશુભ અધ્યવસાય વાળા મત્સ્યા અને મનુષ્યા સાતમી પૃથ્વી સુધી જાય છે. આ ગાથાના અથ થયે ॥ ૧ !! આ કથન પ્રમાણે જ ‘નાવ’ યાવપદથી છઠ્ઠી પૃથ્વી સુધી રત્નપ્રભા પૃથ્વીની જેમ માલાપકેા સમજી લેવા. અધઃસપ્તમી પૃથ્વીના સંબંધમાં સૂત્રકાર સ્વયં હવે પછી કથન કરશે. તેના આલાપાના પ્રકાર આ પ્રમાણે છે 'सरपभाए णं भंते ! पुढवीए णेरइया कि असण्णीहिंतो उववज्जंति जाव मच्छ મનુના નવખંત્તિ' હે ભગવન્ શર્કરાપ્રભા પૃથ્વીના નરકાવાસે માં નૈરિયકા શુ અસ'ની જીવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા યાવત મત્સ્ય અને મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘વોચમા! નો સન્ન િતો નવમંત્તિ સીસિનેહિં વનમંત્તિ નાવ મચ્છમનુતિ તો સવવનંતિ' હે ગૌતમ ! શાપ્રભા પૃથ્વીના નરકાવાસામાં નારક જીવા અસનિયામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ સંજ્ઞી અર્થાત્ સરીસૃપેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને યાવત્ મત્સ્ય અને મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. 'बालुयप्पभाए णं भंते ! पुढवीए णेरइया कि असण्णीहिंता उववज्जंति નાવ મચ્છમનુદિંતોષવનંત્તિ' હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈરિયકા શુ અસ’જ્ઞી જીવેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા યાવત્ મત્સ્ય અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! વાલુકાપ્રભા જીવાભિગમસૂત્ર SS Page #77 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના નરકાવાસામાં વૈયિકા ‘તો અસળીöિાવવનંતિનો રીલિવેહિંતો જીવનમંત્તિ' અસ'જ્ઞી જીવામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ સરીસર્પામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પર`તુ. ‘લીવિંતો ! જીવવ iત્તિ’સ'ની પક્ષિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ‘જ્ઞાવ મચ્છમનુŕતો થય ખંતિ' યાવત્ મત્સ્ય અને મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ‘જંકલ્પમાં, ઊં भंते! पुढवीए नेरइया किं असण्णीहिंता उववज्जंति जाव मच्छमणुए हिंतो उववમંત્તિ' હે ભગવન્! પકપ્રભા પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈરિયકા શુ અસંજ્ઞી જીવેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ય માંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હૈ ગૌતમ ! પકપ્રભા પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈયિકા અસ’જ્ઞી જીવામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ સરીસૃપેટમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ ચાપગા સિ'હામાંથી આવીને ઉત્પન્ન થાય છે, યાવતું મત્સ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પછી પછીની પૃથ્વીયાના નરકાવાસેામાં પૂર્વી પૂર્વીના નિષેધ સહિત પછીની પૃથ્વીના પ્રતિષધ ત્યાં સુધી કરવા કે જ્યાં સુધી છઠ્ઠી પૃથ્વીના નરકાવાસામાં સિયામાંથી આવીને જીવ નારકપણાથી ઉત્પન્ન થાય છે. પરંતુ અધઃસપ્તમી પૃથ્વીમાં થતા નથી. આ પ્રમાણેને પ્રતિષેધ સ્ત્રિયેાને સાતમી અધઃસપ્તમી પૃથ્વીમા ઉત્પન્ન થવાના સંબંધમાં નિષેધ આવી જાય છે. અધઃસપ્તમી પૃથ્વીના સંબંધમાં આ નીચે પ્રમાણેના સૂત્રપાઠ કહેલ છે. અદ્દે સત્તમાર્ળ મરે! पुढवीए नेरइया कि असण्णीहिंता उववज्जंति जाव मच्छमणुएहिंतो उववज्जंति' હે ભગવન્ અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈરયકા શુ? અસ'ની જીવેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા યાવત્ મત્સ્યામાંથી માવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અહિયાં યાવત્ શબ્દથી આ પ્રમાણેના પાઠ ગ્રહણ કરાયા છે. સરીસૃપેામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા પક્ષિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ચાપગા પ્રાણિચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે સીઁમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા શ્રિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા મત્સ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! નો અસળી િતો. વવજ્ઞતિ' અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસેામાં નૈયિક જીવ અસ'ની જીવેામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ સરીસપેામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી કે પક્ષિયાાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અથવા ચાપગા પ્રાણિયામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. અથવા સર્પોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. કે સિયેામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પણ મત્સ્ય-માછલાએમાંથી અને મનુષ્ય માંથી આવીને ઉત્પન્ન થાય છે, જીવાભિગમસૂત્ર ५७ Page #78 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર એક સમયમાં આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા નારક છે ઉત્પન્ન થાય છે? એ વાતનું નિરૂપણ કરે છે. “પીરે મરે! વાવમrg gઢવી તે ફા” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિકે “તમM - agવા વવવત્ત એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “ોચમા, ! કomi pો વારો ના સિનિ વા' ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં નારક છે એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે. અને “કોલેળ વિના =ા ગાંહે વ વવવર્ષાતિ” વધારેમાં વધારે સંખ્યાતપણુ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાતપણુ ઉત્પન્ન થાય છે. “gવં જ્ઞાવ શ સરમાણ' આજ પ્રમાણેનું એટલે કે એક સમયમાં ઉત્પન્ન થવા સંબંધનું કથન શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી પર્યાતમાં પણ કરી લેવું જોઈએ. અર્થાત્ શર્કરા પ્રભા પૃથ્વીમાં પણ એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ નારક સુધી ઉત્પન્ન થાય છે અને વધારેમાં વધારે અસંખ્યાત પણ ઉત્પન્ન થાય છે આ અભિપ્રાયને લઈને સૂત્રકારે “ઇલ્વે નાવ ગદ્દે સત્તામાં આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે. - હવે પ્રતિસમયે એક એક નારકને બહાર કઢાડવામાં આવે તે સઘળા નારકને બહાર કહાડવામાં કેટલો સમય લાગે ? તે અપહરણ કાળનો વિચાર કરતાં સૂત્રકાર કહે છે કે “મીરે ગં' ઈત્યાદિ “ઝીણે બં મેતે ! રચનqમાણ પુત્રવીણ જોયા સમ સમહે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાંથી જે નારક જીવને પ્રતિસમયે “વીસમા ગવરમાળ તેમાંથી બહાર કાઢવામાં આવે છે તે બધા ત્યાંથી “વફચવાળ વદિસિ” કેટલા કાળ પછી અર્થાત્ કેટલા કાળમાં પૂરેપૂરા બહાર કહાડી શકાય આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “મા! તેળે ગખંડના समए समए अवहीरमाणा अवहीरमाणा असखेज्जाहि उस्सप्पिणी ओसप्पिणीहिं જવણીતિ” હે ગૌતમ! પહેલી પૃથ્વીના નૈરયિકમાંથી જે એક એક સમયમાં અસંખ્યાત અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અસંખ્યાત અવસર્પિણી કાળા ભલે પૂરો થઈ જાય તે પણ તે ત્યાંથી પૂરેપૂરા નારકી બહાર કહાડી શકાતા નથી. અર્થાત્ પ્રતિસમયે તેઓને અસંખ્યાત અસંખ્યાતની સંખ્યામાં ત્યાંથી બહાર કહાડવામાં આવે અને આ રીતે બહાર કહાડવાનું કામ અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણ કાલ પર્યન્ત તે રીતે બહાર કહાડવાનું ચાલુ જ રહે તો પણ તેઓ ત્યાંથી પૂરેપૂરા બહાર કહાડી શકાતા નથી. “જો a i કવ િસિવા’ આ રીતે તેઓને ત્યાંથી બહાર કાઢવાનું થયું નથી. અને ભવિષ્યમાં પણ તેમ થશે પણ નહીં અને વર્તમાનમાં પણ તે રીતે થતું જીવાભિગમસૂત્રા ૬૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ નથી, પરંતુ આ જે કથન કરેલ છે, તે તેની અસ`ખ્યાત સંખ્યાને પુષ્ટ કરવા માટે જ કહેલ છે. ‘નાવ મસત્તમાલ’ રત્નપ્રભા પૃથ્વીના નારકોના કથન પ્રમાણે જ શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમપ્રભા પૃથ્વીયામાં પણ જો પ્રત્યેક સમયમાં અસંખ્યાત અસંખ્યાત નારક જીવાને અહાર કહાડવામાં આવે તે તેવી રીતે બહાર કહાડતાં કહાડતાં ભલે અસંખ્યાત ઉત્સર્પિણીકાળ અને અસંખ્યાત અવસર્પિણી કાળ પણ સમાપ્ત થઈ જાય પર`તુ તે જીવા ત્યાંથી કયારેય પણ પૂરા બહાર કહાડી શકતા નથી. હવે નારક જીવાના શરીરનાં પરિમાણ પ્રમાણનું પ્રતિપાદન કરવામાં આવે છે. ‘મીત્તે ળ' મતે !' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં વડ્ગાળ के महालिया सरीरोगाहणा पण्णत्ता' हे ભગવન્ નૈયિક જીવેાના શરીરાની અવગાહના કેટલી માટી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘નોવબા ! સુવિદ્યા સરીરોના વન્ત્રતા' હે ગૌતમ ! નૈયિક જીવાના શરીરે।ની અવગાહના એ પ્રકારની કહેલ છે. ‘ત' ના' તે એ પ્રકાશ આ પ્રમાણે છે, ‘મષારનિષ્ના ચકત્તરવેનિયા ચ' ભવધારણીય એક અને બીજી ઉત્તરવૈક્રિય અવગાહના છે. ‘તત્ત્વ નં ના લા મવધાનિજ્ઞા' તેમાં જે ભવધારણીય શરીરાવગાહના છે, તે ‘નન્મળ ગ’ગુજÇ અસંવૈજ્ઞમાન” જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ હાય છે જોતેનું સત્તળવું ત્તિન્નિ ચ ચળીયો ઇષ્ટ અંનુારૂં' અને ઉત્કૃષ્ટથી તે સાત ધનુષ ત્રણ હાથ અને પૂરા છે આંગળ પ્રમાણની હાય છે. તત્ત્વ ળ ને તે ઉત્તરવેમ્નિયા' તેમાં જે ઉત્તર વૈક્રિયરૂપ શરીરાવગાહના છે, તે નર્ભેળ અંગુરુત સંલે માન'' જધન્યથી આંગળના સખ્યાતમાં ભાગ રૂપ છે. અને ‘જોતેનું' ઉત્કૃષ્ટથી ‘વન્મત્ત ધનૂરૂં અઢારૂનાઞો ચળીયો' તે પદર ધનુષ અઢી હાથ પ્રમાણની છે. ટ્રોદા ખીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં જે નારકેા છે, તેની ભવધારણીય શરીરાવગાહના જઘન્યથી તા આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પળસ ધનૂરૂં ગઢાફનાઓ ચળીત્રો' પદર ધનુષ અને અઢી હાથની છે. તથા જે ઉત્તર વૈક્રિય નામની શરીરાવગાહના છે, તે ‘નૈન' જઘન્યથી તા આંગળના સખ્યાતમાં ભાગ રૂપ છે, અને જોñળ' ઉત્કૃષ્ટથી ‘તીસ ધનૂર ના ચળી' એકત્રીસ ધનુષ અને એક હાથની છે. ‘તદચા’ ત્રીજી વાલુકા પ્રભા નામની જે પૃથ્વી છે, તેમાં નારકેાની ભવધારણીય શરીરાવગાહ ના જઘન્યથી તે આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક જીવાભિગમસૂત્ર SC Page #80 -------------------------------------------------------------------------- ________________ ત્રીસ ધનુષ અને એક હાથ પ્રમાણની છે. તથા અહિંયાં જે ઉત્તર વૈકિયરૂપ શરીરવગાહના છે, તે જઘન્યથી તે આગળના સંખ્યામાં ભાગ રૂપ છે અને અને ઉત્કૃષ્ટથી બાસઠ ધનુષ અને બે હાથ અર્થાત્ સાડા બાસઠ ધનુષની છે. “વફથી” ચોથી પંકપ્રભા પૃથ્વીમાં જે નારકે છે, તેઓના શરીરની ભવધારથીય અવગાહના જઘન્યથી ૬૨ બાસઠ ધનુષ અને બે હાથની છે. અને ઉત્તર વૈકિયરૂપ જે અવગાહન છે, તે જઘન્યથી તે આંગળના સંખ્યાતમાં ભાગ રૂ૫ છે. અને ઉત્કૃષ્ટથી તે ૧૨૫ એકસેપચ્ચીસ ધનુષની છે. iામી' પાંચમી જે ધૂમપ્રભા નામની પૃથ્વી છે, તેમાં રહેવાવાળા નારકની ભવધારણીયરૂપ શરીરાવગાહના જઘન્યથી તે એક આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટથી તે ૧૨૫, એકસો પચ્ચીસ ધનુષ પ્રમાણની છે. તથા ઉત્તર કિયરૂપ શરીરવગાહના જઘન્યથી એક આંગળના સંખ્યામાં ભાગ રૂપ છે અને ઉત્કૃષ્ટથી તે અઢીસો ધનુષ છે. છઠ્ઠી છઠ્ઠી ત:પ્રભા નામની પૃવીમાં નારકીય જીવની ભવધારણીયરૂપ શરીરાવગાહના જઘન્યથી તે એક આંગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે ૨૫૦ બસે પચાસ ધનુષ પ્રમાણની છે. તથા ઉત્તર ક્રિયરૂપ શરીરવગાહના જઘન્યથી તે એક આંગળના સંખ્યામાં ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ પાંચસો ધનુષ પ્રમાણની છે. “પરમાર અવધાળકના વંર સાતમી પૃથ્વીમાં ભવ ધારણીય શરીરવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમા ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટથી તે ૫૦૦ પાંચસે ધનુષ પ્રમાણની છે. તથા “સત્તરવદિવા ઉત્તર ક્રિયા રૂપ શરીરવગાહના જઘન્યથી તે એક આંગળના સંખ્યાત ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષરૂપ છે. અહિયાં રત્નપ્રભા વિગેરે પૃથ્વીમાં રહેલા નારકની દરેક પ્રતરની ભવધારણીય જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ અવગાહના ના પ્રમાણને બતાવવા વાળી દસ ગાથાઓ છે. કે જે ગાથાઓ ટીકામાં આપવામાં આવેલ છે. “ચળાઈ પઢમારે' ઈત્યાદિ દરેક પૃથ્વીના પ્રતરની સંખ્યા આ પ્રમાણે છે – પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં તેર પ્રસરે છે. ૧, શકરપ્રભા પૃથ્વીમાં અગીયાર પ્રસરે છે. ૨, વાલુકાપ્રભા પૃથ્વીમાં ૯ નવ પ્રતરે છે ૩, પંકપ્રભા પૃથ્વીમાં સાત પ્રતો છે. ૪, ધૂમ પ્રભા પૃથ્વીમાં પાંચ પ્રતરે છે. ૫, તમઃ પ્રભા પૃથ્વીમાં ૩ ત્રણ પ્રતરે છે , અને સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં એક જ પ્રતર છે. ૭, આ સાતે જીવાભિગમસૂત્ર ૭૦ Page #81 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચેાના નારકોની અવગાહના એ પ્રકારની હાય છે. એક ભધારણીય અને બીજી ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીરાવગાહના છે, તે બધાની જઘન્યથી એક આંગળના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણની હાય છે, અને જે ઉત્તર વૈક્રિય શરીરાવગાહના છે. તે બધાની જધન્યથી આંગળના સંખ્યાતમા ભાગ પ્રમાણની હાય છે. આ બન્નેમાં વિશેષતા છે. બધી પૃથ્વીયેાના નારકીચેની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બેઉ અવગાહનાથી પછી પછીની પૃથ્વીચેમાં ખેત પેાતાની અપેક્ષાથી ખમણી બમણી થતી જાય છે. તેમ સમજવુ, હવે અહિયાં ઉત્કૃષ્ટથી ભવધારણીય અવગાહનાને લઇને દરેક પ્રતરાના નારકાની અવગાહનાનું પ્રતિપાદન કરવાવાળી જે દસ ગાથા છે. તેના ભાવ બતાવવામાં આવે છે, જેમકે ‘ચળા' ઈત્યાદિ રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં નારકાની અવગાહના ત્રણ હાથની હાય છે, તે પછીના ખાર પ્રતરામાં દરેક પ્રતરામાં ‘પ્Řનુઢા’ ૫૫ સાડા છપ્પન આંગળ વધારીને મારે પ્રતાની અવગાહના અલગ અલગ સમજી લેવી. તેમ કરતાં કરતાં છેલ્લા તેરમા પ્રતરમાં જઈને ઉત્કૃષ્ટ અવગાહના સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની થઈ જાય છે. તે આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ત્રણ હાથની અવગાહના હાય છે. ૧ ખીજા પ્રતરમાં એક ધનુષ એક હાથ અને સાડા આઠ આંગળની છે. ર' ત્રીજા પ્રતરમાં એક ધનુષ ત્રણ હાથ અને સત્તર આંગળની છે. ૩, ચેાથા પ્રતરમાં એ ધનુષ અને એ હાથ અને દોઢ આંગળની છે, ૪, પાંચમા પ્રતરમાં ત્રણ ધનુષ અને દસ આંગળની છે. પ, કૂઠા પ્રતરમાં ત્રણ ધનુષ બે હાથ અને સાડા અઢાર આંગળની છે, ૬, સાતમાં પ્રતરમાં ચાર ધનુષ એક હાથ અને ત્રણ આંગળની છે. ૭, આઠમા પ્રતરમાં ચાર ધનુષ ત્રણ હાથ અને સાડા અગ્યાર આંગળની છે. 6, નવમા પ્રતરમાં પાંચ ધનુષ એક હાથ અને વીસ આંગળની છે. ૯, દસમા પ્રતરમાં છ ધનુષ અને સાડા ચાર આંગળની છે. ૧૦, અગીયારમા પ્રતરમાં જીવાભિગમસૂત્ર ૭૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ છ ધનુષ બે હાથને તેર આંગળની છે. ૧૧, બારમા પ્રતરમાં સાત ધનુષ અને સાડાએકવીસ આંગળની છે. ૧૨, અને છેલલા તેરમા પ્રતરમાં સૂત્રોક્ત સાતધનુષ ત્રણ હાથ અને પૂરા છ આંગળની રત્નપ્રભા પૃથ્વીના નારકેની ભવધારણીય અવગાહના ઉત્કૃષ્ટથી થાય છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે. ૧૫ હવે શર્કરપ્રભા પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. -“જો રેવ એ વીચાણ' ઇત્યાદિ રત્નપ્રભા પૃથ્વીના તેરમા પ્રતરમાં જેટલા પ્રમાણની અવગાહના કહેવામાં આવી છે. તે જ પ્રમાણેની અવગાહના સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. પછી આ અવગાહનાના પ્રમાણમાં “તિર સિનિ પુરું' ત્રણ હાથ અને ત્રણ આંગળ પછી પછીના દરેક પ્રતરમાં મેળવતા જવું જોઈએ. ારા આ રીતે મેળવવાથી છેલ્લા અગીયારમાં પ્રતરમાં પંદર ધનુષ બે હાથ અને બાર આંગળ અર્થાત્ એક વિતસ્તિ (ત) કેમકે બાર આંગળની એક વિતસ્તિનામ વેંત થાય છે. તે દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે થાય છે.–શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની, અવગાહના થાય છે. ૧, બીજા પ્રતરમાં આઠ ધનુષ બે હાથ અને નવ આગળની ૨, ત્રીજા પ્રતરમાં નવ ધનુષ એક હાથ, અને બાર આંગળની ૩, ચોથા પ્રતરમાં દસ ધનુષ અને પંદર આંગળની ૪, પાંચમા પ્રતરમાં દસ ધનુષ ત્રણ હાથ અને અઢાર આંગળની ૬, સાતમા પ્રતરમાં બાર ધનુષ અને બે હાથની ૭, આઠમા પ્રતરમાં તેર ધનુષ એક હાથ અને ત્રણ આંગળની ૮, નવમા પ્રતરમાં ચૌદ ધનુષ અને છ આંગળની ૯, દસમા પ્રતરમાં ચૌદ ધનુષ ત્રણ હાથ અને નવ આંગળની, ૧૦, અને છેલ્લા અગીયારમા પ્રતરમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે પંદર ધનુષ બે હાથ અને બાર આંગળ અર્થાત્ એકવિતસ્તિ નામ વેંતની હોય છે. ૧૧, આ અવગાહના બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નારકની ઉત્કૃષ્ટથી કહેવામાં આવેલ છે. ૨ કે ગા. ૩ છે જીવાભિગમસૂત્ર ૭૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ હવે ત્રીજી વાલુકાપ્રભ પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. “નો રેલ ચ તરૂચા” ઈત્યાદિ બીજી જે પૃથ્વીયે ના છેલ્લા અગીયારમાં પ્રસરમાં જેટલું અવગાહના નું પ્રમાણ બતાવવામાં આવેલ છે, એટલે કે પંદર ધનુષ બે હાથ અને બાર આંગળ કહ્યું છે. એ જ પ્રમાણુ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. આ પ્રમાણે “સ ચ વળી ગુજળવી લઢ' સાત હાથ સાડા એગણીસ ૧ આંગળ પછી પછીના દરેક પ્રતરમાં મળતા જ જવું જોઈએ. ગા. ૪ આ પ્રમાણે મેળવતા જતાં છેલ્લા નવ પ્રતરમાં એકત્રીસ ધનુષ એક હાથની અવગાહના થઈ જાય છે. ૩ . એ દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. તેના પહેલાં પ્રતરમાં પહેલાં કહ્યા પ્રમાણે પંદર ધનુષ બે હાથ અને બાર આંગળની અવગાહના થઈ જાય છે. ૧, તે પછી બીજા પ્રતરમાં સત્તર ધનુષ બે હાથે અને સાડા સાત આગળની ૨, ત્રીજા પ્રતરમાં ૧૯ ઓગણસ ધનુષ બે હાથ અને ત્રણ આંગળની, ૩, ચોથા પ્રતરમાં એકવીસ ધનુષ એક હાથ અને સાડા બાવીસ ૨૨ આંગળની ૪, પાંચમા પ્રતરમાં ત્રેવીશ ધનુષ એક હાથ અને અઢાર આંગળની ૫, છઠા પ્રતરમાં પચીસ ધનુષ એક હાથ અને સાડા તેર ૧૩ આગળની ૬, સાતમા પ્રતરમાં સત્યાવીસ ધનુષ એક હાથ અને નવ ૯ આંગળની ૭, આઠમા પ્રતરમાં ઓગણત્રીસ ધનુષ, એક હાથ અને સાડા ચાર આંગળની ૮, છેલલા નવમા પ્રતરમાં એકત્રીસ ધનુષ અને એક હાથની સૂત્રોક્ત ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકેની હોય છે. જે ૩ ગા. ૫ | હવે ચેથી પંકપ્રભા પૃથ્વીના સંબંધમાં કહેવામાં આવે છે. “તો રેવ૨૩થી ઈત્યાદિ આના છેલા નવમાં પ્રતરમાં જેટલા અંતરનું પ્રમાણ કહ્યું છે, એટલે કે એકત્રીસ ધનુષ એક હાથનું એજ પ્રમાણ ચેથી પંકપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. તેમાં દરેક પ્રતરને લઈને પછી પછીના પ્રતરમાં ઘgવીર મંજુ પાંચ ધનુષ વીસ આંગળ મેળવતા જવું જોઈએ. ગા. ૬આ ક્રમથી મેળવતાં છેલ્લા સાતમા પ્રતરમાં બાસઠ ધનુષ બે હાથની અવગાહના થઈ જાય છે. તે આ પ્રમાણે છે. પંકપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં જીવાભિગમસૂત્ર ૭૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસ ધનુષ એક હાથની અવગાહના હોય છે. ૧, બીજા પ્રતરમાં છત્રીસ ધનુષ એક હાથ અને વીસ આંગળની. ૨, ત્રીજા પ્રતરમાં એકતાળીસ ધનુષ બે હાથ અને સોળ આંગળની. ૩, ચેથા પ્રતરમાં સેંતાલીસ ધનુષ ત્રણ હાથ અને બાર આંગળની. ૪, પાંચમા પ્રતરમાં બાવન ધનુષ અને આઠ આંગળની ૫, છઠા પ્રતરમાં સત્તાવન ધનુષ એક હાથ અને ચાર આંગળની ૬, અને છેલ્લા સાતમા પ્રતરમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે બાસઠ ધનુષ અને બે હાથની ઉત્કૃષ્ટ અવગાહના થઈ જાય છે. ૭ | ગ. ૭ | હવે પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. તો રેવ વંશમg' ઇત્યાદિ ચોથી પંકપ્રભા પૃથ્વીના છેલ્લા સાતમા પ્રતરમાં જે અવગાહનાનું પ્રમાણ કહેલ છે. જેમકે ૬૨ બાસઠ ધનુષ અને બે હાથ, એ જ પ્રમાણે પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. તેનાથી પછી પછીના દરેક પ્રતરમાં “goળા ધજૂળ રો સઢ' પંદર ધનુષ અને અઢી હાથ મેળવતા જવું જોઈએ. એ ગે. ૮ આવી રીતે મેળવતા જતાં ધૂમપ્રભાના છેલ્લા પાંચમા પ્રતરમાં નારકની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના એક પચ્ચીસ ૧૨૫, ધનુષની થઈ જાય છે. તે દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. ધૂમપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં પૂર્વોક્ત ૬૨ બાસઠ ધનુષ અને બે હાથની થાય છે. ૧, તે પછી બીજા પ્રતરમાં અઠોતેર ધનુષ અને એક વિતસ્તિ (વંત) અર્થાત્ બાર આંગળની. , ત્રીજા પ્રતરમાં ૯૩ ત્રાંણ ધનુષ અને ત્રણ હાથની ૩, ચેથા પ્રતરમાં ૧૦૯ એકસે નવ ધનુષ એક હાથ અને એક વિતસ્તિ અર્થાત બાર આંગળની ૪, અને છેલ્લા પાંચમાં પ્રતરમાં ધૂમપ્રભા પૃથ્વીના નારકોની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ૧૨૫ એકસે પચીસ ધનુષની થઈ જાય છે. ૫, હવે છઠી તમપ્રભા પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. “સોરેવ ટ્રીપ ઈત્યાદિ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના છેલા પ્રતરમાં જે અવગાહનાનું પ્રમાણ ૧૨૫ એક પચ્ચીસ ધનુષ છે એજ પ્રમાણ છઠી તમ:પ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે, કે ગા, ૯ જીવાભિગમસૂત્ર Page #85 -------------------------------------------------------------------------- ________________ આમાં ‘વાટ્વિયનુચસલૂઢા' સાડી ખાસઠ (૬૨) ધનુષ પછી પછીના દરેક પ્રતરમાં મેળવતા જવુ' જોઈએ, એવી રીતે મેળવતા છેલ્લા ત્રીજા પ્રતરમાં તમઃપ્રભા પૃથ્વીના નારકેાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ખસેા પચાસ ૨૫૦ અર્થાત્ અહીસા ધનુષની થઈ જાય છે. દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. તમઃપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ૧૨૫ એકસેા પચીસ ધનુષની અવગાહના થઈ જાય છે. ૧, અને ખીજા પ્રતરમાં ૧૮૭ા એકસે સાડી સત્યાસી ધનુષની થાય છે. ૨, અને છેલ્લા ત્રીજા પ્રતરમાં ૨૫૦ ખસેા પચાસ અર્થાત્ અઢીસે ધનુષની થઈ જાય છે. ૩, આ પ્રમાણે દસ ગાથાઓનેા ભાવા થાય છે. !! ગા. ૧૦ રા સાતમી તમસ્તમાપ્રભા પૃથ્વીમાં એકજ પ્રતર હાય છે. તેમાં રહેલા નારકાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના છઠી પૃથ્વીના નારકોની ઉષ્કૃટ અવગાહનાથી ખમણી અર્થાત્ પાંચસેા ધનુષની હાય છે, તેમ સમજવુ, ‘સાતે પૃથ્વીયાના નારકાની દરેક પૃથ્વીના દરેક પ્રતરની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગા હના બનાવવા વાળુ કાષ્ટક સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે તે ત્યાંથી જોઈને સમજી લેવુ. આ ભવધારણીય શરીરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના કહેવામાં આવી છે. ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાથી ખમણી, ખમણી બધી પૃથ્વીયામાં સમજી લેવી જોઈએ. એ પ્રમાણે ખમણી ખમણી થતાં થતાં સાતમી તમસ્તમા પ્રભા પૃથ્વીના નારકની ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચેાજનની થઈ જાય છે. ! ૧૭ ॥ પ્રત્યેક નારક જીવો કે સંહનન કા નિરુપણ હવે સૂત્રકાર નારક જીવાના સંહનનનુ નિરૂપણ કરે છે. મીત્તે નં મતે ! ચળવ્વમાણ પુવીણ નેચાળ તરીચા િસંચળી' ઇત્યાદિ ટીકા ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે ‘મીત્તે નં અંતે !” હે ભદન્ત ! આ જ્યળવમાદ્પુઢી' રત્નપ્રભા પૃથ્વીમાં ‘લીચા’નૈયિકાના શરીરા જિ સંઘચળી વળત્તા' કયા સંહનનવાળા કહેલા છે ? ‘નોચના ! છઠ્ઠું ← વયળાનું અસ થયળ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! નારકાના શરી। છ સંહનના પૈકી કોઇ પણ એક સંહનનવાળા હાતા નથી. કેમકે નારકાના શરીરસંહનન વિનાના હાય છે. તેએ સંહનન વિનાના કેમ હાય છે. એ સંબંધમાં તેનું કારણુ ખતાવતાં સૂત્રકાર કહે છે કે બેવન્રી' જીવાભિગમસૂત્ર ૭૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ નારકાના શરીરોમાં હાડકા હોતા નથી. ળછિ’શિરાઓ હાતી નથી. વિ VgIF' સ્નાયુયે। હાતા નથી. ‘નવસ’ચળમાંથ’ તેથી નારકા ના શરીર સંહનન વિનાના કહેવામાં આવેલ છે, કેમકે જે શરીરમાં હાડકા વિગેરે હાય છે, ત્યાંજ સંહનન હોય છે નારકેાના શરીરમાં હાડકા વિગેરે હાતાજ નથી તે કારણથી તેઓને સંહનના અભાવ કહેલ છે. શકા-જો નારકોના શરીર સંહનન વિનાના છે, તેા પછી તે ‘શરીર’ એ પદથી યુકત કેવી રીતે હાઇ શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘ને ોછા અનિટ્રા ગાવ અમળામ’ હે ગૌતમ ! જે પુદ્ગલા અનિષ્ટ યાવત્ અમનેામ હાય છે, તે ‘તેલિ નીત વાચસાત્વનંતિ' તેના શરીર રૂપે પરિણમે છે. અહિયાં યાવપદ થી અત્તાન્ત, અત્રિય, અમરોજ્ઞ' આ ત્રણ પદ્માના સંગ્રહ થયા છે. કહેવાનુ તાપ એ છે કે જો કે નારકાના શરીર સંહનન નામ કમ ના ઉદયના અભાવમાં હાડકા વિગેરેના અભાવમાં સંહનન વાળા હાતા નથી. છતાં પણ તેઓને વૈક્રિય શરીરા હેાય છે. કેમકે નારકેાના શરીર પણાથી જે કાઇ અનિષ્ટ વિગેરે વિશેષણા વાળા પુદ્ગલેા હાય છે, તે બધા તેઓના શરીર રૂપે પરિણમતા રહે છે. એવી વ્યાપ્તિ નથી કે જ્યાં જ્યાં શરીર હાય ત્યાં ત્યાં સંહનન હાય છે. કેમકે દેવાને શરીર। હાવા છતાં પણ્ સ'હનન હોતા નથી. સંહનનના સમ ́ધ સંહનન નામ કમ ને ઉદયાધીન છે. શરી પાંચ પ્રકારના હાય છે. અને સંહનન છ પ્રકારના હાય છે, વા, ઋષભ, નારાચ, વિગેરે તેના ભેદે છે. આ સંહનનના પૈકી એક પણ સંહનન નારકોને હાતું નથી. ‘ત્ત્વ જ્ઞાત્ર અહેસત્તમા' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસે માં રહેવાવાળા નારક જીવાના શરીરો સહનન વિનાના હોય છે, એ જ પ્રમાણે શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભાના નરકાવાસેામાં રહેવાવાળા નારક જીવેાના શરીરા પણ સંહનન વિનાના હાય છે. તેમ સમજવું. આ રીતે સઘળી પૃથ્વીયાના નારકાના શીશ સંહનન જીવાભિગમસૂત્ર ७९ Page #87 -------------------------------------------------------------------------- ________________ વાળા હાતા નથી, ચાહે તે। ભવધારણીય હાય કે ચાહેતા ઉત્તર વૈક્રિય રૂપ શરીર હાય હવે સૂત્રકાર નારકજીવેાના શરી। કયા સ્થાન વાળા હોય છે, એ વાતનું કથન કરે છે. આ સંબધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુ કે ‘મીત્તે નું મંતે ! ચળવમાણ પુઢીપ્’' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસેાના નૈરિયકેાના શરી। કયા સ્થાન વાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘પોયમા ! તુવિજ્ઞા પળન્ના' હે ગૌતમ ! ના૨ક જીવાના શરીર એ પ્રકારના કહેવામાં આવેલ છે. તં નહા' તે બે પ્રકારો આ પ્રમાણે છે. ‘મનવારનિ ચ સત્તર વૈવિચાય' એક ભવધારણીય શરીર અને બીજુ ઉત્તર વૈક્રિય શરીર તસ્ય ... ને તે મવધારળિજ્ઞા' તે પૈકી જે નારક જીવાને ભધારણીય શરીરો છે, તેએ ‘કુંડલ’ઝિયા પñત્તા' હું'ડક સ’સ્થાનવાળા હાય છે જે શરીર નારકભવની પ્રાપ્તિ થતાં જ પ્રાપ્ત થાય છે, તે શરીરને ભવધારણીય શરીર કહેવાય છે. અને તે વૈક્રિય શરીર જ છે. નારક જીવાને હુંડક સંસ્થાન નામ કના ઉદયથી આ ભવધારણીય શરીર હુંડકસંસ્થાન વાળું જ હેાય છે. તથાં ને તે ઉત્તત્ત્વવિયા તે વિટુંકસંઠિયા પ્ળજ્ઞા’ તથા જે ઉત્તર વૈક્રિય રૂપ શરીર હાય છે, તે પણ‘ઢુંઢ સંઠિયા ફળત્તા' હું ડક સંસ્થાન વાળું જ હાય છે. આ કારણથી તે નારક જીવા અમે શુભ વિક્રિયા કરીએ ૧૫ એવા વિચાર તેા કરે છે, પરંતુ તેઓ દ્વારા હુંડસંસ્થાન નામ ક્રમના ઉદય થવાને કારણે અશુભ વિક્રિયા જ કરી શકાય છે. તેમાં તેઓના તે ઉત્તરવૈક્રિયશરીર કે જે શરીરમાંથી સઘળા રૂંવાડા અને પાંખ ઉખાડી દેવામાં આવેલ હોય એવા કબૂતરના જેવા હુંડક સંસ્થાન વાળા જ હોય છે. 'વ' નાવ અદેત્તમા' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નારકેાના અને પ્રકારના શરીરા હુડક સંસ્થાન વાળા હાય છે, એ જ પ્રમાણે શર્કરાપ્રભા વાલુકાપ્રભા પંકપ્રભા ધૂમપ્રભા તમઃપ્રભા અને તમસ્તમપ્રભા, પૃથ્વીના નારકાને પણ બંન્ને પ્રકારના જીવાભિગમસૂત્ર ७७ Page #88 -------------------------------------------------------------------------- ________________ શરીરે હુંડક સંસ્થાનવાળા હોય છે. તેમ સમજી લેવું હવે નારકોના શરીરને વર્ણ કે હેય છે? એ સંબંધમાં સૂત્રકાર કથન કરે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછયું છે કે “બીજું મરે! રથcqમાણ પુઢવીપ” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસમાં રહેવાવાળા રાજા નં રીરા રિસરા ઘomi gumત્તા’ નરયિકેના શરીરે કેવા વર્ણ વાળા હોય છે? એટલે કે તેના શરીરનો વર્ણ કેવો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોમા ! વાહ રોમાના, કાર પામfoણું વળે gumત્તા હે ગૌતમ ! પહેલી પૃથ્વીના નરકાવાસમાં રહેવાવાળા નારક છે ના શરીરને વર્ણ કાળે, કાળી કાંતી વાળો કે જેને જેવાથી જ શરીરના રૂંવાડા ઉભા થઈ જાય એવા અને ભયકારક અત્યંત કૃષ્ણ કાળા હોય છે. “ નાક અદે સત્તામાણ' આજ પ્રમાણે બીજી પૃથ્વીથી લઈને અધઃસસમી પૃથ્વી સુધીના નારકાવાસમાં રહેવાવાળા નારક જીવોના શરીરે હોય છે. તેમ સમજવું “મીરે બં થTMમાંg gઢવી નેરા of તરીયા કિયા જં ” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકેના શરીરે ગંધની અપેક્ષાથી કેવા હોય છે? અર્થાત્ પહેલી પૃથ્વીના નૈરયિકના શરીરે કેવા ગંધ વાળા હોય છે. આ પ્રમાણેના આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામીને પ્રભુ કહે छ , 'गोयमा ! से जहानामए अहिमडेइ वा त चेव जाव अहेसत्तमा' हे ગૌતમ! જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે કે–અહિ-અર્થાત્ મરેલા સાપ વિગેરેના શરીરમાંથી જેવા પ્રકારની દુર્ગધ આવે છે, તેનાથી પણ વધારે અનિષ્ટ. તર વિગેરે વિશેષણે વાળી દુર્ગધ આ નારક જીવોના શરીરમાંથી આવે છે. એજ પ્રમાણેનું દુર્ગધ વિષયનું તે કથન આ પ્રકરણમાં પણ સમજી લેવું. તથા આવાજ પ્રકારની અનિષ્ટતર વિગેરે પૂર્વોક્ત વિશેષણે વાળી દુર્ગધ બીજી પૃથ્વીના નૈરયિકોથી લઈને અધઃસપ્તમી પૃથ્વીના નારકના શરીરોમાંથી આવે છે. તેમ સમજવું, 'इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए नेरइया गं सरीरया केरिसया જાણેf voળા' હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના શરીરે સ્પર્શથી કેવા હોય છે ? અર્થાત્ પહેલી પૃથ્વીના નૈરયિકેના શરીરનો સ્પર્શ કે હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા! હિર દરિવિવા ' હે ગૌતમ ! પહેલી પૃથ્વીના નૈરયિકેના શરીરે કે જેઓની ચામડી ઉપર સેંકડો ઝુરિયા-ઉઝરડાં કરચલી પડેલી હોય અને તેથી જ જેઓ કાંતિવિનાના હોય છે, તથા “સા કર' જેનો પશ પરૂષ કઠોર છે. અને જેમાં સેંકડો છેદ થઈ રહ્યા હોય છે, અને જેની છાયા-કાંતિ બળેલી વસ્તુના જેવી હોય જીવાભિગમસૂત્ર ७८ Page #89 -------------------------------------------------------------------------- ________________ છે, આવા પ્રકારના સ્પર્શવાળા અથત કઠોર સ્પર્શવાળા હોય છે. “gવં નવ અરે સત્તના” આવા પ્રકારના કઠેર સ્પર્શવાળા બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકેના શરીરે હોય છે. તેમ સમજવું. એ સૂ. ૧૮ છે નારક જીવોં કે ઉચ્છવાસ આદિકા નિરુપણ હવે સૂત્રકાર નારક જીવન ઉચ્છવાસ વિગેરેનું કથન કરે છે. 'इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं केरिसया पोग्गला त्या ટીકાથ–ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે “રૂની નં મને ! રયામાણ પુઢવી” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીને “જે રૂચા ” નૈરયિકેને રિયા રાજા' કેવા પ્રકારના પુદ્ગલ “રાસરચા પરિમંતિ’ ઉચ્છવાસ પણાથી એટલે કે શ્વાસોચ્છવાસ રૂપે પરિણમે છે ? અર્થાત્ કેવા પ્રકારના પગલે નારકજીના શ્વાસોચ્છવાસ પણુથી પરિણમે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ોમા ! પાત્રા ળિ નાવ અમળાના? હે ગતમ! જે પુદ્ગલે અનિષ્ટ યાવત્ અકાંત, અપ્રિય, અશુભ, અમને અને અમનેમ કે જેને ગ્રહણ કરવાની ઈચ્છા મનમાં પણ હોતી નથી. એવા પુદ્ગલે જ નારક એના શ્વાસે છવાસ રૂપે પરિણમે છે. જે ઈષ્ટ નહોય તેવા પુદ્ગલે અનિષ્ટ કહેવાય છે. અને તે અનિષ્ટ પણ બધાનેજ અનિષ્ટ હોય તેમ બનતું નથી કેમકે રૂચિની વિચિત્રતાથી અનિષ્ટ વસ્તુ પણ કેટલાકને ઇષ્ટ હોય તેમ દેખવામાં આવે છે. જેથી તે પગલે એવા હોતા નથી એ વાત સ્પષ્ટ કરવા માટે “કાન્ત’ આ પદને પ્રયોગ કરવામાં આવેલ છે. તે પુદ્ગલે કે જે નારક જીવોના શ્વાસોચ્છવાસ પણુથી પરિણમે છે. તે એવા અનિષ્ટ હેતા નથી કે કઈ કઈ નારક અને ઈષ્ટ અભિલષિત પણ હોય, કેમકે તે સર્વથા અકાંત હોય છે. તેથી તે પુગલે અનિષ્ટ જ હોય છે. તે પણ જે આના પર એમ કહેવામાં આવે કે જે કોઈ પદાર્થ અકાન્ત૫ણ હોય છે, તે પણ કઈ કઈ જીવોને રૂચ હોય તેમ જોવામાં આવે છે જેમકે શકરને અકાન્ત એવી વિષ્ટા રૂચિકર હોય છે. તે કેઈ અહિયાં એવી કલ્પના ન કરીલે એટલા માટે “કવિ એ પદને પ્રયોગ કરવામાં આવેલ છે. આવા પ્રકારના આ અશુભ, યાવત્ અમનેડમ એવા પુદ્ગલે નારકજીના શ્વાસોચ્છવાસ પણાથી પરિણમે છે. જો કે આ બધા શબ્દો સમાન અર્થ વાળા છે, તે પણ તેને સ્વતંત્ર પણાથી અહિંયાં જે પ્રયોગ કરવામાં આવ્યો છે, તેનું કારણ જુદા જુદા દેશના જીવાભિગમસૂત્ર ૭૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય જનેને સમજાવવા માટે કહેલા છે. અથવા નારક જીવે દ્વારા શ્વાસ છવાસ રૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલે અત્યંત દુષ્ટ-ખરાબ જ હોય છે. કોઈ પણ પ્રકારથી તેમાં આદુષ્ટ પણું આવતું નથી એ વાત સમજાવવા માટે આ સમાન અર્થવાળા શબ્દ કહ્યા છે. તે તેfi siાસત્તા રિળમંરિ’ એવા આ પૂર્વોક્ત વિશેષણવાળા પુદ્ગલે નારક ના ઉચ્છશ્વાસ અને વિશ્વાસ રૂપથી પરિણત થાય છે. “ga નાવ ગહે સત્તના રત્નપ્રભા પૃથ્વીના નારકના કથન પ્રમાણે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, અને તમસ્તમઃ પ્રભા પૃથ્વીના નારકોના શ્વાસોચ્છવાસથી ગ્રહણ કરાયેલા પુદ્ગલે પણ પૂર્વોક્ત વિશેષણ વાળા જ હોય છે. તેમ સમજવું. “gવં નાણા તત્તવિ’ જે પ્રમાણે શ્વાસોચ્છવાસ પણાથી પરિણમેલા પુદ્ગલ કહેલા કહેલા અનિષ્ટ વિગેરે વિશેષણો વાળા હોય છે, એજ પ્રમાણે પહેલી રત્નપ્રભા પૃથ્વીથી લઈ ને સાતમી તમતમપ્રભા પૃથ્વીના કથન સુધીના નારક છને આહારપણાથી જે પગલે પરિણત થાય છે, તે બધા પણ અનિષ્ટ વિગેરે પુક્ત વિશેષણ વાળા જ હોય છે. તેના આલાપકને પ્રકાર આ પ્રમાણે છે. હે ભદન્ત! રત્ન પ્રભા પૃથ્વીના નરયિકેને કેવા પુદ્ગલ આહાર પણાથી પરિણત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! જે પુદ્ગલ અનિષ્ટ, અકાન્ત અપ્રિય, અશુભ, અમનેશ, અને અમનેડમ હોય છે. તેજ પુદ્ગલે તેમના આહાર પણાથી પરિણમે છે. એજ પ્રમાણે આહાર રૂપે પરિણમેલા પુદ્ગલે બીજી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારકને હોય છે. તેમ સમજવું. આ સંબંધમાં આ લાપકને પ્રકાર બધેજ સ્વયં બનાવીને સમજી લેવું. હવે લેશ્યાના સંબંધમાં પ્રતિપાદન કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “મારે મંતે ! રથcqમાણ પુત્રવીણ તૈયા હેરાનો વત્તત્તાવો” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેટલી વેશ્યાઓ કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જયમા ! જાન્સેar gunત્તા' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકને કેવળ એક કાપોત લેશ્યાજ કહી છે “ga Haqમાણ વિ” એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીના નારક જીવોને પણ કેવળ એક કાપત લેશ્યાજ હોય છે. વાસ્તુપમાણ પુછી” હે ભદન્ત | વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકાને કેટલી લેશ્યાઓ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જોય! તો રસ નો વારો” હે ગૌતમ ! વાલુકાપ્રભ પૃથ્વીના નૈરયિકાને બે લેક્ષાઓ હોય છે. “ત્ત ગદા' તે આ પ્રમાણે છે. “ નીરના વરસT ' નીલલેશ્યા. અને કાપોતલેશ્યા, “રથ ને વત્તેરણા તે વાત’ આમાં જેઓ કાપિત જીવાભિગમસૂત્ર Page #91 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાવાળા હાય છે, તેએ વધારે છે, કેમકે ઉપરના પ્રસ્તટમાં રહેવાવાળા નારકોને કાપાત લેશ્યાજ હાય છે. અને તેવા આ ઉપરના પ્રસ્તટમાં રહેવાવાળા નારકી અધિક છે, તથા બેનીરુòચાલન્ત:' જે નારકા નીલ લેશ્યાવાળા હાય છે, તે કાપાતલેશ્યાવાળા નારકેાની અપેક્ષાએ ન્યૂન-થેાડા છે. ‘વંqમાણ્ પુછા’ હે ભગવત્ પંકપ્રભા પૃથ્વીના નારકને કેટલી લેશ્યાએ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘વોચમા ! હવાનીજ છેલ્લા વન્નત્તા' હે ગૌતમ ! પકપ્રભા પૃથ્વીના નારકને કેવળ એક નીલ લેશ્યાજ હાય છે. અને તે ત્રીજી પૃથ્વીની નીલ લેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધ હાય છે. ‘ધૂમળમાણ પુચ્છા' હે ભગવન્ ધૃમપ્રભા પૃથ્વીના નૈયિકાને કેટલી લેશ્યાએ હાય છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોયમા હે ગૌતમ! ધૂમપ્રભા પૃથ્વીના નૈયિકાને વો હેક્ષાઓ પળત્તાઓ' એ લેશ્યાએ કહી છે. તે બહા' તે એ લેશ્યાએ આ પ્રમાણે છે. જિન્હલેસા ય નૌલેફ્સા ચ' એક કૃલેશ્યા અને ખીજી નીલલેશ્યા તે વદુત્તરથા ને નીણા' તેમાંથી ધૂમપ્રભા પૃથ્વીમાં નીલ લેશ્યાવાળા નારા વધારે હેાય છે. અને ‘તે થોવસરાને હેલ' કૃષ્ણે લેશ્યા વાળા નારક જીવેા આછા હૈાય છે. આની ભાવના પહેલા કહ્યા પ્રમાણે સમજવી, ‘તમાર પુચ્છા’હે ભગવન્ તમઃપ્રભા પૃથ્વીના નૈયિકે કેટલી લેશ્યાવાળા હાય છે ? નોચમાં ન્હા શિòસા' હે ગૌતમ ! એક કૃષ્ણ લૈશ્યા જ તેમને હાય છે. અને આ કૃષ્ણ લેશ્યા ધૂમપ્રભા પૃથ્વીમાં કહેલી કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધતર હેાય છે. અને સત્તમાણ્ યાણમજિજ્ઞેસા' હે ભગવત્ અધ:સપ્તમી પૃથ્વીના નારકેાને કેવળ એક પરમ કૃષ્ણ લેશ્યાજ હોય છે સતુલમ્ ‘વારોનુ॰' ઇત્યાદિ અર્થાત્ રત્નપ્રભા, અને શર્કરાપ્રભા આ બે પૃથ્વીચેમાં કાપાત લેશ્યા હોય છે. અને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં મિશ્ર રીતે નીલ અને કાપાત એ એ લેશ્યાએ હાય છે. ચેાથી પંકપ્રભા પૃથ્વીમાં નીલ લેશ્યા હોય છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં મિશ્ર એટલે કે કૃષ્ણ લેયા અને નીલ લેશ્યાએ એ લેશ્યાએ હોય છે. છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા અને સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં પરમ કૃષ્ણ લેયા હોય છે. । ૧ । હવે નાકેાની દૃષ્ટિના સબધમાં કથન કરવામાં આવે છે. ‘મીતે ન અંતે ! હે ભગવત્ આ ‘ચળવમાણ્ પુથ્વી' રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા ‘રેડ્થા’ નૈયિકા ‘દિ’ સમ્માટ્ટિી, મિચ્છાટ્ટિી સન્મામિટ્ટિી' શું સમ્યગ્ દૃષ્ટિ વાળા હોય છે ? કે મિથ્યા દૃષ્ટિ વાળા હોય છે ? અથવા સમ્યગ્ મિથ્યા દૃષ્ટિવાળા એટલે કે મિશ્ર દૃષ્ટિવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોયમા હૈ સમટ્ટિી, વિ મિચ્છાğિી વિ, સમ્ભામિટ્ટિી વિ' હે ગૌતમ! પહેલી પૃથ્વીમાં રહેલા નૈરયિકા સમ્યગ્ર દૃષ્ટિવાળા પણુ હાય છે, મિથ્યા દષ્ટિવાળા પણ હાય છે, અને મિશ્ર દૃષ્ટિવાળા પણ હોય છે. ‘વ જીવાભિગમસૂત્ર ૮૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ નાવ અદ્દે સત્તમા આજ પ્રમાણેનું કથન બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકોના સંબંધમાં પણ સમજવું અર્થાત્ બીજી પૃથ્વીના નરયિકેથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકે સમ્યમ્ દષ્ટિ વાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિ વાળા પણ હોય છે અને મિશ્ર દષ્ટિ વાળા પણ હોય છે. હવે નરયિકના જ્ઞાન અને અજ્ઞાન દ્વારના સંબંધમાં કથન કરવા માં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે કે “રંગીરે ગં અંતે ! રચનqમાંg gઢવા રેરા જિં નાળી અન્ના' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જો મા ! UTળી વિ માળી વિ” હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના નરયિકે જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. જે વાળી તે નિરમા સિનાળી' હે ગૌતમ ! જે જ્ઞાની હોય છે, તેઓ નિયમથી. ત્રણ જ્ઞાન વાળા હોય છે. તે કહ” તે ત્રણ જ્ઞાન આ પ્રમાણે છે. જેમકે “ગામfrોદિર નાળી, સુચનાળી, ગોહિનાની’ મતિજ્ઞાન વાળા હોય છે. શ્રુતજ્ઞાન વાળા હોય છે, અને અવધિજ્ઞાની વાળા હોય છે. જે અનાળી? અને જેઓ અજ્ઞાની હોય છે, તેઓ નિયમથી સથે જરૂત્તિ સનાળી અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળ હોય છે, “જે સુ કdiળી’ જે નારકે બે અજ્ઞાન વાળા હોય છે, તેઓ “નિચના કરૂ બનાળી ૨ સર અજાળ” નિયમથી જ મતિ અજ્ઞ નવાળા અને શ્રુત અજ્ઞાન વાળા છે. અને તે અનાખી તે નિરમા મરૂ બનાળી સુય ગorી વિમા નાળી' જે નારકીયે ત્રણ અજ્ઞાન વાળા હોય છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાન વાળા હોય છે, મૂત અજ્ઞાન વાળા હોય છે અને વિર્ભાગજ્ઞાન વાળા હોય છે. જે જીવે અસંજ્ઞી પંચેન્દ્રિમાંથી આવીને ઉપન્ન થાય છે, તેઓ અપર્યાપ્ત અવસ્થામાં જ બે અજ્ઞાન વાળા હોય છે. અને પછીના સમયમાં તે તેઓ પણ ત્રણ અજ્ઞાનવાળા થઈ જાય છે. તેથી જ કેટલાક નારકીયે બે અજ્ઞાનવાળા હોય છે. તેમ કહેવામાં આવ્યું છે. પૈસાળ વાળી વિ અoriળ વિ સિનિ ગાવા બદે સત્તામાં આજ પ્રમાણે શર્કરામભાના, વાલુકાપ્રભાન, પંકપ્રભાના, ધૂમપ્રભાના, તમઃપ્રભાના અને તમ સ્તમપ્રભા પૃથ્વીના નારક છે પણ જ્ઞાની અને અજ્ઞાની હોય છે. જે તેઓ જ્ઞાની હોય છે, તે તેઓ નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય છે. અને જે અજ્ઞાની હોય છે, તે ત્રણ અજ્ઞાનવાળા હોય છે. આ સંબંધમાં આલાપકોને પ્રકાર પહેલી પૃથ્વીમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, તે જ પ્રમાણે બીજી પૃથ્વી, અને ત્રીજી પૃથ્વી વિગેરે શબ્દ લગાવીને સ્વયં સમજી લેવા જોઈએ પરંતુ બીજી શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારકમાં “તેઓમાં કેટલાક બે અજ્ઞાન વાળા હોય છે. આ પ્રમાણેનું કથન કરવું ન જોઈએ. કેમકે આ કથન અસંશી જીમાંથી આવીને જે નારકપર્યાયથી ઉત્પન્ન થાય છે, તેની અપેક્ષાથી જીવાભિગમસૂત્ર ૮૨. Page #93 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવેલ છે. પરંતુ બીજી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારકજીવે સ'ની પચેન્દ્રિયામાંથી જ આવીને ઉત્પન્ન થાય છે. તેથી આ સઘળી પૃથ્વીચેના નારક! જ્ઞાની અને આજ્ઞાની હાય છે. એમ જ્યારે કહેવામાં આવે છે, તે આ અવસ્થામાં આ નિયમથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળા હાય છે. અને જેઓ અજ્ઞાની હાય છે તેએ નિયમથી મતિ અજ્ઞાનવાળા, શ્રુત અજ્ઞાન વાળા, અને વિભગજ્ઞાનવાળા હોય છે. એમ જ કહેવું જોઈએ. પર’તુ ‘અર્થે ના વ્રુક્ષન્નાળી' કેટલાક એ અજ્ઞાન વાળા હાય છે, તેમ કહેવું ન જોઈએ કેમકે રત્નપ્રભા પૃથ્વી સિવાયની બધીજ પૃથ્વીયેામાં નારકો ત્રણ અજ્ઞાનવાળા હોય છે હવે ચાગના સબધમાં પ્રતિપાદન કરવામાં આવે છે ‘મીત્તે નં મંતે! રચનવમાણુ પુઢીપ્' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ના' નૈયિકા મિલોની, વજ્ઞોની, ાયનોની' શું મનયેાગવાળા હેાય છે ? અથવા વચન ચેાગવાળી હોય છે ? કે કાય ચેાગવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા ! સિઘ્નિ વિ’હે ગૌતમ ! પહેલી પૃથ્વીના નૈયિકા ત્રણે ચાગવાળા હાય છે. વ ના અદ્દે સત્તમા' આજ પ્રમાણે બીજી પૃથ્વીના નૈરિયકાથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈયિકા પણ ત્રણે પ્રકારનાં યાગવાળા હાય છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકા જિ સારેવદત્તા બાળોષકત્તા' સાકાર ઉપયાગવાળા હોય છે ? કે અનાકાર ઉપયાગ વાળા હાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે -નોચમા ! સરોવવત્તા વિઅનાપરોવત્તા નિ' હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નારક જીવા સાકાર ઉપયાગવાળા પણ હોય છે, અને અનાકાર ઉપયાગવાળા હાય છે. ‘વ' ગાત્ર ગદ્દે સત્તમા આજ પ્રમાણે યાવત અધ:સપ્તમી સુધીના નારક જીવા પણ બન્ને પ્રકારના ઉપયાગ વાળા એટલે કે મીજી પૃથ્વીના નૈરિયકાથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈયિક ઉપચાગવાળા પણુ હાય છે. અને અનાકાર ઉપયાગવાળા પણ હોય છે. હાય છે. જ્ઞાનની અપેક્ષાએ સાકાર પયાગ વાળા હાય છે, અને દશનની અપેક્ષાએ અનાકારાપયેાગવાળા હોય છે. સાકાર હવે નૈરિયકાના જ્ઞાનના સંબંધમાં કથન કરવામાંઆવે છે ‘મીત્તે નં અંતે ચળવમાણ પુઢીહ ને' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરિયકા ‘ઓફિ’ અવિધ જ્ઞાનથી ‘વય લેત્ત નળત્તિવાસંતિ' કેટલા ક્ષેત્રને જાણે છે, અને કેટલા ક્ષેત્રને દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે વોચમા! ગોળ અવ્રુદું ગાયા. કાલેળચત્તાાિરૂં' હે જીવાભિગમસૂત્ર ૮૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં નૈયિકા એછામાં ઓછા ૩ સાડા ત્રણ ગાઉ સુધીના પદાને અવિધજ્ઞાન થી જાણે છે. અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ સુધીના પદાર્થોને જાણે છે. ‘સરણમાત્ પુરી’હે ભગવન્ શર્કરાપ્રભા પૃથ્વીના નૈશિયકા અવિધજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે? અને દેખે છે? શોથમા ! ગળેન' ત્તિન્નિ નાણચાર' કાલેળ' અદ્ધ દ્વારૂં હે ગૌતમ શર્કરાપ્રભા પૃથ્વીના નૈરિયકા અવિધજ્ઞાનથી એછામાં ઓછા ત્રણ ગાઉ સુધીના પદાર્થાને જાણે છે. અને ઉત્કૃષ્ટથી સાડા ત્રણ ગાઉ સુધીના પદાર્થાંને જાણે છે. વં શ્રદ્ધદ્ધળાય વિદાયતિ' આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી અ↑ અર્ધો ગાઉ ઓછા કરતા જવુ જોઈએ. એ રીતે સાતમી પૃથ્વીના નૈરયિકા જધન્યથી અર્ધા ગાઉ સુધી અને ઉત્કૃષ્ટથી એક ગાઉ સુધીના પદાર્થોને પેાતાના અવધિજ્ઞાન થી જાણે છે, હવે સમુદ્ધાત દ્વારનું કથન કરવામાં આવે છે. મીત્તે મંતે ! રચનવમા પુથ્વી ને ચાળે હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકાને સમુગ્ધાથી જળન્ના' કેટલા સમુદ્દાતા કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોયમા ! પત્તાર સમ્રુધાયા રળવા' હે ગૌતમ! આ રત્ન પ્રભા પૃથ્વીના નૈરયિકાને ચાર સમ્રુધાતે કહેવામાં આવ્યા છે. ‘ત' ના' તે આ પ્રમાણે છે. વેચળાસમુપાલ, સાયણમુત્રા, માળત્તિયસમુ પાણ, વેક વિયસમુપા' વેદના સમ્રુદ્ધાત, કષાય સમુદ્ધાત, મારણાન્તિક સમુદૂધાત અને વૈક્રિય સમુદ્દાત. ત્ર જ્ઞાવ અદ્દે સત્તમા' આ પ્રમાણે યાવત્ શર્કરા પ્રભાના, વાલુકાપ્રભાના, પંકપ્રભાના, ધૂમપ્રભાના, તમઃપ્રભા, તમ:સ્તમાપ્રભાના નારક જીવે તે પણ પહેલાના આ ચાર સમ્રુધાત હોય છે. ! સૂ. ૧૯ ।। નારકો કે ક્ષુધા એવં પિપાસા આદિકા નિરુપણ હવે નારક જીવેાની ક્ષુધા અને પિપાસા તરસ વિગેરેના સ્વરૂપનુ સૂત્રકાર કથન કરે છે. ‘મીલે ન મંતે ચળવ્વમાલ પુવીણ્ નેચા ટેરિલય' ફ્લુપ્પિા'' ઈ૦ ટીકા-ગૌતમસ્વામી પ્રભુને એવુ... પૂછે છે કે ‘મીત્તેનું અંતે ! ચળવમાણ્ પુથ્વીવ’ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરચિકો કેવા પ્રકારની ભૂખ અને તરસના અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! મેનરસ્તાન ચળળમા પુથ્વી નેચર' હે ગૌતમ ! એક રત્નપ્રભા પૃથ્વીનાનૈરચિકોની ‘અસમાનધ્રુવળા' અસત્ કલ્પના કરીને ‘સવ્વોનેવા સવ્વોદ્દી વા’ જીવાભિગમસૂત્ર ૮૪ Page #95 -------------------------------------------------------------------------- ________________ સઘળા પુદ્ગલેને અને સઘળા સમુદ્રોને “રાજચંશી” મુખમાં “વિવેકા” જે નાખવામાં આવે તે પણ “નો વેવ સે અચcણમાં પુરવી ગેરરૂપ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકે “તિને વા વિચા' તૃપ્ત થતા નથી “વિત ના વિવા વિ4ણ તરસ-રહિત પણ થતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે નરકમાં નારક જીવોને એટલી વધારે ભૂખ અને તરસ લાગે છે. કે તેઓના સુખમાં જેટલા પુદ્ગલે હોય છે. તે બધાજ નાખવામાં આવે અને જેટલા સમુદ્રો હોય છે તે બધા ઠાલવવામાં આવે તે પણ તેઓની ભૂખ અને તરસ શાંત થતા નથી. જેમ ભરમક વ્યાધિવાળા પુરૂષને ઘણું જ અન્ન ખાઈ જવા છતાં પણ તૃપ્તિ થતી નથી. નારક અને તેનાથી પણ અનન્ત ગણી વધારે ભૂખ અને તરસ હોય છે, “સિયા જોયા ! હે ગૌતમ ! આ પ્રકારની “ચાણમાણ રા’ રત્ન પ્રભા પૃથ્વીના નૈરયિક “સુરgિવારં વચTદમનમાળા વારિ’ ભૂખ અને તરસને અનુભવ કરતા જ રહે છે. “ga નાવ સત્તરાણ” આજ પ્રમાણે ભૂખ અને તરસ લાગવાના સંબંધનું કથન રત્નપ્રભા પૃથ્વીના નારકોની જેમ બીજી પૃથ્વીના નૈરયિકેથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકના સંબંધમાં સમજી લેવું આ પ્રમાણે છે ગૌતમ ! નારક જીવો નરકેટમાં આવા પ્રકારની ભૂખ અને તરસની વેદનાનો અનુભવ કરે છે આ સંબંધમાં સઘળી પૃથ્વી ના એટલે કે જુદી જુદી પૃથ્વીમાં નરયિકની ભૂખ અને તરસની વેદનાને અનુભવ કરવામાં તેના આલાપકને પ્રકાર સ્વયં બનાવીને સમજી લેવું જોઈએ. ' હવે નારકેની વૈક્રિય શક્તિનું વર્ણન કરવામાં આવે છે. “ફરી ને reqમાણ પુઢવી ને ચા" હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીને નરયિક gnત્ત ! વિવિણ' એક રૂપની વિદુર્વણ કરવામાં સમર્થ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-“જોય! guāરિ પમ્ પુસુત્તષિ ઉમૂ' હે ગૌતમ! રત્નપ્રભા ના દરેક નૈરયિક એક રૂપની વિકૃર્વણુ કરવામાં સમર્થ છે. અને અનેક રૂપોની વિમુર્વણા કરવામાં સમર્થ છે. અહિંયા “પૃથકત્વ શબ્દ “અનેક ને કહેવાવાળે છે. “unત્ત વિમળા' જ્યારે તે નારકે એક રૂપની વિકુવણ કરે છે, ત્યારે “pf Rહું મારા વા' તેઓ એક વિશાળ મુદૂગરની પણ વિકુર્વણ કરી શકવામાં સમર્થ હોય છે. “ga મુવંઢિ એ જ પ્રમાણે મુસંઢિ મુસલ રૂપ શસ્ત્ર વિશેષની પણ વિદુર્વણા કરી શકવામાં સમર્થ હોય છે ‘વ’ કરપત્ર એટલે કે કરવતની પણ વિદુર્વણ કરી શકવામાં સમર્થ હોય છે “પત્તી’ શક્તિરૂપ શસ્ત્ર વિશેષની વિમુર્વણા કરવામાં પણ સમર્થ હોય છે. “ નાપાર તુત-તોમર-ટૂ-૪૩૩-fમં િમાત્રા’ ચક્રની, નારાચ બાણની. કુંત જીવાભિગમસૂત્ર ૮૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાલા, તામર ની. શૂલની, લકુટ કહેતાં લાકડીની અને બિંદિપાલ નામના શસ્ત્ર વિશેષની “કાલ મિહિમાવં વા’ યાવત્ ભિંડિમાલ રૂપની યાવત મુસુંઢી પદથી લઈને બિંદિપાલ સુધીના બધાજ શાસ્ત્રોના રૂપની વિદુર્વણ કરી શકવામાં સમર્થ હોય છે. જુદુ વિવેકાળા’ જ્યારે તે નાકે અનેક રૂપની વિદુર્વણા કરે છે. ત્યારે તેઓ “ જોવાળિ વા નાવ મિડિમાસ્ટવાળ વા' અનેક મુદુગર રૂપની થાવત્ અનેક મુકુંઢિ રૂપની અનેક કરવાના રૂપની અનેક તલવારની અનેક શક્તિની અનેક હળની અનેક ગદાઓની અનેક મુસલ, ચક, નારાચ, કંત તેમર એટલે કે એક પ્રકારના બાણની શૂલ, લાકડી અને સિંડિયાની વિમુવણા કરી શક્યામાં સમર્થ હોય છે. “તારું કંકારૂં નો ગરજવું? આ મુદગર વિગેરેથી લઈને બિંદિપાલ સુધીના રૂપની જે નારકે વિકુર્વણા કરી શકવામાં સમર્થ હોય છે, તેઓ સંખ્યાત રૂપની વિકર્વણા કરે છે. અસંખ્યાત રૂપની વિદુર્વણા કરતા નથી. અર્થાત્ જે નારકે અનેક રૂપની વિકર્ષણ કરે છે. તે તેઓએ વિકર્ષિત કરેલા રૂપ સંખ્યાત જ હોય છે. અસંખ્યાત હતા નથી કેમકે અસંખ્યાત રૂપોની વિમુર્વણા કરવાની તેઓમાં શકતી જ હતી નથી. “સંવઠ્ઠાણું તો અસંવત્તાવું” આ વિકૃવિત કરવામાં આવેલા રૂપે એ નારક છાના શરીરથી સંબદ્ધ હોય છે. “નો અસંવઢાવું” અસંબદ્ધ હોતા નથી. અર્થાત્ શરીરથી જુદા હોતા નથી. કેમકે શરીરથી જુદા કરવામાં તેઓમાં સામાર્યને અભાવ રહે છે. “રિસારૂ નો મહિસારૂ” આ તેઓ દ્વારા વિકર્ષિત કરવામાં આવેલા રૂપે તેમનાજ પોતાના શરીરની બરાબર હોય છે. અસદુશ વિરૂપ હોતા નથી. કેમકે વિરૂ કરવાની તેઓમાં શક્તિનો અભાવ છે. વિદિવા આઇના જાયં અમિળમારા મિરજામાળા રેચળ વકી તિ’ અનેક રૂપોની વિદુર્વણુ કરીને તેઓ પરસ્પરમાં એક બીજાના રૂપની સાથે તેને લડાવીને શરીરમાં ઈજા પહોંચાડીને વેદના ઉત્પન્ન કરે છે. તે વેદના “ગઢ સુખનાલેશથી પણ રહિત હોવાના કારણે અત્યંત દુઃખ રૂપે તેને બાળતી રહે છે. “ma” મર્મ પ્રદેશમાં પ્રવેશ કરીને સમસ્ત શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. “સં” ઘણી વધારે કઠેર હોય છે. જેમ કર્કશ પત્થરના ટુકડાને સંઘર્ષ શરીરના અવયવને તોડી નાખે છે, એજ પ્રમાણે તે વેદના પણ આત્મપ્રદેશોને તેડી નાખે છે. તેથી અહિયાં તેને કર્કશ કહેલ છે. “#gi તે વેદનાને કટુ એ માટે કહી છે કે તે પિત્તપ્રકોપ વાળી વ્યક્તિને ખાવામાં આવેલ રેહિણી (વનસ્પતિ વિશેષ) અપ્રીતિકારક હોય છે, એવી જ તે વેદના અપ્રીતિકારક હોય છે. “વાહ” તે નારકોના મનમાં અત્યંત રૂક્ષતા જનક હોય જીવાભિગમસૂત્ર ૮૬ Page #97 -------------------------------------------------------------------------- ________________ છે. તેનો ઉપાય અર્થાત્ પ્રતીકાર થઈ શકતે નથી. તેથી તે નિષ્ફર હોય છે. તે હોવાથી નારક જીવોના પરિણામોમાં અત્યંત રૂદ્રતા આવી જાય છે તેથી તે ચંડ કહેવાય છે. “દિવં” આ વેદનાથી મોટી કઈ વેદના હોતી નથી. અર્થાત આ વેદનાની પરાકાષ્ઠા રૂપ હોય છે. તેથી તેને તીવ્ર કહી છે. “સુ” આ વેદના સુખના લેશથી પણ વજીત હોય છે. આમાં કેવળ દુઃખનું જ સામ્રાજ્ય ભર્યું હોય છે. અથવા આ વેદના સ્વયં દુઃખ રૂપ હોય છે. તેથી તેને દુઃખ એ પ્રમાણે કહેલ છે “તુ તેથી જ્યાં સુધી જીવ નક્કમાં રહે છે, ત્યાં સુધી છૂટી શકતા નથી. તેથી તેને દુર્ગ અર્થાત્ કહેલ છે “દિશા” નારક છે પ્રસન્ન ચિત્તથી તેને ભેગવતા નથી. પરંતુ ઘણી જ કઠણાઈથી દુરધ્યવસાય પૂર્વક ભોગવે છે. તેથી તે દુઃખથી સહન કરવા ગ્ય હોવાથી “દુરસિહય” છે. આવા વિશેષણોવાળી વેદનાને એ નારક છે આ યુષ્ય સમાપ્ત થતાં સુધી ત્યાં રહીને સહન કરતા રહે છે. gi =ાવ ધૂમકૂમ|' આજ પ્રમાણે નારક છે, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, અને ધૂમપ્રભા પૃથ્વીમાં પણ અત્યંત વેદના ભગવતા રહે છે. “સત્તમાસ f gઢવી' છઠી અને સાતમી પૃથ્વીમાં “વફા” નૈરયિક વઘુમહું તારું ઝોહિશશુવારું વીરાયતુંsiz” અનેક મોટા મોટા રાતા. રંગના કુંથું નામના છના રૂપ જેવા લાલવષ્ણુના અને વાતામાતૂડારૂં માને કે જેનું મુખ વજનું જ બનેલું છે, એવા શરીરેની કે જે “ોમીટરમાળારું' ગાયના છાણના કીડા જેવા હોય છે. તેવા જીવોની વિતુર્વણ કરે છે, વિવિજ્ઞા’ તેવા શરીરની વિમુર્વણા કરીને “અન્ન મનરણ વાર્થ તે પછી પર સ્પરમાં એક બીજાના શરીર પર “સમતોમા” ઘેડાની જેમ સવાર થઈને અર્થાત્ ચઢીને “હારમાળા હાથમાળા” પરસ્પર તેને વારંવાર કરડે છે. અર્થાત્ બટકા ભરે છે. “કચરોnબચાવ અને સો ગંઠ વાળી શેલડીના કીડાની માફક “જામાળા રામાળા” અંદર ને અંદર સનસનાટ કરતા થકા પેસી જાય છે. તેથી તેઓ અi Bરીયંતિ’ ઉજજવલ વિગેરે પહેલાં કહેલ વિશેષણોવાળી વેદના ને ઉત્પન્ન કરાવે છે. એજ વાત “૩ારું લાવ યુરિયા' આ સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવી છે. હવે સૂત્રકાર ક્ષેત્ર સ્વભાવવાળી વેદનાના સંબંધમાં કથન કરે છે. “મણે ઉં અરે ! રણમre gઢવી ને રૂચા” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકે સી વેચળું વેતિ વિવેચળ તિ” શું શીત વેદનાનું વેદન કરે છે, ઉણ વેદના ભગવે છે? અથવા “તીર વરિયળ રેતિ” શીતોષ્ણ વેદનાને ભગવે છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે “નોરમા ! રીચું વેર વેતિ હે ગૌતમ ! તે નાર, શીત વેદનાનું વેદન કરતા નથી. જીવાભિગમસૂત્રા ૮૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ પરંતુ “વિવેક વેરિ’ તેઓ ઉષ્ણ વેદનાનું વેદન કરે છે. એ નારકે જે કે શીતનિ વાળા હોય છે. કેમકે તેઓનું ઉત્પત્તિસ્થાન હિમાની હિમસંહતિ જેવા શીત પ્રદેશાત્મક હોય છે. પરંતુ તેના સિવાયના જે બીજા સ્થાને છે. તે બધા ખેરના અંગારાથી પણ વધારે ઉષ્ણ હોય છે. તેથી તેઓ કેવળ એક ઉષ્ણ વેદનાજ ભેગવે છે. ઠંડી અથવા “રીયોતિi ળો વેલેંતિ’ શીતેણે વેદના જોગવતા નથી. બcqમાણ પુછા' હે ભગવન પંકપ્રભા નામની જે એથી પૃથ્વી છે, તેમાં રહેવાવાળા નારકે શું શીત વેદનાને અનુભવ કરે છે ? કે ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે ? અથવા શીતેણે વેદનાનો અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોચમા ! લીયે વિવેક વેતિ faif વેચ રેહેંતિ' હે ગૌતમ ! તે નારક નારકાવાસના ભેદથી શીત વેદનાને પણ અનુભવ કરે છે. અને એ જ પ્રમાણે નરકાવાસના ભેદથી જ ઉષ્ણ વેદનાને પણ અનુભવ કરે છે. પરંતુ જો સીયોસિનું વેચળું વેરિ’ શીતોષ્ણ વેદનાને અનુભવ કરતા નથી. “તે વાત જે સિવળું તિ' એવા નારક છે ત્યાં વધારે છે કે જેઓ ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે. કેમકે પ્રભૂતતર નારક જીવોની ની શીત હોય છે, તથા “તે ધોવરના ને તીર્થ વેરાં વેરિ’ જે નારક જી શીત વેદનાને અનુભવ કરે છે. તેઓ સ્તાકતર અર્થાત ઘણા છેડા હોય છે. કેમકે અહિંયા અલ્પતની ઉષ્ણુની હોય છે. “ધૂનcqમા પુછા' હે ભગવન્ ધૂમપ્રભા પૃથ્વીના નારક છે શું શીત વેદનાનો અનુભવ કરે છે? અથવા ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે? શીશ્ન રૂ૫ મિશ્ર વેદનાને અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોરમા! રીલંકા વેચળ રિ, વેવ રેતિ હે ગૌતમ! ધૂમપ્રભા પૃથ્વીના નારક શીત વેદનાને પણ અનુભવ કરે છે, ઉષ્ણ વેદનાને પણ અનુભવ કરે છે, પરંતુ જો વીતોળેિ વેર વે તિ” શીતોષ્ણ રૂપ વેદનાને અનુભવ કરતા નથી. “તે વસુરાજા ને લીધે વેલેંતિ’ જેઓ શીત વેદના ને અનુભવ કરે છે, એવા નારક જીવ બહતરક છે. કેમકે અહિંયા બહતરક જીની ઉણની હોય છે. તથા “તે ધોવતા ને વેરિ' જેઓ ઉષ્ણવેદનાને અનુભવ કરે છે. તેઓ સ્તાકતર છે. કેમકે અહિયાં અલ્પતર નારક જીવોની નિ શીત હોય છે. રાહ પુરા” હે ભગવન્ તમ પ્રભા પૃથ્વીના નૈરાયેકો શું શીત વેદનાને અનુભવ કરે છે? ઉવેદનાને અનુભવ કરે છે કે શીતેણુ વેદનાને અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! તીર્થ રે જીવાભિગમસૂત્ર ૮૮ Page #99 -------------------------------------------------------------------------- ________________ ત્તિ હે ગૌતમ! ત્યાં ના નારકો શીત વેદનાને અનુભવ કરે છે. “જો રસિ વેચ ત્તિ ઉણ વેદનાને અનુભવ કરતા નથી. અને “નો તીયોનિ વેચળું વેરિ' શીતષ્ણ રૂપ મિશ્ર વેદનાને અનુભવ પણ કરતા નથી. કેમકે તમ પ્રભા પૃથ્વીના સઘળા નારકોની ઉણની હોય છે. અહિયાં નિસ્થાનશિવાય બીજુ બધું જ કથન એટલે કે નારક ભૂમિ સંબંધી કથન મહાહિમાની પ્રમાણે હોય છે. “gi દે સરમાઈ નવરં પરમવીર્થ” તમ પ્રભા પૃથ્વીના નારક જીવો પ્રમાણે જ અધઃસપ્તમી પૃથ્વીના નારક જીવ પણ કેવળ એક શીત વેદનાનું જ વેદન કરે છે. ઉsણ વેદનાને અનુભવ કરતા નથી અને શીતષ્ણ રૂપ મિશ્ર વેદનાનું પણ વેદન કરતા નથી. અહિયાં એ જ વિશેષતા છે કે સાતમી પૃથ્વીના નારકેને જે શીત વેદનાને અનુભવ થાય છે તે તે શીત વેદના તમ પ્રભા પૃથ્વીમાં જે શીત વેદના છે, તેની અપેક્ષાએ ઘણી વધારે હોય છે, આ પૃથ્વીમાં તમ પ્રભા પૃથ્વી કરતા શીત વેદના ઘણજ પ્રબળ હોય છે. એ સૂ. ૨૦ છે નારકોં કે નરકભવ દુ:ખ કે અનુભવન કા નિરુપણ હવે સૂત્રકાર નારક જીના નારકભવના અનુભવનું પ્રતિપાદન કરે છે “મીરે નં અંતે! રચcપમા ગુઢવી નૈરૂચ રિસર્ચ ઈત્યાદિ ટીકાર્ચ–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “મીરે મરે! હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિક જી રિસર્ચ નિયમ” કેવા પ્રકારન થઈને નરયિક ભવને “ઘણુમવા વિરાંતિ’ અનુભવ કરે છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા ! તે ત ળરચું મૌતા' હે ગૌતમ! તે નારકે ત્યાં નરકમાં સદા ભયભીત થઈને ક્ષેત્રસ્વભાવથી થવા વાળા મહા ગાઢ અંધકારને જેવાથી ચારે બાજુની શંકા યુકત થઈ ને તથા “ચિં સરિતા' સર્વદા ક્ષેત્રસ્વભાવથી થવાવાળા અંધારાને જેવાથી ગભરાયેલા થઈને અથવા પરમાધામિક દેવે દ્વારા પરસ્પર એક બીજાના પૂર્વભવ ના વૈરેને પ્રગટ કરવાના કારણે બદલે લેવા રૂપ દુ;ખો આવવાથી દુઃખિત થઈને તથા “નિરવં હિરા' હંમેશા ભૂખથી પીડાઈને નિરાં દિવા” સર્વદા ઉદ્વિગ્ન થઈને અર્થાત ખેદ ખિન્ન થઈને પરમાધાર્મિક દેવે દ્વારા પરસ્પર યાદ કરાવવામાં આવેલ પૂર્વભવના વેરના કારણે એક બીજાની રહેઠાણથી પરાડ મુખ ચિત્તવાળા થઈને નિત્ય “પપુરા ઉપદ્રવવાળા થઈને તે “ણિ પરમ જીવાભિગમસૂત્ર ૮૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ મુમમમનુવદ્ધમ્' હંમેશાં પરમ અશુભ રૂપ અને જેની તુલના થઈ શકતી નથી એવા અનુષધ્ધ નિરંતર પરમ્પરાથી જ અશુભ પણાથી આવેલા 'નિયમન” નારક ભવને ‘૨નુમનમાળા વિનંતિ' ભાગવે છે, રૂ. નાર ‘અદ્દે સત્તમાર્‘પુરી' આજ પ્રમાણે નારક જીવા ખીજી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નરકાવાસામાં નારકના ભવને ભગવે છે. અધ:સપ્તમી પૃથ્વીમાં જે મનુષ્યેા સત્કૃષ્ટ પ્રક પ્રાપ્ત ક્રૂર કમ કરે છે, એ જ ઉત્પન્ન થાય છે. ખીજા જીવા ત્યાં ઉત્પન્ન થતા નથી. એ જ વાત सूत्रारे 'अहे सत्तमाएं णं पुढवीए पंच अणुत्तरा महतिमहालया महाणरगा पन्नत्ता' આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરેલ છે. અધ:સપ્તમી પૃથ્વીમાં પાંચ જ અનુત્તર મહાનરક છે, તે ઘણાજ વિશાળ છે. ત્યાં નારક જીવા ઘણા મેટા દુ:ખાને અનુભવ કરે છે, તે અનુત્તર મહાનરકાના નામે આ પ્રમાણે છે. જાત્તે' કાલ, માજાò' ર્ મહાકાળ રો' રૂ શૈરવ'મારો' જી મહારૌરવ ‘અપટ્ટાને’પ અપ્રતિષ્ઠાન આમાં આ અપ્રતિષ્ઠાન નરક સાતમી પૃથ્વીના મધ્યમાં છે. અને કાલ વિગેરે ચાર મહા નરકે તેની ચારે દિશાઓમાં છે. સાતમી પૃથ્વીમાં આ કહેવામાં આવનાર સ્વરૂપ વાળા ‘'ચમત્તા પુરિમા' પાંચ મહા પુરૂષ ‘અનુત્તો' અનુત્તર એટલે કે જેનાથી વધારે બીજો કોઈ દંડ ન હૈય એવા ‘સમાયાનેરિ’ર્ત્તમાયાને' તે દંડ સમદાનાના પ્રભાવથી અર્થાત્ કર્માંની સત્કૃિષ્ટ સ્થિતિ અને સત્કૃષ્ટ અનુભાગમ ધ કરાવવાવાળા પ્રાણિહિ’સા વિગેરેના અધ્યવસાય રૂપ કારણાના પ્રભાવથી ‘હાસ્રમાણે ારું... જિથ્થા' મૃત્યું ના અવસરે મરણ પામીને સય અઘ્ધરૢાળે' તે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ માં ઉત્પન્ન થયા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સાતમી પૃથ્વીના આ અપ્રતિષ્ઠાન નામ ના નરકાવાસમાં એ જ મનુષ્યા જાય છે. કે જેના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રાતદિવસ સ`કિલષ્ટ બની રહે છે. પ્રાણિયાના પ્રાણે લેવા વિગેરે કુમ્રુત્યામાં જે રાત દિવસ ત્રણ વેગ અને ત્રણ કરણ દ્વારા પ્રવૃત્ત રહે છે એવા મનુષ્યને જ તેના તે કવ્ય કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિને અને અનુભાગ બધા અંધ કરાવે છે. તે પછી તેએ મરીને નારકપણાથી ઉત્પન્ન થાય છે, અપ્રતિષ્ઠાન નામના મહાનરકમાં જે પાંચ મહા પુરૂષા ઉત્પન્ન થાય છે. તેઓ ના નામે આ પ્રમાણે છે. ‘રામે ગમળિપુત્તે' જમદગ્નિના પુત્ર રામ-પર શુરામ (ટુઢાર અઘ્ધરૂપુત્તે' લચ્છાતિને પુત્ર દૃાયુ. ‘વરિયરે' ઉપરિચર વસુરાજ ‘મુમૂમે હ્રૌવ્યે’ કૌરવ્ય સુમ અને તંમત્તે પુસળી મુરે ચુલનીના પુત્ર પ્રહાદત્ત. વસુરાજાના સબધમાં એવી કથા છે કે વસુરાજા જે સ્ફટિકના સિંહાસન પર બેસતા હતા તે આકાશના જેવુ એકદમ સફેદ હતું. અને દેવતાઓથી યુક્ત હતું જેથી જેવાવાળાઓને એવુ' લાગતુ હતું કે તે વસુરાજા જીવાભિગમસૂત્ર ૯૦ Page #101 -------------------------------------------------------------------------- ________________ સત્યના પ્રભાવથી આકાશમાં અદ્ધર બેઠેલા છે. કેમકે તે વસુરાજા લોકોમાં સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતો. લેકે તેને એમજ સમજતા હતા કે પ્રાણ જવા છતાં પણ આ વસુરાજા જૂઠું બોલતા નથી. તેણે પિતાના સત્યના પ્રતાપથી દેવને પણ જીતી લીધા હતા. તેથી તેઓ આ વસુરાજાના સિંહાસન ને આકાશમાં અદ્ધરજ રાખતા હતા. એક વખતે પર્વત અને નારદ એ બંનેને અજ' શબ્દની બાબતમાં વિવાદ ઝઘડે ઉત્પન્ન થયે, પર્વત અજ શબ્દને અર્થ બકરે એ પ્રમાણે કરતો હતો, અને નારદ “અજ' શબ્દનો અર્થ ત્રણ વર્ષનું જુનું ધાન્ય નામ અનાજ એ પ્રમાણે કરતા હતા જયારે આ બન્ને અજ' શબ્દના અર્થનો નિર્ણય કરાવવા માટે વસુરાજા પાસે આવ્યા ત્યારે વસુરાજાએ પણ “અજ' શબ્દનો અર્થ બકરા રૂપ પર્વતના પક્ષનું જ સમર્થન કર્યું અને સમ્યગ્દષ્ટિ એવા નારદના કથનને તિરસ્કાર કર્યો. પર્વતના અસત્યક્ષ ગ્રહણ કરવાના કારણે દેવોએ તેને અસત્યવાદી સમજીને થપ્પડ મારી અને સિંહાસનની નીચે ફેંકી દીધે તેથી તે રૌદ્રધ્યાનથી મરીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નામના નરકમાં નારકીના પર્યાયથી ઉત્પન્ન થયે. આ બધા નારક જીવે ત્યાં કાળા વર્ણવાળા ઉત્પન્ન થયા. “ જાન્ટોમાણે પરમuિr aum Tumત્તા અહિંયા યાવત્પદથી “મીસ્ત્રોમ રિસરના મના વત્તાળિયા” આ પદેને સંગ્રહ થયેલ છે. અર્થાત્ તેઓ વર્ણથી કાળા હોય છે. તેઓ ફક્ત કાળા જ હોય છે, તેમ નહીં પણ તેઓની કાંતી પણ કાળી જ હોય છે. તેઓ ભીષણ હોવાથી તેને જોતાંજ શરીરમાં રોમાંચ ઉભા થઈ જાય છે. કેમકે તેઓ એકદમ ભયંકર ભય ઉત્પન્ન થાય તેવા હોય છે. તેઓ વર્ણથી પરમ કહેતાં અત્યંત કાળા વર્ણવાળા હોવાનું કહ્યું છે. “તદ્યથા” તે આ પ્રમાણે ત્યાંની વેદના આવા પ્રકારની હોય છે. તે પરશુરામ વિગેરે એ ઉજજવલ વિગેરે વક્યમાણ વિશેષણોવાળી વેદનાને અનુભવ કરે છે. અર્થાત્ ભોગવે છે. આ ઉજજવલ, વિપુલ, પ્રગાઢ વિગેરે વેદનાના વિશેષણને અર્થ પહેલા આજ પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. જેમકે ઉજજવલ દુઃખ રૂપે જાજવલ્યમાન, વિપુલ, સકળ શરીરમાં વ્યાપ્ત રહેવાવાળું, એટલે જ વિરતીર્ણ પ્રગાઢ, મર્મ દેશમાં વ્યાપ્ત થયેલ હોવાથી અત્યંત સમયગાઢ, કર્કશ જેમ કર્કશ એવા પથરના સંઘર્ષણથી શરીરના ટુકડા થઈ જાય છે, એજ પ્રમાણે આત્મપ્રદેશને તેડવા જેવી, કટક, પિત્તના પ્રકેપ વાળાના શરીરને રોહિણી નામની વનસ્પતિ કે જે અત્યંત કડવી હોય છે. અને તેથી તે જેમ અપ્રિય લાગે છે, તેવી જ રીતે અપ્રતિકારક અને પુરૂષના મનમાં રૂક્ષતા ઉત્પન્ન કરવાવાળી, નિષ્ફર તેને પ્રતીકા૨ સામનો થાય તેવી ન હોવાથી દુર્ભેદ્ય, ચન્ડ રૌદ્ર અધ્યવસાય ઉત્પન્ન કરાવવાવાળી, તીવ્ર અતિશય દુઃખ રૂપ, દુર્ગ દુર્લ ધ્ય, દુરધિસહય સહન કરવામાં અત્યંત કઠણ આવા પ્રકારની વેદનાને પરશુરામ વિગેરે અપ્રતિષ્ઠાન નામના નરકમાં અનુભવ કરે છે. હવે સૂત્રકાર નરકમાં ઉષ્ણવેદનાનું સ્વરૂપ બતાવવા માટે કથન કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “સિળવેગિનેસ મં?! જીવાભિગમસૂત્ર ૯૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ ' હે ભગવન જે નરકમાં ઉષ્ણવેદનાને અનુભવ થાય છે, તે નરકમાં Rા શિખવે જજુમવાળા વિસંત, નૈરયિક જી કેવી ઉoણ વેદનાને અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા તે રામ મારફાર સિવા” હે ગૌતમ ! જેમ કઈ લવારનો પુત્ર હોય અને તે “તા” યુવાન હોય “વઝવં શારીરિક સામર્થ્યથી યુક્ત હય, ગુપ, સુષમ સુષમ વિગેરે કાળમાં ઉત્પન્ન થયેલ હોય, “શુપાવાન” એમ કહેવાનું કારણ એ છે કે તે કાળમાં કઈ પણ ઉપદ્રવ થતો નથી. તેથી ઉપદ્રવના અભાવમાં શારીરિક સામર્થ્યને વિકાસજ થાય છે. ઉપદ્રવવાળા સમયમાં શારીરિક સામર્થ્યનો વિકાસ થતો નથી. પરંતુ તે સામર્થ્યના વિકાસમાં વિઘના કારણ રૂપ હોય છે “ગcq અલ૫ આતંક વાળે હોય અર્થાત્ તાવ વિગેરે રોગથી સર્વથા રહિત હોય એટલે કે હમેશાં નિરોગી રહ્યો હોય અહિંયાં અલ્પ શબ્દ અભાવને વાચક છે. “થિરાહ’ જેના બન્ને હાથે સ્થિર હોય અર્થાત કંપાયમાન થતા ન હોય “ઢvifragiariદંતર પરિણ” જેના પાણી કહેતાં હાથ પાદ નામ પગ અને પડખાં અને પૃષ્ઠ ભાગ તથા બને જાશે ખૂબજ મજબૂત હોય, “અંધાપાનવાવાળામળામર' જે લંઘન કહેતાં કૂદવામાં સમર્થ હોય, ઉતાવળથી ચાલવામાં મજબૂત હોય કઠણ વસ્તુને પણ જે ચૂરેચૂરા કરી નાખતે હોય, “ તમારવટુરિઝમવાહૂ” બે તાડના ઝાડ જેવા સરળ અને લાંબા તથા પુષ્ટ હાથવાળા હોય “ઘળિવિચર્ચિચવવું જેના બંને ખભાઓ પુષ્ટ અને ગોળ હોય “સ્પેશકુળમુદ્રિય સમાચરિચાત્તળ જેનું શરીર ચામડાના ચાબુકના પ્રહારેથી, મુદ્રના પ્રહારોથી અને મુષ્ટિકાઓના પ્રહારથી ખૂબજ પરિપુષ્ટ થયેલ હોય એવા પહેલવાન મનુષ્યની જેમ જેનું શરીર પુષ્ટ હોય, “વરસાસ્ત્રમurg' જે આન્તરિક ઉત્સાહ અને વીર્યથી યુકત હોય, “o” બોંતેર ૭૨ કળાઓમાં નિપુણ હોય “રહે કાર્ય કરવામાં દક્ષ ચતુર હોય, “ વાગ્મી હિત અને મિત ભાષી હોય, “g કર્તવ્ય કાર્યોનું જેને સારી રીતે જ્ઞાન હોય, “ળ” નિપુણ હોય, “મેહાવી' પરસ્પરમાં અબાધક એવા પૂર્વાપરનું અનુસંધાન કરવામાં દક્ષ હોય. “frammarg” જેને દરેક કાર્યોમાં પૂર્ણ પણાથી કુશળતા પ્રાપ્ત થઈ ચૂકી હોય, એ તે લુહારને પુત્ર “gi મહું નથવિંદ” એક ઘણાજ જીવાભિગમસૂત્ર ૯૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ ભાર એવા લેાખડના ગાળાને વારલમાં નાચ' પાણીથી ભરેલા એક નાના ઘડાની માફક લઇને ‘તેં વિચ ૨’ તેને વારવાર અગ્નિમાં તપાવે તપાવીને પછી તે તેને ‘જોન્ટ્રિયોટ્ટચ' વારવાર હથેાડાથી કૂટે અને તેવી રીતે ફૂટીને ‘ઉર્મિ'ચિર' જ્યારે તે પહેાળુ થઈ જાય ત્યારે તેને કાપે અને કાપીને ‘ળિચર' તેનું ચૂર્ણ બનાવે ચૂર્ણ બનાવીને ‘ગળેને પાઠવા સુચાચા તિયાહૈં'વા' એછામાં ઓછા એક દિવસ એ દિવસ, અને ત્રણ દિવસ સુધી, રજ્જોમેળ' અને ઉત્કૃષ્ટથી એટલેકે વધારેમાં વધારે ‘અદમાસ' પંદર દિવસ સુધી સંળેન્ના' આ પ્રમાણે કરતા રહે અર્થાત્ તે ગાળાને તે લુહારને પુત્ર અગ્નિમાં તપાવે, ફૂટે, તેને પહેાળુ બનાવે ચૂરાકરે અને તે પછી પાછે તેના ગેાળા બનાવે આ પ્રમાણે કરવાથી તે એક ઘણા માટે અને મજબૂત લેખ’ડના ગેાળા બની જશે. તે પછી એછામા ઓછા ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે ૧૫ ૫દર દિવસ સુધી તેને ઠંડા પાડવા રાખી મૂકવામાં આવે, આ પ્રમાણે તે બિલ્કુલ ઠંડા પડી જાય ત્યાર પછી ફરી તે ગાળાને ચોમÇ નં સંવળ ળદાચ' લેખડની સાંડસીથી પકડીને ‘સમાયરૃવાર્’ અસત્કલ્પનાથી જો કે આ પ્રમાણે કોઇ વખત થયુ' નથી. અને થશે નહીં તેમજ થતું પણ નથી. પરંતુ પેાતાના મનની કલ્પનાથી એવી કલ્પના કરી લેવી જોઇએ અને તે કલ્પના પ્રમાણે સાંડસીથી પકડેલા તે લેાખડના ગાળા તે મિન નૈનિ નૈપુ નાણુ વિવેક્મા' ઉષ્ણ વેદનાવાળા નારકામાં રાખવામાં આવે છેૢન તે ઉમ્મિસિય નિમિત્તિયંતરેળ' અને તેવી રીતે રાખતી વખતે તે એવા વિચાર કરે કે હુ' અને હમણાંજ મટકુ મારે તેટલામાં જ ‘વુતિ વચ્ચુ સ્વામીતિટ્ટુ' ઉઠાવી લઇશ એ વિચારથી તે તે ગેાળાને ત્યાં મૂકી દે છે, પરંતુ નિમેષાન્મેષ કર્યાં પછી જ જ્યારે તે એ ગાળાને બહાર કહાઢવા માટે વિચારે છે, તેટલામાંજ તે ગાળે ત્યાં ‘વિરાયમેવ પાસેફ્સા” ત્યાં કકડા કકડાના રૂપમાં થયેલા તેને નજરમાં આવે છે. અથવા તે નવનીત કહેતાં માખણ વિગેરેની જેમ સર્વથા ગળતે પીગળતા દેખાય છે. ‘વિદ્ય મેવ પાસેના અથવા તે ભસ્મ રૂપ અવસ્થાને પ્રામ થયેલ તે તેની નજરમાં આવે છે. તેથી તે લુહારના પુત્ર ‘ળો ચેવ ળ સંચાવુંત્તિ’તે લાખ’ડના પડને ત્યાંથી કહાડવામાં અસમર્થ થઈ જાય છે. વિાચ'વા' જલ્દીથી અથવા અપ્રસ્ફુટિત રૂપથી ‘વિહીન વા’અવિલીન પણાથી અર્થાત્ અખંડ રૂપથી જેવા તે ગાળા હતા તેવા પ્રકારથી ‘વિદ્વત્થના' અને સરખા પણાથી ‘વ્રુદ્ધત્તિ’ ફરીથી તે ગેાળાને કહાડવામાં અસમર્થ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે લુહારના છેકરા જ્યારે તે લેખડના ગાળાને ઉષ્ણવેદનાવાળા નારામાં નિમેષેાન્મેષ માત્ર કાળ સુધીના કાળ માટે પણ મૂકે છે, અને તેટલેા કાળ જીવાભિગમસૂત્ર ૯૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ પૂરે થતાં જ્યારે તે તેને એ રૂપે જ બહાર કહાડવા તૈયાર થાય છે, તે તે એ ગેળાને એ રૂપે ત્યાંથી કહાડી શકતો નથી. કેમકે તે ત્યાં મૂકતાં જ માખણની જેમ ગળી જાય છે, અને પીગળી જાય છે. એવી અધિક ઉષ્ણતા તે ઉષ્ણવેદનાવાળા નારકમાં છે. આ દૃષ્ટાંતને પુષ્ટ કરવા માટે બીજુ દષ્ટાન્ત આપતાં સૂત્રકાર કહે છે કે “ હા નામg a wત્તમાત” જેમ કોઈ મદોન્મત્ત હાથી હોય, માતંગ શબ્દથી અહિયા ચંડાલ ગ્રહણ કરવાનો નથી. પરંતુ “કરે? કુંજર કહેતાં ગજ હાથીજ ગ્રહણ કરાય છે. એ વાત બતાવવા માટે જ કુંજર શબ્દને પ્રચાર કરવામાં આવેલ છે. કેમકે માતંગ ચડાળને પણ કહેવામાં આવે છે. અને તે મત્ત માતંગ “દિશાને ૬૦ સાઈઠ વર્ષને હોય અને જ્યારે તે “ઢમ સરગ શાસ્ત્રમચંfક વા’ પહેલા શરદૂ કાળ સમયમાં અર્થાત્ આસો મહિનામાં અહિયાં ઋતુ શબ્દથી સૂર્ય તુ ગ્રહણ થાય છે. અને તે સૂર્ય ઋતુ બબે માસની હોય છે. જેમકે “આંતરિશા એક માસના અંતરથી બીજા મહીનામાં એક તુ પૂરી થાય છે. અહિંયા પ્રાવૃત્ ઋતુને પહેલી માનવામાં આવેલ છે. તે પ્રાવૃત્ ઋતુ એક જેઠ માસને છોડીને બીજા અષાઢ માસમાં પૂરી થાય છે. અર્થાત્ જેઠ અને અષાઢ બે માસની પ્રવૃઢ તુ, બીજી શ્રાવણ અને ભાદરવામાં વર્ષાઋતુ, ત્રીજી આસો અને કાર્તિક એ બે માસમાં શરદૂ ઋતુ, જેથી માગશર અને પોષ માસમાં હેમન્ત ઋતુ, પાંચમી મહા અને ફાગણ માસમાં વસન્ત ઋતુ, અને છઠી ચૈત્ર વૈશાખ માસમાં ગ્રીષ્મ ઋતુ હોય છે. કહ્યું પણ છે કે “Tષણવાનારો” અથવા “ગ્રામ નિરાધાસ્ટરમચંતિવા' નિદાઘ ગ્રીષ્મ ઋતુના ચરમ કહેતાં અન્તિમ સમય અર્થાત્ જેઠ મહિનામાં ૧૩વ્હાલમ તાપથી તપીને સૂર્યના તીણ તડકાથી પરાભવ પામીને “તષ્ઠામિg' તરફથી વ્યાકુળ થઈ જાય છે. ત્યારે તે પોતાની ઈચ્છાથી પાણીની શેધ કરતાં કરતાં આમ તેમ ફરવા મંડે છે. આમ તેમ ફરતાં ફરતાં, તે હાથી કે જે જંગલમાં લાગેલ આગને લીધે ખૂબજ તપાય માન થયેલ છે, પીડા પામ્યા છે, જેને કોઈ પણ પ્રકારે ચેન પડતું નથી જેના “શિg' ગળું અને તાળવું અને સૂકાઈ ગયા હોય, અને “વિવાહિg અસાધારણ તરસની વેદનાથી જે વારંવાર તડફડતો રહે છે, “કુદવસે શારીરિક સ્થિરતા અને માનસિક સ્થિરતા વિનાને બની ગયો હોય, અને તેથી જ જેનું શરીર વિતે' પિતાના ભારને વહન કરવામાં ગ્લાનીને અનુભવ કરવા લાગ્યું હોય, તે અવસ્થામાં જ્યારે “gi મદં પુરનિં ' એક મોટી પુષ્કરિણીને અર્થાત સરોવરને “સહુ દેખે છે, કે જેના “Bોળ” ચાર ખૂણાઓ છે. “ક્ષમતી' જીવાભિગમસૂત્ર ૯૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ જેના કિનારા ઉન્નત પ્રદેશ વિનાના અર્થાત્ સમ સરખા હોય, કે જે પુષ્કરિણી (વાવ)ની અંદર પ્રવેશ કરવા સૂખ પૂર્વક જઈ શકાય, તેવા હોય તેમજ “આgTદવસુજ્ઞાચવવામીશીતઋષ૪” ક્રમશઃ જે ઉંડી થતી ગઈ હોય અને જલ સ્થાન જેનું ઘણું જ ગંભીર અર્થાત ઉંડુ છે, અને તેથી જ જેનું પાણી ઘણું જ ઠંડુ રહેતું હોય, “સંદouપત્તમિણમુળારું' જેની અંદરનું પાણી કમલ પત્ર અને મૃણાલથી ઢંકાઈ રહ્યું હોય, “હું વસ્ત્રમુગઢિાકુમારો ifધવપુર મહાપુ રીય સચવાનદાસપર સરોવર” જે ખીલેલા અનેક કમળથી, અનેક કુમુદેથી, અનેક નલીનેથી, સુંદર અને સુગંધિત અનેક પુંડરીકેથી અનેક મહા પુંડરીકેથી અને ખીલેલા શતપત્ર અને સહસ્ત્રપત્રના કેશરથી યુકત બનેલ હોય, તથા “છત્તથમિકઝમાળમઢ' જે પુષ્કરિણી-વાવડીના રમણીય કમળની ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હેય, “રિસ્થમાં તમછવાઇમ' જેમાં વધારે પ્રમાણમાં માંછલાઓ અને કાચબાઓ આમ તેમ ફરતા હોય, “અર વિમર્ઝાgિo સ્વચ્છ અને નિર્મળ પાણી જેમાં ભરેલું છે, 'મળે ન સfromમિgrutવર સહુનત્તરૂચમારનારૂ જેમાં પક્ષિયોના અનેક ડાએના સમૂહ હોય અને તેઓના મધુર સ્વરેના ધ્વનિથી શબ્દાયમાન બનેલ હોય એવા સવરને “જુવે અને તે “સત્તા’ આવા વિશેષણવાળા તે સાવરને જોઈને તે મત્ત એવો હાથી “i ગોળાદ તેમાં પ્રવેશ કરે છે. અને ગાદિત્તા તેમાં પ્રવેશ કરીને તે i તરણ વઘટ્ટ ( વિજ્ઞા” તેનાથી એ હાથી પિતાની ગમીને સારી રીતે શાંત કરીલે છે. તથા “લુફં િપવિજે’ કિનારાની પાસેના શલકી એક જાતનું ઘાસ વિગેરેના કિસલયો (પ)ને ખાઈને પિતાની ભૂખ પણ દૂર કરી દે છે. “ગર જ વરવળજ્ઞા તેમજ પરિતાપથી થયેલ જવરને પણ નાશ કરી દે છે. “હારું પિ વિકા ” અને પરિદાહ, ભૂખ, તરસના, શાન થઈ જવાથી તે શરીરમાં વ્યાપ્ત થયેલ ગમને પણ દૂર કરી દે છે. “નિદાણાના પાળવા’ આ રીતે જ્યારે તેના શરીરમાં ઠંડકનો અનુભવ થવા માંડે છે, ત્યારે તે ત્યાંજ નિદ્રા લેવા માંડે છે. અર્થાત્ ઊંઘી જાય છે, તથા અર્ધ મીચલી આંખોથી પ્રચલા યુકત બની જાય છે. જેમાં જાગ્રતા રહે અને સૂખ પૂર્વક નિદ્રા પણ આવી જાય તે અવસ્થાનું નામ નિદ્રા છે, અને ઉભા ઉભા પુરૂષના ચૈતન્યને આછાદિત કરતી થકી નિદ્રા જેવી આંખો ઘેરાય છે તેને પ્રચલા કહે છે. આ રીતે ક્ષણ માત્ર નિદ્રા પ્રાપ્તિથી સ્વસ્થ થયેલ જીવાભિગમસૂત્ર ૯૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ તે હાથી gg ar' પિતાની સ્મરણ શક્તિને “ત વા’ આનંદને હું વા' વૈર્યને ચિનની સ્વસ્થતાને “sam' પામે છે, જ્યારે ગમીથી તે હાથી આકુળ વ્યાકુળ થો હતો ત્યારે એ સ્થિતિમાં તેની સ્મૃતિ રતિ વિગેરે મંદ થઈ ગયા હતા અને જ્યારે તેને આ રીતે ચેતન પ્રાપ્ત થયું ત્યારે તેને અનેક વાતે યાદ આવવા લાગી ચિત્તમાં પ્રફુલ પણું આવી ગયું અને મનમાં ધૈર્ય આવી ગયું. આ રીતે બાહ્ય શરીરમાં ઠંડકના પ્રભાવથી “યમ” પોતે શીતી ભૂત થયેલ તે ગજરાજ “સંખમાળ, સંક્રમમાને તે ત્યાંથી ચાલવા લાગે છે. અને “નાયાતોલ રાજેશા વિ વિકિના ચિત્તમાં જાગેલી એક પ્રકારની આહલાદ રૂપ પ્રસન્નતા રૂપ સુખ પરિણતીથી પોતે પોતાને આનંદ રૂપ માનવા લાગે છે. અને અકડત અકડો આમ તેમ કરવા લાગે છે. “પામેવ જોશમા!” એજ પ્રમાણે છે ગૌતમ ! મારમારપટ્ટરાણ” અસદુ ભાવ કલ્પનાને લઈને જુનિવળિદિરો જuહંતો' ઉણ વેદના વાળા નરકમાંથી ઉદાદિu તમાને નીકળેલા નૈરયિક “ગાડું રૂમાડું મજુસ્સોriણ મયંતિ” જે આ મનુષ્ય લેકમાં અત્યંત ઉણતાના સ્થાને છે જેમકે “જોઝિશા સિંછાનિ વા સહિયા દિછાળવા દિશા હિંછાનિવાર ગોંડિકાલિ છ, શાંડિકાલિંછ, લિંડિકાલિંછ, અર્થાત ગાળ બનાવવાની ભઠી, મદ્ય બનાવવાની ભઠી, બકરીની લીંડીના અગ્નિનું સ્થાન, એવા સ્થાનમાં બહુ વધારે ગરમી હોય છે “અચાન ' લોખંડને ગાળવાની ભઠી “રંભાળિ ? અથવા તાંબાને ગાળવાની ભઠી, ત્તરવાળિ રા' રાંગને ઓગાળવાની ભઠી “વીernifજ વા’ સીસાને ઓગાળવાની ભઠી “Airiળ ના ચાંદીને ઓગાળવાની ભઠી “Havming બિ રા’ સોનાને ગાળવાની ભઠી “હિoળાજન વા’ હિરણ્ય કહેતાં કાચા સોનાને ગાળવાની ભઠી, આ રીતે અગ્નિના સ્થાને કહીને હવે અગ્નિના સ્વરૂપનું કથન કરે છે. “કુમાનિ વા” કુંભ એટલે કે વાસણને પકાવવાની ભઠીને અગ્નિ “જ્ઞાનની વા? મૂષા એટલે કે ધાતને ગાળવાના ભદ્રકાને અગ્નિ “ષ્ટ્રિયાળીફવાઈટેને પકવવાવાળા ભઠનો અગ્નિ “જુથાકાળી રા' કવેલું નળીયા પકાવવાની ભઠીને અગ્નિ “ોટાંવરી વા લોખંડને ગાળવાવાળા લવારના ભઠાને અગ્નિ “રંતવા ચુસ્ત્રીરૂ વા’ ઈશ્ન શેરડીના રસને પકવવાની અગ્નિ “રિયા ઝિંઝાળી વા' ગોળ બનાવવાની ભઠીને અગ્નિ, “નો િથા જિંછાળીરૂ વા’ શેડિકા અગ્નિ અર્થાત માં બનાવવાની ભઠીને અગ્નિ “જિંદિશા જિંજાળી; ar'. બકરીની લીંડીની અગ્નિ “નહાળી રા' નડાગ્નિ અર્થાત્ નડવંશની અગ્નિ “તિષ્ઠા જીવાભિગમસૂત્ર ૯૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ * નળીફ વા' તલની અગ્નિ ‘તુસાનળી, વા’ તુષની અગ્નિ ઇત્યાદિ ‘ત્તત્તારૂ’ આ બધા સ્થાને મનુષ્યલેાકમાં અગ્નિના સ`પર્કથી તપેલા રહે છે. આમાં કેટલાક લેાઢાને ઓગાળવાના ભટ્ટા વિગેરે રૂપ સ્થાનેા ઉષ્ણ સ્પર્શ માત્ર વાળા પણ હાય છે. તેથી તેની વિશેષતા ખતાવતાં તેવા સ્થાના અને તેવી અગ્નિ કેળા પ્રકારના હોય છે ? તે બતાવે છે. ‘સમજ્ઞોઽમૂચારૂં' તે સ્થાને સાક્ષાત્ અગ્નિના સ્થાનાપન્ન હોય છે. તેને જે વધુ છે, તે ‘દુર્જા યસમાળા' ફૂલેલા કિંશુક-પલાશના ફૂલ જેવા અર્થાત્ કેસુડાના જેવા લાલ લાલ દેખાય છે, ‘વાસણાફ વળમુથમાળા” જે હજારા ઉલ્કા (મૂળ અગ્નિથી છૂટેલા સ્ફુલિગ) અગ્નિકાને બહાર કહાડે છે. ‘જ્ઞા-સરસાવું મુમાળાર્'' આ સ્થાનેા હજા૨ા જવાલાએને જ જાણે વમન કરતા ન હોય તેવા હોય છે. ‘Ëારુસહસારૂં વિશ્ર્વરમાળારૂં હજારો અંગારાઓને પાતાની મ્રથી બહુાર કહાડી રહ્યા હાય, ‘ ંતો સંતો હૂઁદૂચનાળાર્' અંદરને અંદર જાણે તેઓ હૂ હૂ શબ્દો કરતા કરતા મળી રહ્યા હોય ‘તારૂં વાસ' એવા વિકટ અગ્નિના દાહ રૂપ વેદનાને ઉત્પન્ન કરવાવાળા આ સ્થાનને જો ઉષ્ણ વેદના વાળા નરકાના નારકીયા જોઇલે અને ‘fer' જોઈને તે ‘સારોદ્દૐ' તેમાંથી કોઈ એક સ્થાનમાં પ્રવેશ કરી જાય છે. ‘તારૂં ઓળાહિત્તા' ત્યાં પ્રવેશ કરીને તે હૈં તત્ત્વ ëપિવિબેંકના તે નારકી ત્યાં પણ પેાતાની નરકજન્ય ઉષ્ણ વેદનાને દૂર કરી શકે છે. અર્થાત્ આ સ્થાનમાં પણ તેને તે ઉષ્ણ વેદનાની આગળ શીત વેદનાનેાજ અનુભવ થાય છે. નરક જન્ય ઉષ્ણવેદનાના પિતાપ બાહ્ય શરીરમાં થતા નથી. તે ત્યાં વિ વિશેજ્ઞા’ તરસને પણ નાશ કરી દે છે. ‘વ્રુતિ વિશે' પાતાની ભૂખને પણ શાંત કરીલે છે. યંવિપત્તિનેઞ' પેાતાના શરીરની અંદર રહેલા પરિતાપ રૂપ જવરને પણુ જીવાભિગમસૂત્ર 02 Page #108 -------------------------------------------------------------------------- ________________ દૂર કરી દે છે. “રાë વિના” અને દાહને પણ શાંત કરી દે છે. જો કે આમ થતું નથી. તેમ કયારે પણ તેમ થયું નથી. તેમ હવે પછી તેમ થશે પણ નહીં પરંતુ નરકમાં નારક જીવને કેટલી વધારે ઉત્કૃષ્ટ ઉણવેદનાને અનુભવ થાય છે. અને તે ઉષ્ણપણે ત્યાં કેટલું છે ? એ વાત આ કથનથી જાણવામાં આવી જાય છે. તેથી સૂત્રકારે આ વાત અસત્કલ્પના કરીને સમજાવી છે. તેને સ્પષ્ટ રીતે બતાવવા માટે તેઓએ “બાદમાવવા ' આ પ્રમાણેનો પાઠ સૌથી પહેલાં સૂત્રમાં કહ્યો છે. આ કથનનું તાત્પર્ય કેવળ એ જ છે કે અય આકર (લેખંડને ગરમ કરવાની ભઠી) વિગેરેમાં રહેલ જે ઉણ સ્પર્શ છે, તે એ નરકનીઉષ્ણુતા આગળ અત્યંત અલ્પ હોય છે. અર્થાત મંદ છે. તેથી શરીરના પરિતાપ વિગેરે નાશ પામી જાય છે. જ્યારે એ નારકીને આ સ્થાનમાં પણ એ માતંગના જેવી શીતળતાને અનુભવ થાય છે, ત્યારે તે “frદ્દાણા વા, ક્ષણિક નિદ્રાને પણ અનુભવ પ્રાપ્ત કરી નિદ્રારૂપી સુખ લઈલે છે. આવા પ્રકારની અવસ્થા થઈ જાય ત્યારે તે “સરું ના રહું રા ઉઘરું વા નવા ૩૪૪મના પિતાની ભૂલેલી સ્મૃતિને થોડી ઘણી શાંતીને ચિત્તની સ્વસ્થતા ૩પ વૃતિને અને મતિને પણ પામે છે. તેથી “લી સીતામg' શીત રૂપ થયેલ અને શીતભૂત થયેલ પોતે પોતાનામાં શાંતિને અતિશય પણાથી અનુભવ કરતો શકે છવ તે નારક જીવ “સંક્રમમાણે સંવમાને ત્યાંથી હટીને “નાયાસોશ્વના જાતિ વિકા’ સાતા અને સુખ બહુલ સ્થિતિવાળે બની જાય છે. પ્રભુએ આ પ્રમાણે કહેવાથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન “મારવેલિયા’ તો શું આ ઉષ્ણવેદના વાળા નારમાં આવા પ્રકારની ઉણ વેદના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જો રૂદ્દે રમ' હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમકે “વૃત્તિળવેચાનર નેરથા' ઉષ્ણવેદના વાળા નરકમાં રહેલા નરયિકે “ત્તો ગળિzતચિં ચેવ વિવેચનં પત્રજુમમાળા વિહાંતિ પૂર્વોક્ત વેદનાથી પણ વધારે અનિષ્ટતર એવી ઉષ્ણ વેદનાને જીવાભિગમસૂત્ર ૯૮ Page #109 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરે છે. અર્થાત્ ઉપર જે અય આકર વિગેરેથી થવાવાળા અથત લોખંડના ભઠી વિગેરેથી ઉત્પન્ન થયેલ ઉષ્ણ વેદનાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનાથી પણ અત્યંત અનિષ્ટ, અપ્રિય, અમનોજ્ઞ, અને અમનમ એવી ઉષ્ણવેદના દરેક નારકે ભગવે છે. હે ગૌતમ! જે આ હમણાં અય આકર વિગેરેથી થવાવાળી વેદના વર્ણવી છે, તે તે એક દષ્ટાન્ત માત્ર છે. તેથી અય આકર વિગેરેના જેવી જ તે વેદનાને અનુભવ કરતા નથી. પરંતુ તેનાથી પણ વધારે એવી ઉણવેદનાને તેઓ અનુભવ કરે છે. તેથી પૂર્વોક્ત ઉષ્ણ વેદનાને તેઓ ઠંડક જેવીજ માનશે. હવે સૂત્રકાર શીતવેદના વાળા નારકે માં શીતવેદના કેવી હોય છે? તે સંબંધમાં કથન કરે છે. શીત વેદનાના સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન “રીવેરળિg iળે અંતે ! રાહુ જોરરૂચા રિસાં નીત વેચળ” શીતવેદનાવાળા નરકમાં નારકો કેવી શીતવેદનાને “રાજુમવાળા વિરાર અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જે કહાનામg જન્માણ નિયા' હે ગૌતમ! જેમ કેઈ લવારને છોકરે હોય, અને તે પહેલા વર્ણવ્યા પ્રમાણેના વિશેષણે વાળ હોય અર્થાત્ “તળે તરૂણ હોય “ગુજાવ' સુષમ દુષમાદિ કાળમાં ઉત્પન્ન થયેલ હોય “વઝવં' બલવાન હાય આતંકવગર નિરોગી હોય અને જેના હાથના અગ્રભાગ સ્થિર હોય કાંપતા ન હોય, હાથ, પગ અને બને પડખા તથા પૃષ્ઠભાગ અને ઉરૂ જેના ખૂબ પુષ્ટ હોય ઈત્યાદિ પ્રકારથી જે પ્રમાણેનું આ સંબંધનું વર્ણન પહેલાં ઉષ્ણ વેદનીય નરકના પ્રકરણમાં કર્યું છે, એજ પ્રમાણેના વર્ણન પ્રમાણે લવારને છોકરે હોય, અને તે એક ઘણા મોટા લોખંડના પિંડને પાણીને કલશની માફક ઉપાડીને એક ઘણી મોટી લેઢાની ભઠિમાં તેને વારંવાર તપાવે અને તપાવી તપાવીને તે પછી તેને વારંવાર ફૂટે આ રીતે ઓછામાં ઓછા એક દિવસ સુધી અથવા ત્રણ દિવસ સુધી અથવા વધારેમાં વધારે એક મહીના સુધી તે પ્રમાણે કરતે રહે આ પ્રમાણે અંદર અને બહાર બને બાજુ ગરમ થયેલ તે લેખંડને પિંડ એ દેખાય કે જાણે આ એક અગ્નિને જ ગેળે છે. ત્યારે તેને તે લુહાર “જયોના સળં રા' ખંડની સાંડસીથી પકડીને માને કે “સીયાજો પવિત્તજા' શીત વેદના વાળા નારમાં નાખી દે અને તેને નાખતાં જ પાછો એ વિચાર કરે કે હું આને “મિતિ નિમિલિગ મતળ પુર પ્રવુરિસારિ’ આને હમણાંજ આંખનું મટકુ મારે તેટલામાં જ એટલે કે આંખ મીચીને ઉઘાડે જીવાભિગમસૂત્ર ૯૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ તેટલામાં જ આને કહાડી લઉં છુ. તા એટલા કાળમાંજ તે શીતવેદનાવાળા નરકામાં નાખેલ તપેલા લેખડના પીંડ ત્યાં એગળવા અને ગળવા માંડે છે. તેમ તેને સાક્ષાત્ દેખાય છે. આ રીતે લવારના છેકરા તે પછી તું ચેવાળ સાવ નો ચેવળ સચાણ પવ્રુદ્ધત્તિ' એ ગાળાને ત્યાંથી પાછે! મહાર કહાડવાને શક્તિમાન્ થતા નથી. એજ પ્રમાણે આ એક બીજી એક દૃષ્ટાંત આ વિષયને જ સમન કરવા માટે ખતાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે. હૈ ન સે નાનામÇ મત્તમાતંગેઅંગો' જેમ કોઇ એક મદ્યાન્મત્ત ગજરાજ હાય, અને તે ૬૦ સાઈઠ વર્ષના હાય, તે શત્ કાળના પ્રથમ સમયમાં અર્થાત્ આસો મહિનામાં અથવા છેલ્લે નિદાઘ કાળના સમયમાં અર્થાત્ જેઠ અષાઢ મહિનામાં જ્યારે તે ગરમીથી અત્યંત તપાયમાન થવાના કારણે તરશથી આકુળ વ્યાકુળ થઈને પાણીની તપાસમાં આમ તેમ ફરવા મંડે અને ફરતાં ક્રૂરતાં માનેાકે તે જંગલમાં લાગેલ આગની પાંસે અચાનક પહેાંચી જાય, આવી પરિસ્થિતિમાં ગરમીની વેદનાથી અને તરસની વેદનાથી આકુળ વ્યાકુળ બનેલા તે હાથીની તે અગ્નિના દાહથી કેવી અવસ્થા થઈ શકે ? અર્થાત્ તે સમચે એ હાથી વધારે ગભરાઈ જાય છે. તેનું ગળું અને તાળવુ' અને હોઠ એકદમ સુકાઈ જાય છે, પહેલાં કરતાં પણ વધારે પડતી તરસથી વ્યાકુળ બને છે. શારીરિક ધીરજ અને તેનુ' માનસિક ખળ એક દમ નરમ પડી જાય છે. એક તરફથી થયેલ રૂગ્ણાવસ્થાની જેમ તેની પરિસ્થિતિ બની જાય છે. આ પરિસ્થિતિમાં પડેલા તે હાથી જ્યારે એક માટા સરાવરને દેખે કે જેનું વર્ણન પહેલાં ચાર ખૂણા વાળા વિગેરે વિશેષણા આપીને કરવામાં આવેલ છે. એવા સરાવરને દેખીને તે એ સરોવરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને તે પેાતાની ગરમીને ત્યાં શાંત કરે છે. અને તરસને પણ બુજાવે છે. તેમજ સરોવરની પાસે લાગેલાં શલકી વિગેરે વનસ્પતિયાના પાંદડાને ખાઇને તેનાથી પાતાની ભૂખને પણ શાંત કરે છે. આ રીતે ગરમીથી થયેલ પીડાથી મુક્ત થવાના કારણે અને અ ંદર તેમજ ખહાર શાંતી આવી જવાથી એકાદ ક્ષણને માટે ત્યાંજ ઉંધી પણ જાય છે. અથવા પ્રચલા નામની નિદ્રાને આધીન બની જાય છે. અર્થાત્ ઉંઘી જાય છે. આ પ્રમાણે અંદર અને બહાર શાંતી મળવાના કારણે પહેલાં ગભરાઈ જવાના કારણે ગયેલી સ્મરણ શક્તિને તેમજ હર્ષોંલ્લાસ રૂપ રતિને ધૈય°À, અને મતિને તે ગજરાજ ફરીથી પ્રાપ્ત કરીલે જીવાભિગમસૂત્ર ૧૦૦ Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. અને શીતલ સ્વરૂપ બનેલ તે ગજરાજ પોતાના સ્થાન પર મસ્ત ચાલથી ચાલીને પહોંચી જાય છે. અને ત્યાં શાતા અને સુખમય બનીને બાકીના જીવનને સુખ પૂર્વક વિતાવે છે. “gવામેવ જયમા ! આ પ્રમાણે હે ગૌતમ! આ પણ અસત્ક૯૫ના સમજવી જોઈએ “ ક્ષણિufહંતો નહિંતો' શીત વેદના વાળા નરકમાંથી અને સાgિ' કેઈ નૈરયિક બહાર નીકળે હોય, અને બહાર નીકળીને તે “નારું મારું રૂ મજુસ્તજો વંતિ’ જે આ મનુષ્યલોકમાં શીતપ્રધાન સ્થાન છે, જેમકે ‘મિનિ વા હિંમjarળ વા’ હિમ હિમjજ “હિમા છાણના હિમપર પુનાળિવા’ હિમપટલ બરફને ગોળ હિમ પટલ પુંજ બરફના ગેળાને ઢગલો “ણિમાળવા, હિકડુંગળવા’ હિમ કંડ હિમકુંડ પુંજ “સીરાશિવા સીચjજ્ઞાન વા’ શીત અથવા શીતપંજ વિગેરે Rા સદનાડું પાણી એ બધા સ્થાનેને તે દેખે છે, “પાસિત્તા અને દેખીને ત્તા શોnrણ તેમાં અવગાહન કરે છે. અર્થાત્ ડૂબકી મારે છે. “શોmદિરા અવગાહન કરીને જે f સરળ રીય પિ વિજ્ઞા' તે તેના સંપર્કથી નરક જન્ય પિતાના શીતની નિવૃત્તિ કરી લે છે. “હું રિ વિષેન્ના? તરસ પણ શાંતિ કરી લે છે. “દૂર વિજ્ઞા ’ ભૂખને પણ શાંત કરી લે છે. “ના ઉપ પfam' શીત જન્ય જવરને પણ શાંત કરીલે છે. વાë પવિજ્ઞા” અને તેના શરીરમાં કીત વેદનીય નરકના સંપર્કથી જે શીત જન્ય દાહ થઈ રહેલ હોય તેની પણ નિવૃત્તિ કરી લે છે. આ પ્રમાણે શીતલતા વિગેરે દેને નાશ થવાથી અનાર સુખને પ્રાપ્ત કરેલ તે નારક જીવ થોડીવાર માટે ત્યાંજ ઉંધી પણ જાય અને પ્રચલા અર્થાત્ ચાલતા ચાલતા કે બેઠા બેઠા આવનારી ઊંઘ પણ લઈ લે છે. આ રીતે નરકમાં રહેલ જડતા દૂર થઈ જવાથી અંદરથી ઉષ્ણ રૂપ બનેલ આ નારકી ઉત્સાહ યુક્ત બનીને ધીરે ધીરે આનંદ મગ્ન થઈને ત્યાંથી ચાલતે થાય છે, અને આ પ્રમાણે તે સાતા અને સુખ પૂર્ણ પણ બની જાય છે, આ રીતે પ્રભુના કહેવાથી ગૌતમસ્વામીએ ફરીથી પ્રભુને પૂછયું કે તે શું? એવી શીત વેદના નરકમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. કેમકે “રીચાજોણ નાણું ઘણુદમવાળા વિદતિ” શીત વેદનાવાળા નરકમાં નરયિકે આનાથી પણ અનિષ્ટતર, અકાન્તતર, અપ્રિયતર, અને અમને ગમતર, શીત વેદનાને ભોગવે છે. તેથી તેને અહિની શીતળતા, ઉષ્ણતાપણાથી જણાશે, એ સૂ. ૨૧ છે જીવાભિગમસૂત્ર ૧૦૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ નારકોં કી સ્થિતિકાલકા નિરુપણ હવે સૂત્રકાર નરકોની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કથન કરે છે. ‘મીત્તે “ અંતે ! ચળપમા' ઇત્યાદિ ટીકા-ગૌતમસ્વામીએ પ્રભુને એવુ· પૂછ્યુ કે ‘મીત્તે ન મંતે !” ભગવત્ આ ‘ચળવમાણ્ પુઢવી' રત્નપ્રભા પૃથ્વીમાં ‘નૈચાળ' નૈરયિકાની વચ હ્રાસ વિદ્પળત્તા' કેટલા કાળની સ્થિતિ કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોચમા !' હૈ ગૌતમ ! અહિયાં નારકાની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એમ બન્ને પ્રકારની સ્થિતિ હાય છે. તેથી અહિંયાં અને પ્રકારની સ્થિતિનું કથન કરવું જોઈએ. આ પ્રમાણે પહેલી પૃથ્વીના નારકેાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. શર્કરાપ્રભા પૃથ્વીમાં જધન્ય સ્થિતિ એક સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના નારકાની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. પંકપ્રભા પૃથ્વીમાં નારકની જધન્ય સ્થિતિ સાત સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની છે. ધૂમપ્રભા પૃથ્વીના નારકાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે તમઃપ્રભા પૃથ્વીના નાકાની જઘન્ય સ્થિતિ સત્તર સાગરાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ ખાવીસ સાગરોપમની છે. તથા અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકાની જઘન્ય સ્થિતિ ખાવીસ સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. આ પ્રમાણે સામાન્ય પણાથી દરેક પૃથ્વીચેમાં રહેલા નારકાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન કરવામાં આવેલ છે. હવે દરેક પ્રસ્તટમાં સ્થિતિના પ્રમાણનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમા જધન્ય સ્થિતિ દસ હજાર વની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦ નેવુ' હજાર વર્ષોંની છે, રત્નપ્રભા પૃથ્વીના ખીજા પ્રત્તરમાં જધન્ય સ્થિતિ દસ લાખ વર્ષોંની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું લાખ વર્ષોંની છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રીજા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ નેવું લાખ વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કોટિની છે. રત્નપ્રભા પૃથ્વીના ચાથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક પૂર્વ કાટિની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરના દસમા ભાગ પ્રમાણની છે. રત્નપ્રભા પૃથ્વીના પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના દસમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ દસમા ભાગ પ્રમાણુની છે. રત્નપ્રભાં પૃથ્વીના છઠ્ઠા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના એ દસમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેરમા ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના સાતમા જીવાભિગમસૂત્ર ૧૦૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના તેરમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર દસ ભાગ રૂપ છે. રત્નપ્રભાના આઠમા પ્રસ્તટમા જઘન્ય સ્થિતિ સાગરોપમના ચાર દસમાં ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભાના નવમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના પાંચ દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના છ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના દસમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના છ દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના સાત દસ ભાગ રૂપે છે, રત્નપ્રભા પૃથ્વીના અગીયારમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના સાત દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના આઠ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના બારમાં પ્રસ્તટમાં જઘન્ય રિસ્થતિ સાગરોપમના આઠ દસ ભાગ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરેપમના નવ દસ ભાગ રૂપ છે. તથા રત્નપ્રભા પૃથ્વીના તેરમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના નવ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના દસ ભાગ રૂપ છે. આ પ્રમાણે અહિયા એક પરિપૂર્ણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવી જાય છે. (૨) શર્કરપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના બે અગીયારના ભાગ રૂપ છે. બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરેપમની અને એક સાગરોપમના બે અગીયારમા ભાગ પ્રમાણની છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા એક સાગરની અને સાગરોપમના ચાર અગીયારમા ભાગ પ્રમાણની છે. ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના ચાર અગીયારમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની તથા એક સાગરેપમના છ અગીયારમા ભાગ રૂપ છે. ચોથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરપમના છ અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. અને એક સાગરોપમના આઠ અગીયારમા ભાગ રૂપ છે. જીવાભિગમસૂત્ર ૧૦૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરીપમના આઠે અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના દસ અગીયારમા ભાગ રૂપ છે, છદ્રા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને સાગરોપમના દસ અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને સાગરોપમના એક અગીયારમા ભાગ રૂપ છે. સાતમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરાપમની અને સાગરોપમના એક અગીયારમાં ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ અગીયારમા ભાગ રૂપ છે. આઠમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરી પમના ત્રણ અગીયારમાં ભાગ રૂપ છે. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરાપમના પાંચ અગીયારમા ભાગ રૂપ છે, નવમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરાપમના સાત અગીયારમાં ભાગ રૂપ છે, દસમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરોપમના સાત અગીયારમાં ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરાપમની અને એક સાગરોપમના નવ અગીયારમાં ભાગ રૂપ છે. અગીયારમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરાપમની અને એક સાગરોપમના નવ અગીયારમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. આ શર્કરાપ્રભા પૃથ્વીમાં અગીયાર પ્રસ્તટો છે તેમાં રહેવાવાળા નારક જીવાની આ સ્થિતિ કહેવામાં આવી છે. ૩—ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગ૨ાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગાપમની અને સાગરો પ્રમના ચાર નવ ભાગ પ્રમાણની છે. ખીજા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરીપમના ચાર નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરોપમના આઠ ભાગ પ્રમાણની છે. જીવાભિગમસૂત્ર ૧૦૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગર - પમના આઠ નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ નવ ભાગ રૂપ છે. ચેાથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ચાર પમના પણ નવભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ એક સાગરોપમના સાત નવ ભાગ રૂપ છે. પાંચમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરોપમના સાત નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની અને સાગરોપમના એ નવ ભાગ રૂપ છે. છઠ્ઠા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ પાંચ સાગરોપમની અને એક સાગરોપમના એ નવ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની અને એક સાગરોપમના છ નવ ભાગ રૂપ છે. સાતમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ પાંચ સાગરોપમની અને એક સાગરોપમના છ નવભાગ રૂપ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની તથા એક સાગરોપમના એક નવ ભાગ રૂપ છે. આઠમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ છ સાગરાપમની અને એક સાગરોપમના એક નવમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમ અને એક સાગરોપમના પાંચ નવ ભાગ રૂપ છે. નવમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ છ સાગરાપમની અને એક સાગરપમના પાંચ નવ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા સાત સાગરોપમની છે. અહિયાં નવ જ પ્રસ્તટા છે, તેની આ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવી છે. સાગરોપમની અને એક સાગરાસ્થિતિ ચાર સાગરોપમની અને ૪ ૫'કપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ ભાગ રૂપ છે. બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને એક સાગરો જીવાભિગમસૂત્ર ૧૦૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ પમના ત્રણ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની અને એક સાગરોપમના છ સાત ભાગ રૂપ છે. ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમની અને એક સાગરોપમના છ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ આડ સાગરોપમની અને એક સાગરોપમના એ સાત ભાગ રૂપ છે. ચેાથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ આર્ડ સાગરોપમની અને એક સાગર પમના બે સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની અને એક સાગરોપમના પાંચ સાત ભાગ રૂપ છે. પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ આઠ સાગરોપમ અને એક સાગર પમના પાંચ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમના એક સાત ભાગ રૂપ છે. છઠ્ઠા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપમના એક સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપમના ચાર સાત ભાગ રૂપ છે. સાતમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપમના ૪ ચાર સાત ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા દસ સાગરોપપુમની છે. આમાં સાતજ પ્રસ્તટો છે. (૫) ધૂમપ્રભા પૃથ્વીમાં પહેલા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અગીયાર સાગરોપમની અને એક સાગરોપમના એ પાંચ ભાગ રૂપ છે. મીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ અગીયાર સાગરોપમની અને એક સાગરોપમના બે પાંચ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ખાર સાગરોપમની અને એક સાગરોપમના ચાર પાંચ ભાગ રૂપ છે, ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ખાર સાગરોપમની અને એક સાગરાપમના ચાર પાંચ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની અને એક સાગરોપમના એક પાંચમાં ભાગ રૂપ છે. જીવાભિગમસૂત્ર ૧૦૬ Page #117 -------------------------------------------------------------------------- ________________ ચેથા પ્રસ્ટમાં જઘન્ય સ્થિતિ ચૌદ સાગરોપમની અને એક સાગરપમના એક પાંચ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમ અને એક સાગરોપમના ત્રણ પાંચ ભાગ રૂપ છે. પાંચમાં પ્રસ્બતમાં જઘન્ય સ્થિતિ પંદર સાગરેપમની અને એક સાગામના ત્રણ પાંચ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા સત્તર સાગરેપમની છે. આમાં પાંચ જ પ્રસ્તો છે. (૬) તમઃપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્ટતમાં જઘન્ય સ્થિતિ સત્તર સાગરે પમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરેપમની અને સાગરોપમના બે ત્રણ ભાગ રૂપ છે. બીજા પ્રઆતમાં જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની અને એક સાગપમના બે ત્રણ ભાગ ૩પ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ ભાગ રૂપ છે. ત્રીજા પ્રઢતમાં જઘન્ય સ્થિતિ વીસ સાગરેપમની અને એક સાગરોપમના એક ત્રણ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે. આમાં ત્રણ જ પ્રસ્તો છે. (૭) સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્તટ છે. તેથી અહિંયાં જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. હવે નૈરયિકેની ઉદ્વર્તાનાના સંબંધમાં કથન કરવામાં આવે છે “મીરે ? ઇત્યાદિ સુમીરે !” હે ભગવનું આ “રચcqમાં ગુઢવી' રત્નપ્રભા પૃથ્વીના નરયિકે ત્યાંથી “ગળતાં હદદિર #હિં કરિ સીધા નીકળીને કયાં જાય છે? “હું ૩વવાનાંતિ’ કયાં ઉત્પન્ન થાય છે ? “ g gવવનંતિ િતિરિકaોજિપ્ત કરવજતિ શું તેઓ નરયિકમાં ઉત્પન્ન થાય છે? કે તિર્યાનિકેમાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? અથવા દેવગતિમાં ઉત્પન્ન થાય છે? અતિદેશ દ્વારા આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુ ४३ छ, 'एव उवट्टणा भाणियव्वा जहा वक्कंतीए तह इह वि जाव अहेसરમાઈ હે ગૌતમ ! નારકની ઉદ્વર્તનાના સંબંધમાં જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતિ પદમાં જે પ્રમાણે કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ કહેવું જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રનું તે વ્યુત્ક્રાન્તિ નામનું છઠું પદ ઘણું મોટું છે. તેથી જીજ્ઞાસુઓએ તે પ્રજ્ઞાપના સૂત્રમાં જોઈ લેવું. સંક્ષેપથી તેનું કથન આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમ પ્રભા પૃથ્વીમાંથી નીકળેલા નરયિક જીવ સીધા નરયિક, દેવ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા જેમાં ઉત્પન્ન થતા નથી. તે સિવાયના તિર્ય, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તથા અધ સપ્તમી પૃથ્વીમાંથી નીકળેલા નરયિક જીવે સીધા ગર્ભ જ તિર્યકુ પંચેન્દ્રિમાં જ ઉત્પન્ન થાય છે. બાકીના તિર્યામાં, દેવોમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. માસૂ૨૨ જીવાભિગમસૂત્રા ૧૦૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ નરક મેં પૃથિવ્યાદિ કે સ્પશદિ કા નિરુપણ હવે નારકોમાં પૃથિવ્યાદિના સ્પર્શનું કથન કરવામાં આવે છે. “ગીનું મંતે રચcvમા ગુઢવી' ઇત્યાદિ. ટીકાર્થ-જીરે મંતે ” હે ભગવન આ “શામા ગુઢવી' આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક જી રિસર્ચ gવીજા” કેવી પૃથ્વીના સ્પને “રજુમામા વિરતિ” અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “રોચના ! ગળદ્ર ગાંવ ગમળા” હે ગૌતમ! ત્યાં નારક છે અનિષ્ટ યાવત્ અકાન્ત, અપ્રિય, અમનેજ્ઞ, અને અમનેડમ રૂપ પૃથ્વીના સ્પર્શને અનુભવ કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે નારક ને સ્વયં સ્પર્શ જ જ્યારે અનિષ્ટવાદિ ગુણો વાળો હોય છે, તે પછી સુખના કારણભૂત પૃથ્વીના સ્પર્શને અનુભવ તેઓ કેવી રીતે કરી શકે? તેથી તેઓને થોડા એવા સુખના કારણ રૂપ સ્પર્શનું સંવેદન થતું નથી. “ ના તત્તમig' એજ પ્રમાણે યાવત્ શર્કરામભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારક પણ સુખના કારણરૂપ એવા પૃથ્વી સ્પર્શને અનુભવ કરતા નથી. અર્થાત્ તેઓ બધાજ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ, અને અમનેમ પૃથ્વી સ્પર્શને અનુભવ કરે છે. આ પ્રમાણે પૃથ્વીના સંબંધમાં શર્કરા પ્રભા પૃથ્વીથી અધસપ્તમી પૃથ્વી પર્યન્તના સૂત્રોના આલાપકોને પ્રકાર સ્વયં બનાવીને સમજી લે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “મીરે ઈ મરે! રથgમાં પુરી ને ચા” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિકે “રિસાં કa જાવં પ્રજદમાનાના” કેવા જલના સ્પર્શને અનુભવ કરે છે? અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકાને જલને સ્પર્શ કેવા પ્રકારથી જણાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! બળ કવિ કમળમ' રત્નપ્રભા પૃથ્વીને નરયિકને જલને સ્પર્શ અનિષ્ટ યાવત અમનેમ હોય છે. “ ગાર સત્તમા” આજ પ્રમાણે બીજી પૃથ્વીના નૈરયિકેથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના જેનારક છે. તેમને પણ જલને સ્પર્શ અનિષ્ટયાવત્ અમનેડમ હોય છે. પૂર્વ વિઘળા મદ્ સત્તમા ગુઢવી' એજ પ્રમાણે યાવત્ તેજને સ્પર્શ અને વાયુને સ્પર્શ પણ તેઓને અનિષ્ટ યાવત્ અમનેડમ હોય છે. જીવાભિગમસૂત્ર ૧૦૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ તેમજ વનસ્પતિ કાયિકના સ્પર્શ પણ તેઓને આજ પ્રમાણે અનિષ્ટ યાવત્ અમનેાડમ હાય છે.આપ્રમાણેનું આ કથન શર્કરાપ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમા પૃથ્વી સુધીના નૈરિયકાના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકાને વાલુકા પ્રભા પૃથ્વીના નાયિકાને, પકપ્રભા પૃથ્વીના નૈરયિકાને, ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકાને, તમપ્રભા પૃથ્વીના નૈયિકાને, અને તમસ્તમાપ્રભા પૃથ્વીના નૈયિકાને, તેજના સ્પર્શ, વાયુકાયિકના સ્પર્શે અને વનસ્પતિકાયિકના સ્પર્ધા અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેાજ્ઞ, અને અમનેાડમ જ હાય છે. પરંતુ અહિયાં એ વિશેષતાસમજવી કે ત્યાં ખાદરાગ્નિ કાયતે। હ।તા નથી. તેથી અહિયાં જે તેજને સ્પર્શ કહ્યો છે, તે ઉષ્ણતા પરિણત નરક કુંડય ભિત્તિ વિગેરેના સ્પશ અથવા ખિજાની માફક કરવા માં આવેલ વૈક્રિય રૂપનો સમજવા. કેમકે નારકોના નિવાસસ્થાન અત્યંત ઉગ્ર એવા અધકારથી વ્યાપ્ત રહે છે, તેથી ત્યાં તેજના સ્પર્શનો સભવ હાતા નથી. ‘માળ` મંતે ! ચળવમા પુઢવી રોદર પુરુને પળાવ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વી ખીજી શર્કરાપ્રભા પૃથ્વીની અપેક્ષાએ શું વધારે માટી છે? અને બધા અંતર્ભાગમાં અર્થાત્ લંબાઇ પહેાળાઇમાં શુ નાની છે ? ગૌતમસ્વામી ના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે માળ ચળમાં પુવી રોય પુદ્ધિ બિહાય નાવ સવ્વ ત્રુટ્રિયા સળંતમુ' આ રત્નપ્રભા પૃથ્વીની માટાઈ (વિશાળતા) એક લાખ એંસી હજાર ચૈાજનની છે. તથા રત્નપ્રભા પૃથ્વીની લખાઈ પહેાળાઈ એક રાજીની છે, અને શર્કરાપ્રભા પૃથ્વીની લંબાઈ પહેાળાઈ બે રાજુની છે. ટ્રોચ્ચાળ અંતે ! પુરી' હે ભગવન્ ખીજી શર્કરાપ્રભા પૃથ્વી ‘તત્ત્વ' પુષિ' નિા' ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી કરતાં ‘સત્રમ૬'સિયા વાદરહેન' પુચ્છા' વિશાળપણામાં શુ` માટી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે પોંચમાં ! રોવાળું પુથ્વી નાવ સવ્વ ાિ સર્વાંતમુ' હે ગૌતમ ! ખીજી પૃથ્વી ત્રીજી પૃથ્વી કરતાં વિશાળતામાં માટી છે. અને લખાઇ પહેાળાઇ માં એછી છે. ‘વ` વા` અમિછાયેળ ગામ ટ્વિયા પુરી' આ અભિલાપ પ્રમાણે યાવત છઠ્ઠી પૃથ્વી સાતમી પૃથ્વી કરતાં લંબાઈ પહેાળામાં આછી છે તેમ સમજવુ'. આ સંબંધમાં કહ્યું પણ છે કે અસીય' વત્તીસ' ઇત્યાદિ અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીની મેટાઇ એક લાખ એંસી હજાર ચેાજનની છે. ૧ અને શર્કરાપ્રભા પૃથ્વીની મેાટાઇ એક લાખ મત્રીસ હજાર ચેાજનની છે. ૨ વાલુકાપ્રભા પૃથ્વીની મેાટાઇ એક લાખ અઠયાવીસ હજાર ચેાજનની છે. ૩, પંકપ્રભા પૃથ્વીની મેાટાઈ એક લાખ વીસ હજાર ચેાજનની છે, ૪, ધૂમપ્રભા પૃથ્વીની મેાટાઇ એક લાખ અઢાર હજાર ચૈાજનની છે. ૫, તમ:પ્રભા પૃથ્વીની જીવાભિગમસૂત્ર ૧૦૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ ટાઈ એક લાખ સોળ હજાર જનની છે. ૬, અને અધ:સપ્તમી તમસ્તમાં પૃથ્વીની મોટાઈ એક લાખ આઠ હજાર એજનની છે. ૭, આ પ્રમાણે પછી પછીની પૃથ્વીની મોટાઈ ઓછી ઓછી થતી જાય છે. તેથી પછી પછીની પ્રથ્વી કરતાં પહેલાં પહેલાની પૃથ્વીની મેટાઈ વધારે હોય છે. તેથી “સર્વે મહાતી વાહચેન’ એ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. અને લંબાઈ પહોળાઈ પછી પછીની પૃથ્વીની વધતી જાય છે. તેથી પછી પછીની પૃથ્વી કરતાં પહેલાં પહેલાની પૃથ્વીની લંબાઈ પહોળાઈ ઓછી ઓછી થાય છે. તેથી “સર્વ૪િ સર્વા g' એ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. દરેક પૃથ્વીની લંબાઈ પહોળાઈ પછી પછીની પૃથ્વીમાં એક એક રાજુ વધતી જાય છે. એ રીતે સાતમી અધઃ સપ્તમી તમસ્તમાં પૃથ્વીની લંબાઈ પહોળાઈ સાત રાજુની થઈ જાય છે. એક રાજનું પ્રમાણ અસંખ્યાત સહસ્ત્ર ચેાજનનું હોય છે. એજ વાતને ભગવાને આ સૂત્ર ની આ ત્રીજી પ્રતિપત્તીમાં પહેલાં કહેલ છે. એ પાઠ સંસ્કૃત ટીકમાં જોઈ લે. “મીરે અંતે ! રચUrqમાણ પુઢવી' હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે “તીસાઇ નાથાવાસણ સરકg' ત્રીસ લાખ નરકાવાસ છે તેમાં મિરર નિરાવલિ' એક એક નારકાવાસમાં ‘પદવે vir સમૂચા” સઘળા પ્રાણિ એટલે કે દ્વીન્દ્રિય, તેઈન્દ્રિય,અને ચૌઈન્દ્રિય પ્રાણી સઘળા વનસ્પતિ કાંયિક ભૂતે સદવનવા સઘળાજી પંચેન્દ્રિય જી “સલ્વે સત્તા અને સઘળા પૃથ્વી કાયિક સ “પ્રાણા દિત્રિવતુ: રોહા મૂતા સરવામૃત્તા, નવા પ્રક્રિયા થા, शेषाः सत्वा उदोरिताः, 'पुढविक्काइयत्ताए जाव वणस्सइ काइयत्ताए नेरइयत्ताए વવવ પુત્ર” પૃથ્વીકાયિક પણાથી, યાવત્ અપ્રકાયિક પણાથી, વાયુકાયિક પણાથી, અને વનસ્પતિ કાયિકપણાથી, તથા નૈરયિક પણાથી, પહેલાં ઉત્પન્ન થઈ ચૂકયાં છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “દંતાનોમવા! અરહું યદુવા અનંતકુત્તો હા ગૌતમ! આ સઘળા પ્રાણ વિગેરે છ અનેકવાર અથવા અનંતવાર પૃથ્વી કાયિક વિગેરે પણાથી પહેલાં રત્ન પ્રભા પૃથ્વીના દરેક નારકાવાસમાં ઉત્પન્ન થઈ ચૂકયા છે, કેમકે સંસાર અનાદિ રૂપ છે. “ના ગદ્દે સત્તારૂ” આજ પ્રમાણે શર્કરામભા પૃથ્વીથી લઈને અધ:સપ્તમી તમસ્તમાં પૃથ્વી સુધીના નરકના નરકાવાસમાં સઘળા પ્રાણી વિગેરે જીવાભિગમસૂત્ર ૧૧૦ Page #121 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિક વિગેરે પૃથ્વી વિગેરે પણાથી અને નૈરયિકપણાથી અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે. તેમ સમજવું આ સંબંધમાં શર્કરા પૃથ્વી વિગેરે છએ પૃથ્વીના આલાપ પોતે બનાવી સમજી લેવા. “વાં ત્તિવા ઘર” વિશેષતા કેવળ એટલી જ છે કે જ્યાં જેટલા નરકાવાસ છે, ત્યાં તે એટલાજ કહેવા જોઈએ, “મીરે i મારે! રચcqમાd gઢવી' હે ભગવન આ રત્નપ્રભ પૃથ્વીમાં નિવપરિણામ” નરકાવાસના અંત સુધીના પ્રદેશોમાં અને ગુઢવી જાડા કાર વરસ મારૂચા” જે બાદર પૃથ્વીકાયિકા યાવત્ બાદર અ... કાયિક બાદર વનસ્પતિ કાયિક જીવે છે, તે શું મેતે ! કીયા” હે ભગવન તે પૃથ્વીકાયિક જી “મ7 મતદાર' શું મહા કમતર વાળા એટલે કે અતિશય અસાતાવેદનીય કર્મના ઉદયવાળા છે? “માં સારવાર અત્યંત મહા આઅવવાળા છે ? કે જેઓએ પૂર્વ જન્મમાં પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ કરવામાંજ પિતાનું સમગ્ર જીવન વિતાવેલું હોય છે. તથા ત્યાં પહોંચીને તે જીવે રાત દિવસ એ જ પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ કરવાવાળા પરિણામે વાળા બની જાય છે. તેથી પ્રાણાતિપાત વિગેરે કરવાવાળાને આ ક્રિયાઓ કરવાના કારણે અત્યંત મહા અસાતા વેદનીય વિગેરે કમેને બંધ થઈને તેમાં સ્થિતિ અને અનુભાગ પ્રકૃષ્ટ રીતે પડી જાય છે. પાપ કરવાના કારણભૂત આરમ્ભ વિગેરે આ જીવેને પૂર્વભવમાં થયા છે. તેથી તેઓને મહાફિયાવાળા કહેવામાં આવે છે. તેથી આજ હેતુ હેતુમભાવ બતાવવા માટે શ્રીગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. કે જ્યારે તે પૃથ્વીકાયિક વિગેરે જી પૂર્વભવમાં એવા હતા અને વર્તમાનમાં પણ તેઓ આ જ પ્રમાણેના જીવનથી જીવે છે. તે શું તેઓ એ નરકમાં મહાદનતર ક્ષેત્રના સ્વભાવથી થવા વાળી વેદનાને ભેગવવા વાળા બને છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “હતાં જોયા!” હા ગૌતમ! “મીરે ગં અંતે ! રામાઘ પુત્રવી” આ રત્નપ્રભામાં જે “નિરાપરિણામસેતુ” નરકાવાસ સુધીના પ્રદેશમાં પૃથ્વીકાયિક વિગેરે જીવે છે, તેઓ “” જેવા કાર માં વેચાતરવા જેવ” એવા પ્રકારના છે, કે જે પ્રમાણે પ્રશ્ન સૂત્રમાં કહ્યા છે. અર્થાત્ મહાકર્મતર છે. કેમકે તેઓ પૂર્વમાં મહાક્રિયાવાળા હતા. મહા આસવવાળા હતા, અને ત્યાં પહોંચીને પણ તેઓ એવાજ છે. તેથી તેઓ વર્તમાનમાં ત્યાં મહાદના વાળાજ છે. હવે સૂત્રકાર આ ત્રીજી પ્રતિપત્તિને આ બીજા ઉદ્દેશામાં જેટલા પદાર્થો અર્થાત જે જે વિષયે કહ્યા છે, તે બધાને સંગ્રહ કરીને બતાવવા વાળી આ ગથાઓ કહે છે. “પુરી ગોજારિતા' ઇત્યાદિ જીવાભિગમસૂત્ર ૧૧૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ સૌથી પહેલા આ ત્રીજી પ્રતિપત્તીના આ બીજા ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૃથિવી કેટલી છે? એ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને “સાત પૃથિવિ છે એ પ્રમાણે કહ્યું. છે. કરીથી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે હે ભગવન્ આ રતનપ્રભા નામની પહેલી પૃથ્વી કે જે એક લાખ એંસી હજાર એજનના વિસ્તારવાળી છે. તેમાં કેટલાક જનના ઉપર નીચેને પ્રદેશ છેડીને નરકાવાસે આવેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યું કે હે ગૌતમ ! એક હજાર એજન ઉપર અને એક હજાર યોજન નીચે પ્રદેશ છોડીને બાકીના એક લાખ અઠોતેર હજાર જનની ભૂમીમાં નરકાવાસે છે. ૨. ગૌતમસ્વામીએ ત્રીજો પ્રશ્ન પૂછાતાં પ્રભુને કહ્યું કે હે ભગવદ્ નરકનું સંસ્થાન કેવું છે? આના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! નરકનું સંસ્થાન મૃદંગ વિગેરેના આકાર જેવું છે. એ જ પ્રમાણે નરકની વિશાળતા કેટલી છે ? એ સંબંધમાં પણ કથન કર્યું છે. તે પછી “વિજવંમર’ નારકેના વિષ્કભ પહોળાઈ અને પરિધિનું પ્રમાણ શું છે? તે સંબંધમાં પણ કથન કર્યું છે. “વળો” નરકનું વર્ણ, ગંધ, અને સ્પર્શના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. તે મારા વાળ હો જાચવા” નરક કેટલા મોટા છે ? એ સંબંધમાં દેવનું દષ્ટાંત આપીને સમજાવવામાં આવ્યું છે. “જીવાર ગુજાઝાર' જીવ પગલે નરકમાં જાય છે. ? “સાચા નિરા' આ નરક શાશ્વત છે.? “વવાનો એક સમયમાં કેટલા નારકીયે ત્યાં ઉત્પન્ન થાય છે? અને ત્યાંથી કેટલા નારકે બહાર નીકળે છે ? નરકાવાસ કેટલા ઉંચા છે ? નારકને સંહનન હોય છે? કે નથી હોતુ? તેઓના સંસ્થાને કયા કયા છે? તેઓના શરીરને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેવો હોય છે ? તેઓના શ્વાસોચ્છવાસ કેવા હોય છે? આ સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. તે પછી આહાર, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપગ, સમુદ્દઘાત, ક્ષુધા, તૃષા, વિયુર્વણા, વેદના ભય, જમદગ્નિ પુત્ર રામ વિગેરે પાંચ પુરૂષે સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થયા છે. એ સંબંધમાં કથન કરવામાં આવ્યું છે તે પછી વેદના પ્રકાર, સ્થિતિ. ઉદ્વર્તાના ત્યાના સ્પર્શનું કથન તથા પ્રથિવ્યાદિક પણાથી જીનું ઉત્પન્ન થવું આ તમામ વિષય આ ઉદેશામાં કહેવામાં આવેલ છે. જે સૂ. ૨૩ || જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીઘાસીલાલજી મહારાજકૃત “જીવાભિગમસૂત્રની પ્રયદ્યોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને બીજે ઉદ્દેશ સમાપ્ત ૩-રા જીવાભિગમસૂત્ર ૧૧૨. Page #123 -------------------------------------------------------------------------- ________________ નૈરયિકોં કે પુદગલ પરિમાણ કા નિરુપણ ત્રીજી પ્રતિપત્તિના ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ “વીસે i મતે ! રચcqમા ગુઢવી ગેરવા ઈત્યાદિ ટીકાથ–શ્રીગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે “મીરે બંમરે રચqમાણ gaફી' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાં બનેલા નરયિકે “રિસાં પણ રિનામું પ્રદુમામા વિરતિ’ કેવા પુદ્ગલ પરિણામને એટલે કે આહાર વિગેરે પુદગવિપાકને ભેગવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ! ગઈ કાલ ગમળા” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં નરયિકે અનિષ્ટ યાવત્ અકાંત, અપ્રિય, અમનેશ, અને અમનેમ પુદગલ પરિણામ રૂપ આહાર વિગેરેને અનુભવ કરે છે. અર્થાત્ ભગવે છે. “ga નાવ - સરમાણ આજ પ્રમાણે યાવત્ નારકજી “બીજી શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધ સપ્તમી તમસ્તમાં પૃથ્વી સુધી આહાર વિગેરે વિપાકને અનુભવ કરે છે. પૂર્વ નેચર' એજ પ્રમાણે વેદના ૧,લેશ્યા ૨, નામ ૩, ગાત્ર ૪, અરતિ ૫, ભય ૬, શક ૭, ભૂખ, તરસ ૯, વ્યાધિ ૧૦, ઉચ્છવાસ ૧૧, અનુતાપ ૧૨, ફોધ ૧૩, માન ૧૪, માયા ૧૫, લેભ ૧૬, આહાર ૧૭, ભય ૧૮, મૈથુન ૧૯, પરિગ્રહ ૨૦, સંજ્ઞા સંબંધી આ વેદના પરિણામથી લઈને પરિગ્રહ સંજ્ઞા પરિણામ સુધીના બાકીના ઓગણીસ દ્વારેના સંબંધમાં પણ સૂત્રનું કથન સમજી લેવું. જેમકે હે ભગવાન રત્નપ્રભ પૃથ્વીના નૈરયિકે કેવી વેદનાને અનુભવ કરે છે, હે ગૌતમ! તેઓ અનિષ્ટતર યાવતુ અમનેડતર વેદનાને અનુભવ કરે છે. એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં લેયા વિગેરેના સંબંધમાં પણ સૂત્રપાઠ પતે બનાવીને સમજી લે. અહિંયાં આ સંબંધમાં બે ગાથાઓ કહી છે. જે આ પ્રમાણે છે. 'पोगलपरिणामे वेयणा य लेस्साय नाम गोए य, अरइ भएय सोगे खुहापिवासा य वाही य ॥ १ ॥ उस्सासे अणुतावे, कोहे माणे य माय लोभेय, चत्तारि य सण्णाओ, नेरइया णं तु परिणामे ॥ २ ॥ અહિંયાં આ પુદ્ગલ પરિણામ વિગેરે દ્વારેને અધિકૃત કરીને પરિગ્રહસંજ્ઞા પરિણામની વક્તવ્યતામાં છેલ્લું સૂત્ર સાતમી નરક પૃથ્વીમા છે તે પછી જીવાભિગમસૂત્ર ૧૧૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ ‘ત્ત્વ વિ’ આ ગથા કહેવી જોઈએ. હવે ચરમ સૂત્રમાં કહેલ સાતમી નરક પૃથ્વીના પ્રસંગથી આ સાતમી નરક પૃથ્વીમાં જવાવાળાના સબંધમાં કથન કરવામાં આવે છે. ‘દુદ્ઘ જિર' ઇત્યાદિ. ‘ઇસ્ત્ય' અહિયાં આ અધઃસપ્તમી પૃથ્વીમાં ત્તિ નયંત્તિ' આ મનુષ્યા જાય છે. કે જેએ ‘નવસમા’નર વૃષભ હાય છે. અર્થાત્ મનુષ્ચામાં વૃષભ સરખા હેાય છે. એટલે કે ભાગાદિકામાં અત્યંત આસક્ત હોય છે અથવા અત્યંત મેાટા મહિમાવાળા બળને ધારણ કરવા વાળા હાય છે. તેઓના નામે આ પ્રમાણે છે. ‘શૈલવા' વાસુદેવ ‘બચાવ’ તંદુલમત્સ્ય વિગેરે ‘મંકરિયા’ માંડલિક વસુ વિગેરે ‘રાયાન’ રાજા ચક્રવતી, સુભૂમ વિગેરે ‘ને મહામે જોવુંવી' તથા જે કાલ સૌકરિક વિગેરેની જેવા મહા મારભવાળા કુટુંમ્મી ગૃહસ્થજન આ બધા સાતમી પૃથ્વીમાં જાય છે, તથા એજ પ્રમાણે ખીજા પણ જે અત્યંતક્રૂર કમ કરવાવાળા મનુષ્યેા છે, તેઓ પણ ઘણા ભાગે સાતમી નરક-તમસ્તમા નામની પૃથ્વીમાં જાય છે. હવે સૂત્રકાર નરકેામાં અને પ્રસંગવશાત્ તિયંગૂ વિગેરેમાં ઉત્તર વૈક્રિય ના અવસ્થાન કાળનું કથન કરે છે. મિત્ર મુહુર્તો નાણુ હો' નરકામાં નારક જીવની ઉત્તરવિકુČણાની સ્થિતિના કાળ ઉત્કૃષ્ટની ભિન્ન મુહૂત અર્થાત્ એક અંતમુહૂત ના છે. ‘તિયિ મનુલ્લેતુ જ્ઞા’િ તિર્યંચ અને મનુષ્યમાં વિક્રુવણાના સ્થિતિકાળ ચાર અંતર્મુહૂત ના છે. રેવેલુ ગઢમારો' દેવેમાં વિષુવણાના સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી અર્ધા માસ સુધીના છે. ‘ક્રોસ વિરુઘ્નના મળિયા' આ પ્રમાણે મા ઉત્કૃષ્ટથી વિષુ ણાના સ્થિતિકાળ તીથ કરે કહેલ છે. હવે સૂત્રકાર નરકામાં આહાર વિગેરેના સ્વરૂપનું કથન કરે છે. ને પોણા બિટ્ટા નિયમ સોતેસિંહોરૂં માહારો' હે ગૌતમ ! નરકામાં જે પુદ્ગલા અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અને અમનેાજ્ઞ તથા અમનેઇમ હોય છે. એવા પુદ્ગલેાજ નારક જીવાના આહાર માટે હાય છે. સંઠાળ તુ દળ નિયમા દુરંતુ નાચત્રં' નારક જીવાનું સ્થાન નિયમથી હુજ હાય છે. આ હુંડ–મેડાળ સ`સ્થાન પણ નિયમતઃઅત્યંત જઘન્ય હાય છે અર્થાત્ નિકૃષ્ટ હાય છે. આ સસ્થાન ભવધારણીય શરીરને લઈને જ કહેલ છે. કેમકે ઉત્તર વૈક્રિયનુ` સસ્થાન હવે પછી કહેવામાં આવશે. વિધ્રુણાના સ્વરૂપનું કથન ‘અનુમા વિકટવળા વહુ નેડ્થાળ ોટ્ સન્વેસિ. જેટલા નારક જીવા છે, તે પ્રધાને અશુભ વિષુવેંણા જ હાય છે. કયારેય પણ તેને શુભ વિષુવેણા હાતી નથી. જો કે આ નારકીયા એવા વિચારતા કરે છે. કે અમે શુભ વિષુવૈણા કરીએ પર`તુ તેવા પ્રકારના પ્રતિકૂળ ક્રના જીવાભિગમસૂત્ર ૧૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉદયથી તે નારકેને અનિષ્ટ વિમુર્વણાજ હોય છે. રેટિનાં સરીનં નારક જીવોને જે શરીર હોય છે, તે વૈક્રિય શરીરજ હોય છે. અને વૈક્રિયમાં પણ તેઓને ઉત્તરક્રિય શરીરજ હોય છે. સંઘi” આ ઉત્તર વૈક્રિય શરીર સંહનના હાડકા વિનાના હોય છે. એ જ પ્રમાણે ભવધારણીય વૈક્રિયા શરીર હડ સંસ્થાન અર્થાત્ બેઢબ અવય વાળું હોય છે. કેમકે ત્યાં જન્મ લેવાથી જ તેઓને હુડ સંસ્થાન નામ કર્મને ઉદય રહે છે. બીજો સદર gઢવી ના દિ વિહુ ગરનાળો વાળો કેઈ જીવ સઘળી પૃથ્વીમાં અને જઘન્ય વિગેરે રૂપે સ્થિતિ વિશેષમાં અસાતેાદય યુક્ત ઉત્પન્ન થયે હોય, અને ઉત્પત્તિ કાળમાં પણ પૂર્વભવમાં મરણ સમયે અનુભવેલ મહા દુઃખેની નિવૃત્તિ ન થવાના પ્રભાવથી યુક્ત થઈને જ સમગ્ર નરયિક ભવને સમાપ્ત કરે છે. કયારેય પણ લેશમાત્ર સુખને પણ સ્વાદ લઈ શકતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે કેટલાક જી એવા હોય છે કે જે સઘળી નરયિક પ્રથિવિમાં અને સઘળી સ્થિતિમાં અસાતા વેદનીયના ઉદયથી થવાવાળા દુખેનેજ ભેગવ્યા કરે છે. અને દુઃખ ભેગવતાં જ પિતાનું જીવન પુરૂં કરીદે છે. એવું કેમ થાય છે? તેનું કારણ અહિયાં એવું બતાવેલ છે કે તેઓ દુખ ભોગવતાં ભોગવતાં જ મરે છે. અને એજ સંસ્કાર તેઓની સાથે જ્યાં અને જે સ્થિતિમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જાય છે. તેથી એવા નરકાદિ ભવેને પ્રાપ્ત કરીને ત્યાં પણ દુઃખ ભોગવતાં જોગવતાં જ પોતાનું સમગ્ર જીવન પુરૂ કરી દે છે. તેઓને ત્યાં એકક્ષણ પણ સુખને એકલેશ પણ પ્રાપ્ત થતું નથી. અર્થાત્ લેશમાત્ર સુખ પણ તેઓને ત્યાં મળતું નથી. તે શું નરક પૃથિવિમાં લેશમાત્ર પણ સુખ છે, કે જેથી આપ આ પ્રમાણે કહે છે ? તે તેને ઉત્તર એ છે કે હા ત્યાં પણ સાતેદયથી કઈ કઈ જીવ સુખનું વેદન કરે છે. એજવાત “વવા સાર્થ ઉ૫પાત કહેતાં જીવાભિગમસૂત્ર ૧૧૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તીના સમયે કઈ કઈ નારક જીવ સાતા વેદનીય કર્મના ઉદયથી થવા વાળા સુખનું પણ વેદન કરે છે. પરંતું તેવા જીવો કેવા હોય છે, તે સંબંધમાં કહ્યું છે કે એ જીવ પરભવમાં દાહ વિગેરે નિમિત્ત વગર, છેદ વિગેરે નિમિત્તવિના, અકાલ મરણના સાધન છૂટવ્યાં વિના મરણ પામે છે. આવી સ્થિતિમાં તે મરણ વખતે અત્યંત સંકલેશ પરિણામો વાળે હોતે નથી. અતિ સંકિલષ્ટ પરિણામોવાળ ન હોવાથી તે જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય છે, તે તેના પૂર્વભવને ત્યાગવામાં માનસિક દુઃખને અભાવ રહે છે. તથા નરક રૂપ ક્ષેત્રના સ્વભાવથી થવાવાળું દુઃખ પણ તેને હેતું નથી. પરમાધાર્મિક દેવે દ્વારા કરવામાં આવેલ દુઃખ પણ તેને હેતું નથી તેમજ પરસ્પરમાં આપેલ દુઃખ પણ તેને હોતું નથી. આ રીતના હરખના અભાવથી કઈ કઈ છે ત્યાં નરકમાં પણ સાતા વેદનીય કર્મના ઉદયને ભેગવે છે. તેમ કહેવામાં આવે છે “રેવનુણાવા વિ' તેમજ કઈ કઈ પૂર્વભવને પરિચિત જીવ દેવ થઈ ગયા હોય, અને તે પિતાના અવધિજ્ઞાનથી પિતાના પરિચિતને નરકમાં ઉત્પન્ન થયેલ જાણે તે તે સમયે તે દેવ ત્યા નરકમાં પિતાની વિક્રિયા દ્વારા પહોંચીને તે નરકની વેદનાને શમાવવા માટે તેને ઉપદેશ આપે તે તેનાથી પણ તે નારક જીવને થોડા સમય માટે પણ થોડી ઘણી કઈક શાતા મળી જાય છે આ દેવકૃત વેદનપશમરૂપ શાતા તે જીવને ચિરસ્થાયી પણાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ થોડા સમય માટે જ હોય છે, તે પછી નિયમથી તેને ક્ષેત્ર સ્વભાવજન્ય અથવા એક બીજા દ્વારા કરવામાં આવેલ વેદના થવા લાગે છે. કેમકે ત્યાની હાલત જ એવી હોય છે. “અન્નવા નિમિત્ત જ્યારે કે નારકને સમ્યકત્વ ઉત્પન્ન થઈ જાય છે તે કારણથી એ નારક જીવને તેવા પ્રકારનું વિશિષ્ટ શુભ અધ્યવસાય નિમિત્તક સાતેદયનોજ ત્યાં અનુભવ થાય છે. જો કે તેના બાહ્યક્ષેત્રના સ્વભાવથી થવાવાળી વેદનાને સદ્દભાવ રહે છે, ત્યારે તેની અંદર સાતાનો ઉદય જ પ્રતીત થાય છે. જેમ કે જન્માશ્વ પુરૂષને નેત્રને લાભ થવાથી અત્યંત આનંદ થાય છે એજ પ્રમાણે આ નારક જીવને પણ સમ્યક્ત્વના લાભમાં પરમ હર્ષ થાય છે. તે પછી પણ તેને કયારેક કયારેક તીર્થંકર વિગેરેના ગુણોનું અનુમોદન કરવા રૂપ વિશેષ પ્રકારના અધ્યવસાય વાળી ભાવનાનું ચિંત્વન કરતી વખતે બાહા ક્ષેત્રની સ્વાભાવિક વેદનાના સદુભાવમાં પણ અંદર સાતાને ઉદય થઈ જ જાય છે. “બાવા વાળુમાવે” કઈ કઈ નારક તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણના સમય રૂ૫ બાહ્ય નિમિત્તને લઈને તેવા પ્રકારના સાત વેદનીય કર્મના વિપાકેદયથી સાતાનું વદન કરે છે ૬ frärz i' અપરિમિત વેદનાઓથી યુક્ત થયેલ અતએ હાથી પર ગયેલા તે ચાલુHો નૈરયિકેને કૂલી વિગેરેમાં પચાવવાથી, કુંત -ભાલા વિગેરેથી ભેદાઈ જવાથી, ભયથી વિહવળ થઈને ઉપર ઉછળવાનું એાછામાં જીવાભિગમસૂત્ર ૧૧૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ ઓછા એક ગાઉ સુધી અને વધારેમાં વધારે “ઝોળ પાંચસો જન સુધી થાય છે. નરકમાં નારક જીના દુઃખનું કથન આ પ્રમાણે છે. નારક જીને નરકમાં ઉણ વેદના અને શીત વેદનાથી થવાવાળું દુઃખ રાત દિવસ ચોવીસે કલાક રહે છે. તેથી જ ત્યાં નારક દુઃખથી ઓતપ્રોત બનીને રહે છે. તેથી આંખના પલકમાત્ર પણ તેઓને ત્યાં સુખ મળતું નથી. કેમકે “ મેર રિ વિ ત્યાં સદાકાળ દુઃખ જ રહે છે. તેથી “નરણ ને થાઈ યોનિ” નરકમાં નારક જીવેને “પદ્માળા ' ત્યાં રહેતાં રહેતા રાત દિવસ દુઃખજ ભેગવવું પડે છે. ૮ છે “રેચા તરી’ ઈત્યાદિ નારક જીને મૃત્યુ કાળમાં તૈજસ અને કામણ શરીર રહે છે. તે સિવાય વૈકિય શરીર વિખરાઈ જાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે સૂક્ષમ નામ કર્મના ઉદય વાળા જે પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો છે, તેઓને દારિક શરીર અને વૈક્રિય, આહારક શરીર સૂક્ષમ હોય છે. કેમકે પ્રાયઃ-ઘણે ભાગે ચર્મચક્ષુઓ દ્વારા તેઓ જોઈ શકાતા નથી. અને અપર્યાપ્ત વિગેરે શરીર ધારી જે તે જીવે દ્વારા મુક્ત થઈ જાય તે હજારો પ્રકારના ટુકડાઓના રૂપમાં બનીને વિખરાઈ જાય છે ! ‘ગ લીગં ગતિ ૩ë ઈત્યાદિ નરકમાં નારકને અત્યંત શીત, અત્યંત ઉષ્ણતા, અત્યંત તરસ, અત્યંત ભૂખ અત્યંત ભય આવા પ્રકારના દુઃખે સદાકાળ બન્યાજ રહે છે. એ ૧૦ છે - હવે સૂત્રકાર ઉપસંહાર કરતા થકા આ ગાથાઓના અર્થને બતાવવા વાળી એક સંગ્રહ ગાથા કહે છે. “gધ ઈત્યાદિ “gઘ' આ પહેલી ગાથામાં એ સમજાવ્યું છે કે આ નરકમાં ઉત્તર વિતુર્વણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની હોય છે. જોનારા વિગેરે ત્રીજી ગાથા દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે નારકનો આહાર અનિષ્ટ વિગેરે વિશેષણવાળા પુદ્ગલેને હોય છે. જે ૩ છે “ગણમા વિગેરે ચોથી ગાથાથી એ સમજાવ્યું છે કે નરયિક જીવની વિદુર્વાણ અશભજ હોય છે. . ૪“ગન્નાલો’ આ પાંચમી ગાથા એ બતાવે છે કે નારક જીને સઘળી પૃથ્વીમાં અશાતાનેજ ઉદય રહે છે. કે ૫ “વવાગો” આ છઠી ગાથા દ્વારા એ કહેવામાં આવ્યું છે કે નારક જીને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણેથી શાતાને ઉદય પણ થઈ જાય છે. જે ૬ છે “પાગ' આ સાતમી ગાથા દ્વારા એ વાત પ્રગટ કરવામાં આવી છે કે નારક જીને નરકાવાસની કુંભીપાક વિગેરેથી એટલી બધી વેદના થાય છે કે તે ઓછામાં ઓછા એક ગાઉ સુધી અને વધારેમાં વધારે પાંચસો જન સુધી ઉછળે છે. II શરિજી આ આઠમી ગાથા દ્વારા એ સમજાવ્યું છે કે નારક જીને જીવાભિગમસૂત્ર ૧૧૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ નરકાવાસમાં આંખનું મટકું મારે એટલા કાળ સુધી પણ સુખ પ્રાપ્ત થતું નથી. . ૮ ! “રા' આ નવમી ગાથામાં એ સમજાવ્યું છે કે તેજસ અને કામણ શરીર સિવાય સૂમનામ કર્મના ઉદયવાળા પર્યાપ્ત અને અપર્યાપ્તોને દારિક શરીર, વૈક્રિયશરીર, અને આહારક શરીર એ બધા શરીરો વિખરાઈ જાય છે. તેજસ અને કાર્માણ શરીર ત્યાં સુધી વિપરાતા નથી. તે તે જીવની સાથે ચાર ગતિમાં રહે છે. પૂર્વોકત ન ગાથાઓનો અર્થ આ દસમી છેલ્લી સંગ્રહ ગાથાથી બતાવવામાં આવેલ છે. જે સૂ ૨૪ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીવાસીલાલજી મહારાજગૃત “જીવાભિગમસૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૩-૩ તિર્યગ્લોનિક જીવોં કા નિરુપણ ચેથા ઉદ્દેશાનો પ્રારંભ નરકાધિકાર કહીને હવે સૂત્રકાર આ તિય"ચના અધિકારનું કથન કરે છે, રે તં રિવિવાળિયા” ઈત્યાદિ ટીકાર્થ—અહિયાં ‘’ શબ્દ “થ” અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન “ તિહિa - Gોળિયા’ તિર્યાનિકેના કેટલાક ભેદે કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “તિકિવોળિયા, પંજલિ પુoળરા” હે ગૌતમ તિર્યંચ યોનિકના પાંચ ભેદ કહ્યા છે. “ત્ત નહા” તે આ પ્રમાણે છે. “afi રિરિરિવાળિયા, વેરિરિરિવાળિયા' એક ઈદ્રિયવાળા તિર્યો નિક અને બે ઈદ્રિયવાળા તિર્યનિક “ તેરરિરિ. ત્રણ ઈ દ્વિવાળા તિય ગેનિક “કવિ નિરિ.” ચાર ઈદ્રિયવાળા તિર્યનિક “વંચિંવિદ તિ” અને પાંચ ઈદ્રિવાળા તિર્યાનિક, પિં તેં જિંચિ સિવિ” હે ભગવન્ એક ઈદ્રિયવાળા તિર્યંચનિક છો કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જિંવિતિ. પંવિદ પાત્તા” હે ગૌતમ! એક ઈદ્રિયવાળા તિર્યચનિક જ પાંચ પ્રકારના હોય છે, “ત્ત નહી તે આ પ્રમાણે છે. “gઢવીકાર૪ ડિ' પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ “વાવ વારસદ્ વજાપુર . યાવત વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યચ, અહિયાં યાત્મદથી “અકાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિક, આ એક ઈદ્રિયવાળા તિર્યંચ છે ગ્રહણ કરાયા છે. “જે જિં તં પુરવીવારૂચ શિ.” હે ભગવદ્ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક જી કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “પુરવીવારા િિા તિ, સુવિe gomત્તા' હે ગૌતમ! જીવાભિગમસૂત્રા ૧૧૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ છ બે પ્રકારના હોય છે. “ જા” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “સુહુ , ઇજિરિય.” સૂક્ષમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ અને “વાર પુત્રવીવારૂર . વિ. બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળાતિય ચ સૂમ નામકર્મના ઉદયવાળા સૂકમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જ હોય છે. અને બાદર નામ કર્મના ઉદયવાળા બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જ હોય છે. જે જિં તું કુટુમg.” હે ભગવદ્ સૂમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જો કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “દક g. નંવિતરિત . સુવિ પત્તા' સૂક્ષમ પૃથ્વીકાયિક એક ઈદ્રિય વાળા જ બે પ્રકારના હોય છે. “ગા” જેમકે “વાર સુમ પુ. પર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્ય યોનિક અને “ચાત્ત સમ0. અપર્યાપક સૂમ પૃથ્વીકાયિક એક ઈ દ્રિયવાળા તિર્યાનિક રે રં સરૂમ આ પ્રમાણે સૂકમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્લગેનિક જીવોના સંબંધમાં સૂત્રકારે કથન કર્યું છે. હવે બાદર પૃથ્વીકાયિકનું કથન કરવામાં આવે છે. આમાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે. કે “જે જિં વાયરઢવીજાપુર નિંદા રિતિળિયા' બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જ કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “વાયા પુદવાર gi'વિર સિરિ. Raોળિયા સુવિદા પન્નત્તા” હે ગૌતમ ! બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિયોનિક છે પણ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ના? તે બે પ્રકારે આ પ્રમાણે છે. “પકાર વાયર પુઢવીerફર વિંચિતિકિવોળિયા’ પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યગેનિક જીવ અને “ગgmત્ત વાચનgઢવી” અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિયોનિક જીવ “ વાચા ઢવીજરુર રાતિરિવાજોળિયા? આ પ્રમાણે આ ભેદ પ્રભેદ સહિત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યનિક જીવનું નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે અપકાયિક જીવેનુ નિરૂપણ કરવામાં આવે છે. જે જિં રંગા વારા નિરિરિરિવનળિયાહે ભગવન અ... કાયિક એકેન્દ્રિય તિર્ય. ગેનિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “આરાસુજ્ઞ જિંતિ.” હે ગૌતમ ! અપ્રકાયિક એકઈદ્રિયવાળા તિર્યનિક છે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ દેવ કુદવારા દેવ આવા મેમો’ હે ગૌતમ ! આ સંબંધમાં જે પ્રમાણે ના ચાર ભેદે પૃથ્વીકાયિક જીવોના કહ્યા છે, એજ પ્રમાણેના તે ચાર ભેદ જીવાભિગમસૂત્ર ૧૧૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ અહિંયા પણ સમજી લેવા જોઇએ. જેમકે અકાયિકના સૂક્ષ્મ અપ્રકાયિક અને બાદર અાયિક એ રીતે બે પ્રકાર હોય છે. એજ પ્રમાણે સૂક્ષ્મ અપ્રકાયિક પણ પર્યાસક સૂક્ષ્મ અયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્રકાયિકના ભેદથી ખે પ્રકારના હાય છે, એજ પ્રમાણે માદર અસૂકાયિકા પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના હાય છે. ૐ નાવ નળસર્ગા' એ જ પ્રમાણે તેજ સ્થાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવાના સંબંધમાં પણ ભેદ પ્રભેદે સહિતનું કથન સમજી લેવું અર્થાત્ આ મધા એકેદ્રિયજીવા સૂક્ષ્મ અને ખાદરના ભેદથી એ પ્રકારના હાય છે અને પર્યાપ્ત અને અપર્યંતના ભેદથી સૂક્ષ્મ ખાદર પણ અમ્બે પ્રકારના હાય છે. આ રીતે એક ઈન્દ્રિયવાળા જીવે ના બધા મળીને કુલ વીસ ભેદ થાય છે. હવે એ ઈઇંદ્રિયવાળા તિર્યંચૈાનિક જીવાનુ નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે સે જિત વરૂરિ કૃત્તિવિલનોળિયા' હે ભગવન્ એ ઇન્દ્રિયવાળા તિય ચૈાનિક જીવાના કેટલા ભેદા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે વેચિ ત્તિરિસ્વરોળિયા સુવિજ્ઞાપન્નસા' હે ગૌતમ! બે ઇન્દ્રિયવાળા તિષ્યેાનિક જીવે બે પ્રકારના કહ્યા છે. ‘ત' નહા' જેમકે‘"જ્ઞત્તા વેચિ સિવિલનોળિયા પર્યાપ્તક એ ઇ‘દ્રિયવાળા તિર્યંચેાનિક અને અવજ્ઞત્તયે'ચિ તિરિ.' અપયંસક એ ઇન્દ્રિયવાળા તિયગ્યેાનિક જે પ્રમાણે એક ઇંદ્રિયવાળા પૃથ્વિકાયિક વિગેરેમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના ભેદો ખતાવવામાં આવેલા છે. એ પ્રમાણેના ભેદો અહિયાં થતા નથી, કેમકે એ ઇ'દ્રિય વિગેરે જીવાને સૂક્ષ્મ નામ કર્મોના ઉદય હાતા નથી. અહિયાં તે ખાદર નામ કનાજ ઉદય રહે છે. ‘મે ત' ચેચિ ત્તિ.’ આ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી દ્વીન્દ્રિય તિય ચૈાનિકાના સંબંધમાં કથન કરીને હવે સૂત્રકાર ‘વં નવ પરિસ્ટ્રિયા આ સૂત્રદ્વારા એ સમજાવે છે કે ત્રણ ઇંદ્રિયાવાળા જીવે અને ચાર ઈંદ્રિયાવાળા જીવાને પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રમાણેના એ જ ભેદા હોય છે. આ રીતે પર્યાપ્ત ત્રણ ઈંદ્રિયવાળા તિય ચૈનિક અને અપર્યાપ્તક ત્રણ ઈંદ્વિચાવાળા તિ ચૈાનિક પર્યાપ્તક ચાર ઈંદ્રિયાવાળા તિ ચૈાનિક અને અપર્યાપ્તક ચાર ઇંદ્વિચાવાળા તિય ચૈાનિક આ પ્રમાણેના ભેદોવાળા ત્રણ દ્વિચાવાળાતિયંખ્યાનિક અને ચાર ઇંદ્રિયાવાળા તિય ચૈાનિક જીવનું કથન કરવામાં આવ્યું છે. જીવાભિગમસૂત્ર ૧૨૦ Page #131 -------------------------------------------------------------------------- ________________ હવે પાંચ ઇન્દ્રિયાવાળા તિયગ્યેાનિક જીવાનુ નિરૂપણ કરવામાં આવે છે. ‘તે શિ ત ચિચિ તિવિવજ્ઞોળિયા,' હે ભગવન્ પ ંચેન્દ્રિય તિય ચૈાનિક જીવા કેટલા પ્રકારના હાય છે.? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘વંચિતિતિવિવજ્ઞોળિયાતિવિદ્દા' પચેન્દ્રિયતિય ચૈનિક જીવે ત્રણ પ્રકારના કહેલા છે. તું ના' તે ત્રણ પ્રકાર આ પ્રમાણે છે. ‘નહય સ્થિતિવિજ્ઞોળિયા, थलयरपंचिदियति० खहयरपंचिंदिय તિલિનોળિયા' જલચર પચેન્દ્રિય તિયગ્યેાનિક સ્થલચર પચેન્દ્રિયતિય ચૈ નિક અને ખેચર પચેન્દ્રિય તિર્યંચૈાનિક, મત્સ્ય કચ્છપ વિગેરે જીવા જલચર પચેન્દ્રિય તિય ચૈાનિક છે. કેમકે તેનું નિવાસસ્થાન જલજ છે. જલ શિવાયના સ્થાનમાં તેઓ રહિ શકતા નથી. તેમ સ્થિર પણ થઈ શકતા નથી. જે જીવા સ્થલ કહેતાં જમીન પર ચાલે છે, ફરે છે, તેઓ સ્થલચર જીવા કહેવાય છે. તથા જે જીવે આકાશમાં ચાલે છે, અને ક્રે છે. તેઓ ખેચર પંચેન્દ્રિય તિય ચૈાનિક છે. 'से किं तं जलयर पंचिंदिय तिरिक्खजोणिया ' હે ભગવન્ જલચર પંચેન્દ્રિય તિય ચૈનિક જીવે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નયર વિયિતિવિવજ્ઞોળિયા જુનિહા જ્જત્તા' હૈ ગૌતમ! જલચર પંચેન્દ્રિય તિય ચૈનિક જીવે। એ પ્રકારના કહ્યા છે. જેમકે ‘સમુચ્છિમનયર પચિત્રિય ત્તિવિજ્ઞોળિયા’સ’સૂચ્છિ મ જલચર પંચેન્દ્રિય તિય ચૈાનિક અને 7મવત્તિયજ્ઞરુચરવુંવિયિતિવિ ખોળિયા' ગાઁજ જલચર પૉંચેન્દ્રિય તિય ચૈાનિક તથા સસૂર્ચ્છિ મજલચર તિય ચૈાનિક ના ભેદથી જલચર પચેન્દ્રિય તિય ચૈનિક જીવે એ પ્રકારના કહ્યાયા છે. મૈં ' તે સમુચ્છિમનજીયર ચિચિ ત્તિવિવજ્ઞોળિયા ' હે ભગવન્ સ'મૂચ્છિમ જલચર પચેન્દ્રિય તિયયૈનિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘સમુદ્ધિમગહર વિચિ॰' હે ગૌતમ ! સ`સૂષ્ટિ મ જલચર ૫'ચેન્દ્રિય તિયૈનિક જીવા એ પ્રકારના કહ્યા છે. જેમકે વજ્ઞાન સમુદ્ધિમાનવિધિ તિરિયોળિયા' પર્યાપ્ત સ’મૂર્ચ્છિમ જલચર પચેન્દ્રિય તિર્યંચૈાનિક જીવ અને ‘અન્નત્તળલ’મુનિરુચરq'વિષિ નિર્િ વૃદ્ધ નોળિયા' અપર્યાપ્તક સ'મૂસ્પ્રિંમ જલચર, પંચેન્દ્રિય તિય ચૈાનિક જીવ 'से किं तं गव्भवकंतियजलयर पंचिदिय तिरिक्खजोणिया' हे लगवन् ગર્ભજ જલચર પૉંચેન્દ્રિય તિય ચૈાનિક જીવા કેટલા પ્રકારના હાય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે મવતિય ચરણ ચિચિ ત્તિવિજ્ઞોળિયા દુવિ જળત્તા” હે ગૌતમ! ગજ જલચર પચેન્દ્રિય તિય ગ્ગેનિક જીવા જીવાભિગમસૂત્ર ૧૨૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારના હોય છે. ત' ના' તે બે પ્રકાર આ પ્રમાણે છે. ‘વજ્ઞત્તગમય નૈતિય નરુચર પંચયિ તિવિજ્ઞોળિયા પર્યાપ્ત ગભ જ જલચર પૉંચેન્દ્રિયતિય ચૈાનિક અને ‘અન્નત્તન મન ત્તિય િિવલનોળિયા' અપર્યાપ્તક ગજ જલચર ૫'ચે ન્દ્રિય તિર્યંચૈાનિક ‘હૈ તં મન તિય ચરવિદ્ધિ તિવિજ્ઞોળિયા' આ પ્રમાણે આ ગર્ભજ જલચર પચેન્દ્રિય તિયઐાનિક જીવેા એ પ્રકારના કહ્યા છે. હવે સૂત્રકાર સ્થલચર પચેન્દ્રિય તિય ચૈાનિક જીવેનું વર્ણન કરે છે. તેમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે ત્તેજિત થયા પંવિવિધ સિવિલ નોળિયા' હે ભગવન્ સ્થલચર પાંચેન્દ્રિય તિય ચૈાનિક જીવા કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે થરુર વિચિ ત્તિવિવજ્ઞોળિયા સુવિા પાસા' હે ગૌતમ ! સ્થલચર પોંચેન્દ્રિય તિય ચૈનિક જીવા બે પ્રકારના કહ્યા છે. ‘સંજ્ઞા' જેમકે ‘ચાચ થયર पंचिदिय तिरिक्खजोणिया ' ચતુષ્પદ (ચાર પગવાળા) સ્થલચર ૫'ચેન્દ્રિય તિય ચૈાનિક અને ‘સિપ્પ થરુચર મંવિવિધ સિવિલનોળિયા, પરિસપ સ્થલચર પચેન્દ્રિય તિગ્યેાનિક, ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછે છે કે સેસિં ચÇચથરુચર મંચિચિ તિવિજ્ઞોળિયા' હે ભગવન્ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિ ચૈનિક જીવાના કેટલા ભેદ કહેવામાં આવ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'च उपयथलयर पंचिंदिय तिरिक्खजोणियाસુવિહા રળત્તા' હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિય જ્ગ્યાનિક જીવા મે પ્રકારના કહ્યા છે. જેમકે ‘સંમુષ્ઠિ ચચચચર પંચયિતિકિલ નોળિયા' સોંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિય જ્ગ્યાનિક અને દમवक्कतिय चउपय થજીયર પંન્વિયિ સિવિલ લોનિયા' ગજ ચતુષ્પદ્મ સ્થલચર પંચેન્દ્રિય તિયગ્યાનિક‘દેવ નયાનું સદેવ પળો મેગ્નો' જે પ્રમાણે જલચર જીવાના ચાર ભેદો કહ્યા છે. એજ પ્રમાણે સ્થલચર જીવેાના પણ ચાર ભેદો કહેવા જોઇએ. જેમકે સ્થલચર ચતુષ્પદ જીવે ના મૂલ એ ભેદ થાય છે. જેમકે એક સમૂષ્ટિ મચતુષ્પદ અને ખીજો ગજચતુષ્પદ છે. તે પર્યાસ પણ હોય છે. અને અપર્યાપ્ત પણ હોય છે, એ જ પ્રમાણે સંમૂમિ ચતુષ્પદ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના હોય છે. તેથી સમૂચ્છિમ અને ગજના ભેદથી તથા તેના પર્યાપ્તક અને અપર્યાપ્તકનાભેદથી ચતુષ્પદસ્થલચર જીવા ચાર પ્રકારના થઈ જાય છે. મે તેં ચરણ્ય થરુચર મંન્વિયિ સિરિયલ ઝોનિયા’ આ પ્રમાણે આ ચતુષ્પદ સ્થલચર પોંચેન્દ્રિય તિય ચૈાનિક થવાનુ તેમના ભેદો અને પ્રભેદોથી નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે પરિસ``સ્થલચર જીવાનુ' નિરૂપણ કરવામાં આવે છે. આ સંબં ધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે તે મિ ત પસિવ્થયર્ પત્તિનિય જીવાભિગમસૂત્ર ૧૨૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ તિરિકg નોળિયા' હે ભગવન! પરિસર્ષ થલચરોના કેટલા ભેદે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “રિસ થઇચર વંત્તિવિચ તિવિજ્ઞળિયા સુવિહા guત્તા” હે ગૌતમ ! પરિસર્ષ થલચરોના બે ભેદે કહ્યા છે. “ગ” તે આ પ્રમાણે છે. જેમકે “ઉરિક્ષણ થથર, મુનપરિણg થયા.” ઉરઃ પરિસર્પ રસ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક અને ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક, જે થલચર પંચેન્દ્રિય તિર્યાનિકે છાતીના બળથી ચાલે છે. જેમકે સાપ વિગેરે તેવા સ્થલચર પંચેન્દ્રિય ઉરઃ પરિસર્પ છે. અને જેઓ પોતાની ભુજાઓના બળથી ચાલે છે, જેમકે ઘે, નળીયે વિગેરે તેઓ ભુજ પરિસર્ષ સ્થલચર છે. 'से कि त उरपरिसप्प थलयर पंचिंदिय तिरिक्ख जोणिया' हे सावन ઉરઃ પરિસર્પ રથલચર પંચેન્દ્રિય તિર્યનિક જીવના કેટલા ભેદે કહ્યા છે? ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે “પત્તિ થયા વંચિરિત્ર' હે ગૌતમ! ઉરઃરિસસ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક જી બે પ્રકારના કહ્યા છે. રંગદા' તે આ પ્રમાણે છે. જેમકે “કહેર કઢાળે” જલચર જીવે સંમૂચ્છિમ ગર્ભજ એ રીતે બે પ્રકારના કહ્યા છે. અને આ સંમૂચ્છિમ અને ગર્ભજના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રમાણેના બબ્બે ભેદે બીજા કહ્યા છે. એ જ પ્રમાણે ઉર પરિસર્પના પણ સંમૂર્ણિમ અને ગર્ભ જ એ પ્રમાણેના મૂલ બે જ ભેદ હોય છે. અને તેના પર્યાપ્ત અને અપર્યાપ્તના બે ભેદથી બીજા બબ્બે ભેદે થઈ જાય છે. એ રીતે ઉરઃ પરિસર્પ સ્થલચર તિર્યાનિકોના ચાર ભેદ થઈ જાય છે. એ જ પ્રમાણે ભુજ પરિસર્પોના પણ સંમૂર્છાિમ અને ગર્ભજના ભેદથી બે ભેદ થાય છે. અને એ દરેક ભેદમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પ્રમાણેના બીજા બે ભેદ થાય છે. આ રીતે કુલ ચાર ભેદ થઈ જાય છે. જલચર અને સ્થલચરાના ભેદે અને પ્રભેદ બતાવીને હવે સૂત્રકાર બેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકેનું કથન કરે છે. આમાં શ્રીગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “સે િતં વહુચર વેરિરિરિવાળિયા' હે ભગવાન એચર પંચેન્દ્રિય તિર્યાનિકે કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રીગૌતમસ્વામીને કહે છે કે “વયર રિચ સિવિશ્વનોળિયા સુવિહા Tomત્તા હે ગૌતમ! ખેચર પંચેન્દ્રિય તિર્યનિકેના બે ભેદે થાય છે. જેમકે “મુરિઝમ વર વંવરિયતિથિનોળિયા’ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિયનિક અને “દમવર્ષાતિર વગર વંબ્રિતિક્રિોળિયા ગર્ભજ ખેચર પચેન્દ્રિય તિર્યનિક. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે જિં તે સંકુમિત્રાચર વરિય સિરિવાળિયા' હે ભગવદ્ સંમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યનિક જી કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જીવાભિગમસૂત્ર ૧૨૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રી ગૌતમસવામીને કહે છે કે “મુછિમ વાર વિવિઘ વિનોળિયા સુવિ Homત્તા” હે ગૌતમ! સંમૂચ્છિમ ખેચર પચેદ્રિય તિયપેનિક બે પ્રકારના હોય છે. “ત્ત જ્ઞા” જેમકે “જન્નત્તા સંકુરિઝમ વિચર, પર્યાપ્ત સંમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિયોનિક અને “અજ્ઞાન સંકુરિઝમ વિયા, અપર્યાપ્તક સંમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક, “વું જમવતિયા વિ એ જ પ્રમાણે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિયંગેનિક જીવ પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે પ્રકારના હોય છે. તેમ સમજવું. હવે ખેચર જીવોના ભેદનું પ્રતિપાદન બીજા પ્રકારથી કરવામાં આવે છે. શ્રીગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “વફચર રિંગ રિરિકasોળિયા જં મરે હે ભગવદ્ ! ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જીને “વિરે કોળિસંહે પૂom નિસંગ્રહ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! સિવિશે નોળિસંજે ' હે ગૌતમ! ખેચર પરચેન્દ્રિય તિર્યનિક જીવને નિસંગ્રહ ત્રણ પ્રકારને કહેવામાં આવેલ છે. 7 દારુ તે ત્રણ પ્રકાર આ પ્રમાણે છે “ગંગા, રોયા, સંદિરમાં” અંડજ તજ અને સંમૂરિષ્ઠમ આમાં જેઓ ઈડાઓમાંથી ઉત્પન્ન થાય છે તે એ અંડજ કહેવાય છે. જેમકે મેર વિગેરે જેઓ ગર્ભમાંથી બહાર આવતા જ દોડવા મંડે છે. તેવા વાગોળ વિગેરે પિતજ કહેવાય છે. અને માતાપિતાના સંગ વગર જ ઉત્પન્ન થાય છે, તેવા ખંજરીટ-પક્ષિવિશેષ છ સંમૂર્છાિમ કહેવાય છે. અંgs રિવિદા' આમાં પણ જેઓ અંડજ હોય છે, તેઓ ત્રણ પ્રકારના હોય છે. તે કહ’ જેમકે “થી પુતિના પુત્ર સ્ત્રી, પુરૂષ, અને નપુંસક “જોતા રિવિ ઉouત્તા” પતજ જીવો પણ ત્રણ પ્રકારના હોય છે. ઉત્ત જેમકે “ફથી પુરિસા ઘjari' સ્ત્રી, પુરૂષ, અને નપુંસક, “ત્તર ને તે સંદિરમાં તે સદવે નપુરના” તથા આમાં જેઓ સંમૂર્ણિમ ખેચર જીવો છે. તે બધાજ નિયમથી નપુંસકજ હોય છે. જે સૂ. ૨૫ પક્ષિયોં કી લેગ્યા આદિકા નિરુપણ હવે પક્ષિઓની વેશ્યાના સંબંધમાં કથન કરવામાં આવે છે. “gram भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ' त्याह ટીકાર્ય–શ્રીગૌતમ સ્વામીએ આ સંબંધમાં પ્રભુને એવું પૂછ્યું છે કે જીવાભિગમસૂત્ર ૧૨૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ Íત્તળ અંતે ! નીવાળુંફ હેલાઓ પળત્તાઓ' હે ભગવન આ પક્ષિઓને કેટલી લેશ્યાઓ કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે 'શોચમા! ઇ હેમ્સાગોળત્તાઓ' હે ગૌતમ! આ પક્ષિઓને છ વૈશ્યાએ કહેવામાં આવી છે. સઁ જ્ઞા' જેમકે ‘જછેલ્લા જ્ઞાન મુજરેલા' કૃષ્ણલેશ્યા' નીલલેશ્યા, કાપાતલેશ્યા, તૈજસલેશ્યા પદ્મલેશ્યા, અને શુકલલેશ્યા. આ પ્રમાણે પક્ષિઓને દ્રવ્યની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી પણ લેશ્યાઓ હાય છે. તે નં અંતે ! લીયા દિ' સમ્મિિટ્ટ' મિચ્છાવિઠ્ઠી' હે ભગવન્ તે જીવા શુ. સમ્યક્ દૃષ્ટિ વાળા હાય છે ? કે મિથ્યા દૃષ્ટિવાળા હોય છે ? અથવા ‘સન્મામિચ્છાવિટ્ટી’ મિશ્રદૃષ્ટિવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમા! સમ્મહિન્રી વિ' તેઓ સમ્યગ્દૃષ્ટિવાળા પણ હાય છે. મિચ્છા વિ ટ્વીનિ' મિથ્યાદૃષ્ટિવાળા પશુ હોય છે. અને ‘સમ્મામિચ્છાટ્ટિી વિ’ મિશ્ર દૃષ્ટિવાળા પણ હોય છે. ‘તે ં મતે નીવા `િનાળી અન્બાની' હે ભગવન્ તે જીવે! શુ' નાની હાય છે? કે અજ્ઞાની હાય છે? મા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોચમા' હે ગૌતમ ! તેવા જીવાનળી વાળાની વિ' જ્ઞાની પણ હાય છે, અને અજ્ઞાની પણ્ હાય છે. ' तिन्नि नाणाई तिन्नि અન્નાળાર મચળા' આમાં જે જ્ઞાની હાય છે, તેઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હૈાય છે. અને જેએ અજ્ઞાની હાય છે, તેઓને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન હેાય છે આ રીતે જ્ઞાન અને અજ્ઞાન તેઓને ભજનાથી હાય છે તેમ સમજવુ. અર્થાત્ જે જ્ઞાની હોય છે, તેઓને એ જ્ઞાન અથવા ત્રણ જ્ઞાન હાય છે, અને જેઓ અજ્ઞાની હાય છે, તેઓને કે અજ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હેાય છે. આ રીતે ભુજના છે. તે ન મળે! નીવા જ મળનોની વફ્લોળો યજ્ઞાની' હે ભગવન્ તે જીવા-પક્ષિયા શું મનાયેાગવાળા હોય છે ? કે વચનચેગવાળા હોય છે? અથવા કાયયે ગવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! તિવિદ્દા વિ' હે ગૌતમ ! તેઓ ત્રણે પ્રકારના ચેગવાળા હોય છે. અર્થાત્ મનાયેાગવાળા પણ હોય છે, વચનચેાગવાળા પશુ હોય છે. અને કાયયેાગવાળા પણુ હોય છે. ફરીથી. ગૌતમસ્વામી પૂછે છે કે તે નં 'તે નીવા જ સાધારોવત્તા બનાવાશેષકત્તા' હે ભગવન્! તે જીવા શું સાકાર પચેગ વાળા હોય છે ? કે અનાકારાપયેગવાળા હોય છે, તે ન અંતે નીવા નો નવજ્ઞતિ' હે ભગવન્ ! તે જીવા કઇ ચૈાનિમાંથી આવીને અહિયાં પક્ષિ પણાથી ઉત્પન્ન થાય છે ? ‘* નૈ. તો વવનંત્તિ' શું નૈચિકામાંથી આવીને તે જીવે પક્ષિ પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા જીવાભિગમસૂત્ર ૧૨૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ સિવિલ નાનિહિંતો વવજ્ઞત્તિ' તિય ચૈાનિકોમાંથી આવીને પક્ષિ પણાથી ઉત્પન્ન થાય છે ? કે દેવામાંથી આવીને જીવ પક્ષ પણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ત્રણ'ઘન વાસાય અમ્મભૂમિ અંતર્ીવનવનૈર્િ'તો નવખંતિ' હૈ ગૌતમ ! અસંખ્યાત વની આયુષ્યવાળા અક્રમ ભૂમિના જીવાને અને અતર દ્વીપ જ મનુષ્ય અને તિય ચોને છેાડીને બાકીના તૈરયિક તિર્યંચ અને દેવેમાંથી આવેલા જીવા પક્ષી પણાથી ઉત્પન્ન થાય છે. કેવલ અસંખ્યાત વષઁની આયુષ્યવાળા અકમ ભૂમિના જીવામાંથી અને અંતરદ્વીપજ મનુષ્ય અને તિય ચામાંથી આવેલા જીવા પક્ષિઓમાં ઉત્પન્ન થતા નથી. કેમકે તેઓ દેવ ગતિમાંજ જાય છે. રેસિંગ અંતે ! નીવાળ શૈવચ' હ્રાસ ઉર્ફે વળત્તા' હે ભગવન્! તે પશ્ચિમેની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમા ! નન્નેન’અંત્તોમુદુત્ત જોતેનું પહિબોવમસ સંવેગ્નરૂ માળ' હે ગૌતમ ! તે પક્ષિ જીવેાની સ્થિતિ એછામાં આછી એક અંતર્મુહૂર્તીની અને ઉત્કૃષ્ટથી પયેપમના અસ`ખ્યાતમાં ભાગની છે. ‘રેસિ ના મતે ! નીવાળ જ્ સમુપાચા જન્મજ્ઞ' હે ભગવન્! તે જીવાને કેટલા સમુદ્ધાતા કહ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે શોથમા ! વસમુÇાચા' પળત્તા' હૈ ગૌતમ ! આ જીવાને પાંચ સમ્રુદ્ધાત કહેવામાં આવ્યા છે. ત' લા' તે આ પ્રમાણે છે. વેચના સમુષાણ લાવ તૈયાલમુવા' વેદના સમુદ્રઘાત યાવત તૈજસ સમુદ્ધાત, અહિયાં યાવપદથી ક્યાય સમુદ્દાત, મારણાન્તિક, સમુદ્દાત અને વૈક્રિય સમુદ્દાત આ ત્રણ સમુદ્લાતા ગ્રહણ કરાયા છે. તે ન મતે નીવા માળંતિચસમુધાળ વિ સમેળા મતિ, ગણમોઢ્યા મતિ' હે ભગવન્ તે જીવા શું મારણાન્તિક સમ્રુદ્ધાત કરીને મરે છે? અથવા મારણાન્તિક સમુદ્ઘાત કર્યાં વિના મરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘પોયમા ! સમોચા વિ મતિ, અસમેચા વિ મતિ' હૈ ગૌતમ ! તે જીવા મારણાન્તિક સમુદ્ધાત કરીને પણ મરે છે, અને મારણાન્તિક સમુદ્ઘાત કર્યા વિના પણ મરે છે, છે. તે નં મંતે! નવા અનંતર'ટ્ટિસાહિઁ_nøતિ જરૂ' વર્ષાંતિ' હે ભગવન્ ! તે જીવા મરીને સીધા કયાં જાય છે ? અને કયાં ઉત્પન્ન થાય છે? ‘જિ. ને ભુ વનન્નતિ, તિવિજ્ઞાનિપુ યજ્ઞાંતિ' શું નૈયિકામાં ઉત્પન્ન થાય છે ? કે તિય ચૈાનિકે માં ઉત્પન્ન થાય છે ? અથવા મનુસ્લેયુ૦’ મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોચમા । ... સવદૃળા માળિયવાના વજ્ર'તીવ્ તદેવ' હે ગૌતમ ! જે જીવાભિગમસૂત્ર ૧૨૬ Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતિ પદમાં ઉદ્વર્તન કહેવામાં આવી છે. એ જ પ્રમાણે અહિયાં પણ ઉદ્વર્તન સમજી લેવી. તે આ પ્રમાણેની છે. પક્ષીમાંથી મરેલા ચારે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. જે તેઓ નૈરયિકમાં ઉત્પન્ન થાય તે ત્રીજી પૃથ્વી સુધી માં ઉત્પન્ન થઈ શકે છે. અને જે તેઓ તિયગતિમાં ઉત્પન્ન થાય તે તે એક ઈદ્રિયવાળા તિનિકેથી લઈને પંચેન્દ્રિય તિર્યનિકોમાં અને તેઓ માં પણ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિર્યમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. જે તે મનુષ્યમાં ઉત્પન્ન થાયતે તે બધાજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભેગભૂમિના મનુષ્યમાં અને અંતર દ્વીપના ગર્ભજ મનમાં પણ ઉત્પન્ન થાય છે. “તેરસ મ” હે ભગવન તે પક્ષિ રૂપ પીવા” જીની “તિ જ્ઞાતિ સ્ત્રાવી ગોળી મુસા પૂomત્તા' કેટલા લાખ જાતી કુલકોટીની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે જોવામા! વારસ વાર ગુજોડી ગોળી મુરચદરણ પત્તા” હે ગૌતમ! તેઓની બાર લાખ યોનિપ્રમુખ કુલકટી કહેવામાં આવી છે. જાતી કુલ કેટીને અર્થ આ પ્રમાણે છે. જાતી શબ્દથી અહિયાં તિર્યંગ વિગેરે જાતી ગ્રહણ કરવામાં આવી છે. અને જાતીના જે કૃમી, કીડા, વૃશ્ચિક વીછી. વિગેરે જીવે છે, તેઓ કુલ શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. તથા તેઓની જે ન ઉત્પત્તિસ્થાન છે, તે નિ શબ્દથી ગ્રહણ કરેલ છે. એકજ નીમાં અનેક કુલ હોય છે. જેમકે છાણ, રૂપ નિમાં કૃમિકુલ કીટકુલ, અને વૃશ્ચિક કુલ વિગેરે ઉત્પન્ન થતા જોવામાં આવે છે. અથવા જાતિકુલ એ એક પદ જ્યારે ગ્રહણ કરવામાં આવે છે, અને નિ, જુદા પદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે જાતિ કુલ અને યોનિ એમાં જૂદાઈ આવી જાય છે. કેમકે એક જ નિમાં અનેક જાતિ કુલેને સંભવ હોય છે. જેમકે એકજ છાણ રૂ૫ નિમાં કૃમિજાતિકુલ, કીટજાતિકુલ, વાશ્ચિક જાતિકુલ, વિગેરે વિગેરે પ્રત્યક્ષ દેખવામાં આવે છે. એ જ પ્રમાણે એક જ એનીમાં અવાનર જાતિ ભેદના સદ્દભાવથી અને જેનિના પ્રવાહવાળા જાતકલો હોય છે. આ રીતે ખેચર પંચેન્દ્રિયતિયંગેનિક જીવોની બાર લાખ જાતિકુલ કટિ છે. આ દ્વારેના વિષયને સંગ્રહ કરવાવાળી ગાથા આ પ્રમાણે છે. 'जोणी संगहलेस्सा दिट्ठी नाणे य जोग उवओगे 'उचवाय ठिई समुग्घाय, चयणं जाई कुल विहीउ' ॥ १ ॥ આ ગાથાને ભાવ એ છે કે ખેચર પંચેન્દ્રિયનું પહેલું નિસંગ્રહ દ્વાર, તે પછી લેશ્યા દ્વાર, તે પછી દષ્ટિદ્વાર, તે પછી જ્ઞાનદ્વાર, તે પછી ચોગઠાર, તે પછી ઉપયોગદ્વાર, તે પછી ઉપપાતદ્વાર તે પછી રિથતિદ્વાર, જીવાભિગમસૂત્ર ૧૨૭ Page #138 -------------------------------------------------------------------------- ________________ તે પછી સમુદ્રઘાતકાર અને તે પછી જાતિ કુલ કેટી દ્વાર છે, અર્થાત ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકનું વર્ણન આ ગાથા દ્વારા કરવામાં આવેલ છે. 'भुयपरिसप्प थलयरपंचिंदिय तिरिखजोणियाण भंते' है मपन् ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યાનિકેતને “વિષે કોળિસંવરે guળાને નિસંગ્રહ કેટલા પ્રકારનો કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી કહે છે કે “નોરમા ! તિવિહે ગોળિસંહે ઘom?” હે ગૌતમ ! તેઓને નિસંગ્રહ ત્રણ પ્રકારને કહેવામાં આવેલ છે. “તં ’ જેમકે ચંડયા, પોચા, સંકુરિમા” અંડજ, પોતજ, અને સંમૂર્ણિમ “gઉં ના દિવાળે તહેવ' જે પ્રમાણે ખેચર પક્ષિયેના સંબંધમાં લેશ્યા વિગેરે દ્વારેનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે તે સઘળા દ્વારેનું કથન અહિંયા પણ સમજી લેવું. ‘નાદરં કેવળ સ્થિતિદ્વાર, યવનદ્વાર, ઉદ્વતના દ્વાર, અને કુલકટિ દ્વારમાં ભિન્ન પણ આવે છે. જેથી હવે સૂત્રકાર એ જ વાત પ્રગટ કરે છે. “નgori બંતોમુત્ત કોળ પુરવારી ભુજપરિસર્પ તિર્યનિકોની સ્થિતિ જઘન્યથીતે અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટીની છે. “દવદિતા રેવં પુઢવિ ઈતિ’ ભુજ પરિસર્પની પર્યાયથી ચવીને તેઓ સીધા નીચેની બીજી શર્કરા પ્રભા પૃથ્વી સુધી જાય છે. અને ઉપરમાં સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે. “જીવ જ્ઞાતિ દી નાળી vમુસા સાક્ષા મવંતસિમવાયા” આ ભુજ પરિસર્પોની કુલ કેટ નવ ૯ લાખ હોય છે. બરે રહેવ” બાકીના લેશ્યા દ્વાર વિગેરે સઘળા દ્વારા સંબંધનું કથન આ ભુજ પરિસર્પોના સંબંધના કથન પ્રમાણે જ છે. “ વરુચર ત્રિ સિન્નિળિયાÉ અંતે! પુર' હે ભગવન્! ઉર પરિસપ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક જીવને યોનિસંગ્રહ કેટલા પ્રકારનો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે નવમુકવાળ તવ” હે ગૌતમ! ભુજ પરિસને નિસંગ્રહ જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણે તે અહિંયાં પણ સમજ અર્થાત્ ત્યાંની માફક અહિંયા નિસંગ્રહ અંડજ, પિતજ, અને સંમૂર્છાિમ એ રીતે ત્રણ પ્રકારને કહેલ છે. તથા બાકીના સઘળા દ્વારે પણ ભુજ પરિ સર્પોની જેમજ સમજી લેવા. જે કારમાં જૂદાઈ આવે છે, તે દ્વારે “રા' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા કહે છે “નવરં દિ કomળ અંત મુpi કોળ પુરવાડી અહિંયા ઉર પરિસર્પોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પ્રમાણની છે. “ફરવટ્રિરાવ પંચમ પુકિં તિ તે મરીને પાંચમી નરક પૃથ્વી સુધી જાય છે. “રત જાતી ગુજારી.” તેઓની જીવાભિગમસૂત્ર ૧૨૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ કુલ કેટી દસ લાખની છે. “નgયથા વંચિંદ્રિય સિરિળિયા પુછા હે ભગવન્ ચતુષ્પદ સ્થલયર પંચેન્દ્રિય તિર્યનિકોને નિ સંગ્રહ કેટલા પ્રકાર ના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! સુવિહે વત્તે’ હે ગૌતમ તેએાને નિસંગ્રહ બે પ્રકારને કહેવામાં આવેલ છે. “ ગણા' જેમકે “કાવાવ કુરિઝમાર’ જરાયુજ અને સંમૂરિષ્ઠમ અહિંયાં અંડજથી જૂદા જેટલા ગર્ભ જ જીવે છે, તેઓ યાતે જરાયુજ હોય છે, અથવા પિતજ હોય છે. - ચતુષ્પદ થલચર પંચેન્દ્રિય તિર્યનિક જીવે અંડજ હતા નથી. ખેચર પંચેન્દ્રિય તિયોનિક જીવેજ અંડજ હોય છે. તેથી ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિર્યાનિક જીવે ગર્ભ જ હોય છે, અથવા પિતજ હેય કે સમૂર્ણિમ હોય છે. પરંતુ અહિંયાં જે બે પ્રકારને નિસંગ્રહ કહેલ છે, તે જરાયુજ અને પિતજેના ઉત્પત્તિ સ્થાનની સરખા હોવાથી તથા જરાયુજેના બહુલપણને લઈને એક જરાયુજ નામને ભેદ જ ગ્રહણ કરેલ છે. પિતજ રૂપી ભેદ તેની અંતર્ગત થઈ જ જાય છે. તેથી તેની વિવક્ષા અહીં કરેલ નથી. તેથી અહિયાં “રે જિં નં કરાયુસયા' જરાયુજેના કેટલા પ્રકાર કયા છે આ પ્રમાણેને પ્રશ્ન શ્રીગૌતમસ્વામીએ પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “કાચા સિવિા guત્તા” હે ગૌતમ જરાયુજ ત્રણ પ્રકારના હોય છે. “ જા’ જેમકે “રૂરથી, પુષિા , પુંસા' સ્ત્રી, પુરૂષ અને નપુંસક જરાયુજ કાંતે સ્ત્રીવેદ વાળા હોય છે, અથવા પુરૂષદવાળા હોય છે, અથવા નપુંસક દવાળા હોય છે. આ રીતે જરાયુજ જીવે ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. “તરથ i ને તે સંકુરિઝમ તે સવે ga’ તેમાં જેઓ સંમછિમ જીવો હોય છે, તેઓ નિયમથી નપુંસકજ હોય છે. સ્ત્રી ઉદવાળા અથવા પુરૂષદવાળા હોતા નથી “તેસિં જે તે વીવાળ જ છે સાગો પuત્તાગો’ હે ભગવન્ તે ચતુષપદ સ્થલચર જીવોને કેટલી લેશ્યાઓ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “સે ના પલળ' હે જીવાભિગમસૂત્ર ૧૨૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ! ચતુષ્પદ સ્થલચર ને કૃષ્ણલેશ્યા હોય છે. અહિયાં દષ્ટિદ્વાર વિગેરે દ્વારેનું કથન પક્ષિઓના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું પરત ખેચરની અપેક્ષાએ ચતુષ્પદ સ્થલચરેનું સ્થિતિદ્વાર અને ઉદ્વર્તના દ્વારના કથનમાં જુદાપણું કહેલ છે. તે જુદાપણું આ પ્રમાણે સમજવું જાણતં” એ સૂત્ર દ્વારા એજ વાતનું કથન કરેલ છે. “કરું સંતોમુક્ત કરેલું સિનિ જિગોવા અહિંયાં તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પપમની છે. તેઓ “દદ્રિત્તાં રસ્થિ પુરવી જઈ તિ' મરીને સીધા નીચે થી ધૂમપ્રભા પૃથ્વી સુધી જાય છે. તેનાથી આગળની પૃથ્વમાં જઈ શકતા નથી. કેમકે ત્યાંથી આગળ જવા માટે તેઓમાં ગમનશક્તિને અભાવ છે. “રણ જ્ઞાતી ફુડી” તેઓની કુલકેટી દસ લાખ છે. “પંચંદ્રિય તિરિવહનોળિયા પુછા” હે ભગવદ્ જલચર પંચેન્દ્રિય તિર્યનિક અને નિસંગ્રહ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નહીં મુર પરિણgir' હે ગૌતમ! ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યાનિકેનો નિસંગ્રહ જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણેને નિસંગ્રહ અહિંયા પણ સમજી લેવું જોઇએ. આ રીતે જલચર પંચેન્દ્રિયોને અંડજ, પોતજ, અને સંમૂ૭િમ એ રીતે ત્રણ પ્રકારને નિસંગ્રહ હોય છે. તેમાં જેઓ સમૂચ્છિમ હોય છે. તે બધા નિયમથી નપુંસકજ હોય તે. અહિયાં બધા પક્ષિઓના સમાનપણાને લઈને વેશ્યા વિગેરે દ્વારે ભુજપરિસર્પોની જેમ જ છે. પરંતુ ભુજ પરિસર્ષના કથન કરતાં અહિયાં જે જુદાપણું બતાવેલ છે. તે નીચેના સૂત્ર પાઠ દ્વારા કહેલ છે. “જાં કદાફ્રિરા રાજ કહે સત્તમં પુવિ” જલચમાંથી નીકળેલા જીવ સાતમી તમતમાં પૃથ્વી સુધી જાય છે, કેમકે તંદુલમજ્ય કે જે મહા મજ્યની ભમરાના વાળમાં રહે છે. તે મરીને સાતમી પૃથ્વીમાં જાય છે. એ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. “અદ્ધર જ્ઞાતિ ની નિમુક્ષયસહરા પumત્તા” જલચરની કુલ કેટ ૧૨ા સાડા બાર લાખની છે. પતિ દિશાશં મંતે! હે ભગવન ! ચાર ઈદ્રિવાળા જીવોની કુલ કેટ કેટલા લાખની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! નવ ના પુત્ર સારી કોળો.. હે ગૌતમ! ચાર ઈદ્રિય વાળા જીવન નવ લાખ કુલ કેટી હેય છે. “તેરૂંઢિયાળું પુછા” હે ભગવન ત્રણ ઇંદ્રિયવાળા જીવની કુલકોટી કેટલા લાખની કહેલ છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા! ગાવ અવસાવા હે ગૌતમ ! ત્રણ ઈદ્રિવાળા જીની આઠ લાખ કુલ કોટી છે. જીવાભિગમસૂત્ર ૧૩૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ વિચાi સે ! રૂઝા, પુછા” હે ભગવન બે ઈદ્રિવાળા તીર્ય નિક જીની કુલકાટી કેટલા લાખ કહી છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ચમા ! સત્તજ્ઞાતિ ૪જોડી નાળી ગુરુચારણા' હે ગૌતમ ! બે ઈદ્રિયવાળા જીવની સાત લાખ કુલકટી છે. “લિ સમવાયા' આ પ્રમાણે તીર્થકરેએ કહ્યું છે. સૂ. ૨૬ ગંધાંગો કા નિરુપણ ચેની જાતીય આ જાતી કુલ કોટિ કહી છે. તેનાથી જુદી જાતવાળા અભિધાનના પ્રસંગને લઈને હવે સૂત્રકાર ભિન્ન જાતિવાળા હેવાથી ગંધાગોની પ્રરૂપણ કરે છે. મેતે ! જાંધ ' ઇત્યાદિ ટીકાર્ય–આમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે “જહુ જો પરેશrur gumત્તા' હે ભગવદ્ ગંધ ગંધાંગ કેટલા કહેવામાં આવેલ છે? કે અહિંયાં મૂળમાં બંધા’ એ પ્રમાણેને પાઠ છે, પણ અહિયાં ગંધ શબ્દથી ગધાગ એ પ્રમાણે ને અર્થ લેવામાં આવેલ છે, તે પદમાં પદસમુદાયને ઉપચાર કરવાથી લેવામાં આવેલ છે? આ પ્રમાણેને આ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન : í મરે! ધાવા પાત્તા” હે ભગવન્! ગંધશત ગંધાંગશત કેટલા કહેવામાં આવેલ છે ? આ પ્રમાણેને આ પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! સત્ત જાંધા સત્તાધકથા પછાત્તા” હે ગૌતમ! ધાંગ સાત પ્રકારનાં કહેવામાં આવેલ છે. અને ગંધાંગશત પણ સાત જ કહેલા છે. અર્થાત્ સાતસે કહેલા છે. જેમકે મૂલ, ૧ – છાલ ૨, કાષ્ઠ ૩. નિયમ ૪, પત્ર પ, પુષ્પ ૬, અને ફળ ૭, આમાં મુસ્તા. વાળુકા. ઉશીર, વિગેરે મળ શબ્દથી ગ્રહણ કરેલા છે. સુવર્ણ કાળ, વિગેરે શબ્દથી ગ્રહણ કરેલ છે. ૨ ચંદન અગર વિગેરે કાષ્ઠ શબ્દથી ગ્રહણ થયેલ છે. ૩, કપૂર વિગેરે નિયંસ શબ્દથી ગ્રહણ થયેલ છે. ૪, જાતીપત્ર, તમાલપત્ર, વિગેરે પત્ર શબ્દથી ગ્રહણ કરેલ છે. પ, પ્રિયંગુ નાગર પુષ્પ વિગેરે પુ૫ શબ્દથી ગ્રહણ થયા છે. ૬, જાતિફળ અર્થાત્ જાયફળ કલક, એલા કહેતાં ઈલાયચી. અને લવિંગ વિગેરે અપશબ્દથી ગ્રહણ કરાયેલ છે. આ સાતે કૃષ્ણ, નીલ, વિગેરે પાંચ વર્ણોના ભેદથી પાંચ પાંચ ભેટવાળા હોય છે. આ રીતે એક એકના પાંચ વર્ણની અપેક્ષાથી પાંચ પાંચ ભેદ થવાના કારણે આ મૂળ વિગેરે ગંધાંગના પાંત્રીસ ભેદ થઈ જાય છે. આમાં ગંધ એક સુરભિ ગંધજ હોય છે. તેથી ગંધની અપેક્ષાથી આ પાંત્રીસ જ હોય છે. પાંચ વર્ષોની અપેક્ષાથી જેમ સાત રંગોના આ ઉપર ૩૫ પાંત્રીસ ભેદ કહેલા છે. એ જ પ્રમાણે આમાં પાંચ રસ પણ મળે છે. તેથી પાંત્રીસને પાંચથી ગુણવાથી ૧૭૫ એકસે પતેર ભેદે થઈ જાય છે. તથા પશે આઠ હોય છે. પરંતુ આઠ સ્પર્શોમાંથી આ ગંધાંગમાં ચાર જીવાભિગમસૂત્રા ૧૩૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના પ્રશસ્ત સ્પર્શ જ રહે છે. તેથી એક સો પંચોતેર ૧૭૫ ને ચાર થી ગુણવાથી ગંધાગાના સાતસે ભેદ બની જાય છે. એ જ વાત નીચેની ગાથા દ્વારા કહેવામાં આવે છે. मूलतय कट्ट निज्जासपत्त पुप्फफलमेयं गंधंगा वण्णा दुत्तरमेया गंधंगसया मुणेयव्वा, मुत्था सुवण्णछल्ली अगुरुवाला तमालपत्तंच तह व पियंगू जाई फलं च जाईए गंधंगा ॥१॥ गुणणाए सत्तसया पंचहि वण्णेहि सुरभिग'धेणं, रस पण्णएणं तह फासेहिं चउहि मित्ते (पसत्थे) हिं ॥२॥ આ બન્ને ગાથાઓને અર્થ તથા ગણિત પહેલાં ઉપર કહેવામાં આવી ગયેલ છે. શ્રીગૌતમસ્વામી ભગવાન શ્રીમહાવીર પ્રભુને પૂછે છે કે “રિ 1 મતે ! =ા ૩૪જોડી કોળી મુસસરા ઘomત્તા” હે ભગવન પુપિની કુલ કેટિ કેટલા લાખની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! રોઝ gcsઝારું સુત્રોલી ગોળીમાર સરક્ષા પછાત્તા” હે ગૌતમ! પુષ્પોની સેળ લાખ કુલ કોટી કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે “જારિ વસ્ત્રચરાળ’ જલમાં ઉત્પન્ન થવાવાળા કમળની ચાર લાખ વત્તા થયાળ' સ્થળમાં ઉત્પન્ન થવાવાળા કરંટ વિગેરે પુષ્પની ચાર લાખ કુલકેટિ. તથા “સત્તાર મg Twયાળ” ચાર લાખ મહા ગુલિમક વિગેરેના પુષ્પોની કુલ કેટી જાતિના ભેદથી હોય છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “ મરે ! વીરો જ વરણીયો ઘomત્તાવો” હે ભગવદ્ વેલો અર્થાત્ એક પ્રકારની લતાએ કેટલા પ્રકારની કહી છે? અને વલીશત કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! ચત્તર વરશ્રીગો' હે ગૌતમ! વેલે પુષ્પ વિગેરેના મૂળ ભેદેથી ચાર પ્રકારની કહેવામાં આવી છે. અને અવાન્તર જાતીના ભેદથી વલ્લિશત ચાર કહેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળ વલિ-વેલેના ભેદ ચાર જ છે. પણ એક એક વેલના અવાન્તર ભેદો જાતીની અપેક્ષાએ એક એક સે બીજા પણ થાય છે. “ઢતા પત્તાગો હે ભગવન લતાઓ કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? અને “ઢતા guત્તા? લતાશત કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! ગરુતા” હે ગૌતમ મૂળ લતાના આઠ ભેદ કહ્યા છે. અને બ સારા પumત્તા” હે ગૌતમ! એક એક લતાના સે સો ભેદે અવાન્તર જીવાભિગમસૂત્ર ૧૩૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ જાતીના ભેદથી કહેવામાં આવ્યા છે. ફ્ળ મતે ! ચિાચા વળત્તા' હે ભગવત્ હરિતકાયશત કેટલા કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! તમો રિચાયા પછળસા' હે ગૌતમ ! હરિતકાય ત્રણ કહ્યા છે. જેમકે જલજ, સ્થલજ, અને ઉભયજ તથા ‘તો યાચના વળત્તા હરિતકાયશત અવાન્તર ભેદોને લઈને ત્રણ કહેવામાં આવ્યા છે. અર્થાત્ એક એક હરિતકાયના સે। સેા અવાન્તર ભેદો કહેવામાં આવ્યા છે. આ રીતે હરિ તકાયના ત્રણસે ભેદ થઈ જાય છે. ‘સરલ વટવદ્ધાળું' વતાક વિગેરે જે ફળા છે, તે એક હજારપ્રકારના કહેવામાં આવેલે છે. ‘છલક્ષ્’ધ નાવ ધાળ આ પ્રમાણે જે નાલ ખદ્ધ ફળ છે, તે પણ એક હજાર પ્રકારના કહેવામાં આવ્યા છે. તે સચ્ચે ાિય મેવ સૌયતિ' આ બધા લેઢા અને આના જેવા હરિતકાયના બીજા ભેદો છે, તે બધાજ હરિતકાયમાં ગણવામાં આવેલા છે. તથા હરિતકાયને વનસ્પતિમાં ગણવામાં આવેલા છે. વનસ્પતિકાય સ્થાવર જીવામાં ગણવામાં આવેલા છે. સ્થાવર જીવા જીવ સામાન્યમાં અંતર્ભૂત થયા છે. આ પ્રમાણે તે હરિતકાય વિગેરે બધા સમણુક્ષ્મમાળા સમજીશમ્મ માળા' વારવાર અર્થાંના ધ્યેય સાથે વિચાર કરતાં કરતાં તથા ‘ક્ષમણુદ્િs - માળા ૨' બીજા દ્વારા સૂત્ર પ્રમાણે સમજીને ‘સમણુવેન્ગિમાળા ૨' વાર વાર અર્થાલાચન રૂપ અનુપ્રેક્ષા દ્વારા વિચાર કરતાં કરતાં ‘સમબુચિંતિજ્ઞમાળા' ‘તમનુષિંતિપ્રમાળા' યુક્તિ પ્રયુક્તિયા દ્વારા સારી રીતે ભવિત કરવામાં આવ્યેથી તેઓના સંબંધમાં એમજ જણાય છે, અર્થાત્ નિશ્ચય થઈ જાય છે કે આ હરિતકાય વિગેરે જીવા તેવુ હોવુ ન્હાવુ સમોચરંતિ' સ્થાવરકાય, અને ત્રસકાય. આ એ જ કાચેામાં મતભૂત થઈ જાય છે. એજ વાત ‘સસકાર ચેન થાવરાણ ચેત્ર' આ સૂત્રપાઠથી પ્રગટ કરવામાં આવેલ છે. આ પ્રકારના કથનથી ત્રસ અને સ્થાવરૅાની યોનિયાની પૂર્વાપર ગણતા કરવાથી સઘળા જીવાની ચેનિ ૮૪૦૦૦૦૦ ચેાર્યશીલાખ ચાનિયો થઈ જાય છે. એજ વાત सपुव्वावरेण आजीविदिद्रुवेणं चउरासीइ जाइ कुलकोडी जोणीपमुहसयस हस्सा મનંતીતિ સમજવાચા' આ સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે. મેવ અહી'યાં અજીવ દૃષ્ટાંતથી અર્થાત્ સમસ્ત લેાકસ્થિત જીવાની અપેક્ષાથી ચેાર્યશીલાખ જાતિકુલકોટિચા કહેલ છે તે આ પ્રમાણે છે. ત્રસજીવ ખત્રીસ લાખ થાય છે. જેમકે એ લાખ એ ઇંદ્રિયવાળા, બે લાખ ત્રણ ઇઇંદ્રિયવાળા બે લાખ ચાર ઇંદ્રિયવાળા, ચાર લાખ તિય ક, પંચેન્દ્રિય ચાર લાખ નારકી ચાર લાખ દેવ અને ચૌદ લાખ મનુષ્યની જાતિય આ રીતે ખત્રીસ લાખ ત્રસ જીવેા છે, તેમજ સ્થાવર જીવે પણ બાવન લાખ થાય છે, જેમકે સાત લાખ પૃથ્વીકાય છ લાખ અખ્રાય સાત લાખ તેજસ્કાય સાત લાખ વાયુકાય ૨૪ લાખ વનસ્પતિકાય એ રીતે પર લાખ સ્થાવરકાય જીવા થાય છે. આ રીતે ૩૨ ખત્રીસ અને પર મેળવવાથી સઘળા લેાકસ્થિત જીવાની ચેર્યાશી લાખ જાતિયે થાય છે. મા પ્રમાણે મે' તથા ભગવાનશ્રી ઋષભ વિગેરે સર્વે તીથ કરાએ કહ્યુ છે. રા જીવાભિગમસૂત્ર ૧૩૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્તિક આદિક વિમાનોં કા નિરુપણ કુલકાટિયોના વિચાર કરતાં વિશેષાધિકારને લઈને વિમાનાના અસ્તિત્વને ઉદ્દેશીને શ્રીગૌતમસ્વામી એવુ' પૂછે છે કે ‘અસ્થિળ મંà! વિમાળારૂં સોષિ યાળિ' ઇત્યાદિ ટીકા-અહિયાં ‘દ’િએ અવ્યય પદ છે. અને એ મહુલ અ માં પ્રયુક્ત થયેલ છે. જે પુણ્યાત્માએ દ્વારા વિશેષપણાથી અર્થાત્ તગત સુખના અનુભવનથી સારા માનવામાં આવે તેને વિમાન કહેવામાં આવે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યું છે કે અસ્થિ ળ મંરે ! સોથિયાનિોસ્થિયાત્તારૂ” હે ભગવન્ ! શું સ્વસ્તિક, સ્વસ્તિક વત ોથિય મારૂં સ્વસ્તિક પ્રભા ‘મોસ્ફિય તારૂ સ્વસ્તિક કાંત‘સોથિય बन्नाइ ' :’ સ્વસ્કિ વર્ણે ‘હોસ્થિય Çારૂ" સ્વસ્તિક લેશ્યા, ‘સોથિયાયાર્’ સ્વસ્તિય વજ ‘નોસ્થિસિંગારૂં સ્વસ્તિક શૃંગાર ‘રોસ્થિય કાર્’ સ્વસ્તિક ફૂડ ‘સેન્થિય વિદુર્’ સ્વસ્તિક શિષ્ટ અને ‘સેદ્યુત્તરવત્તિ સારૂં સ્વસ્તિકેત્તરાવત’સક આ નામેાવાળા વિમાના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે‘F’ત્તા અસ્થિ' હા ગૌતમ ! એ પ્રમાણેના નામેાવાળા આ દેવાનાં વિમાને છે. ‘તે ન' અંતે ! નિમાળા છે. માયા વન્તત્તા' હે ભગવન્ ! આ વિમાના કેટલા મોટા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે શોચમા ! બાવળ વૃદ્ધિ કલેક્ નાવરણળ મૂર્તિદ્ અસ્થમઽવા તિળાવાસ તરાર્' હે ગૌતમ સર્વોત્કૃષ્ટ દિનમાં સૌથી મેડા દિવસમાં જેટલાક્ષેત્રમાં સૂર્ય ઉગે છે, અને જેટલા ક્ષેત્રમાં સૂ અસ્તથાય છે, એટલા ઉદયક્ષેત્ર અને મસ્તક્ષેત્રમાં દરેક ક્ષેત્રને અહિયાં ત્રણ અવકાશાન્તરો હાવાથી ત્રણગણુા કરવાથી તે ક્ષેત્રનું જેટલું પ્રમાણ આવે છે, અત્નેચરલ ટ્રેવલ ìવિક્રમે સિયા' કાઇ દેવનુ એટલું વિક્રમ-ખળ એકવારમાં ઘૂમવાને માગ થાય છે. જેમ જંબૂદ્વીપમાં સૌથી ઉત્તમ દિવસ માં અર્થાત્ ક સ ક્રાન્તિના પહેલા દિવસે ૪૭૨૬૩૨૧ સુડતાલીસ હજાર ખસે ત્રેસઠ ચેાજન અને એક ચેાજનના એક વીસ સાતિયા ભાગ ચૈાજન દૂરથી સૂર્ય દેખાય છે. જેમ કહ્યુ` છે કે— સ 'सीयाली सहरसा दाण्णिसया जोयणाण तेवट्ठि" 'इगवीसा सट्टिभागा कक्कडमासंमि पेच्छनरा ॥१॥ સુડતાલીસ હજાર ખસે! ત્રેસઠ યોજન અને એક યોજન તથા એક યોજન એક વીસ સાઠિયા ભાગ ૪૭૨૬૩૨૧ આટલા યોજનના ક્ષેત્રને સૂર્યનું જીવાભિગમસૂત્ર ૧૩૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉદય ક્ષેત્ર અને અસ્તક્ષેત્ર એમ બે ક્ષેત્ર હેવાથી બમણુ કરવાથી રાણ હજાર પાંચસો છવીસ યોજના અને એક યોજનના બેંતાલીસ સાઠિયા ભાગ (૯૪પર૬૩) આટલા યોજના ક્ષેત્રનું પ્રમાણુ થઈ જાય છે. આ અવકાશાન્તર પ્રમાણ છે. અહિયા એવા ત્રણ અવકાશાન્તર હોવાથી આ ક્ષેત્ર પરિણામને ત્રણ ગણા કરવાથી અઠયાવીસ લાખ ત્રણ હજાર પાંચસે જન અને એક જનના છ સાઠિયા ભાગ (૨૮૩૫૮ ) જન ક્ષેત્ર જે થાય છે, તે એક દેવને એક વિક્રમ અર્થાત્ બ્રમણ થાય છે. “હે શં ?’ તે એક વારમા આટલા ક્ષેત્ર સુધી પરિભ્રમણ કરવાના સામર્થ્ય વાળા કોઈ એક દેવ “રા વરિજા સુરિશાહ રાવ દિવા” પિતાની તે સકલદેવ પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, વર યુક્ત, ચપલ, ચંડ શીઘ ઉદ્ધત જવન, છેક અને દિવ્ય વાણ' દેવગતિથી “જીરૂવમળ વીણવામા’ ચાલતા ચાલતા ઓછામાં ઓછા એક દિવસ સુધી બે દિવસ સુધી, અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી લાગઠ ચાલતા રહે તે એવી સ્થિતિમાં પણ “મળેારૂ વિમાન' વીવીવજ્ઞા' તે દેવ એ વિમાનમાં થી કઈ એક વિમાનને પાર કરી શકે છે. તેને ઉલંઘીને તે આગળ પણ નીકળી જાય છે. અને કેઈ એક વિમાનને તે પાર કરી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા પ્રકારના વિકમ-બળ વાળો કોઈ એક દેવ પિતાની દેવ પ્રસિદ્ધ ગતિથી લાગઠ છ માસ સુધી ચાલતું રહે છે પણ તે કઈ કોઈ વિમાનને જ પાર કરી શકે છે. બધા વિમાનની પાર જઈ શકતા નથી. p મહાક્રયા i મતે વિમા નોધમા Tomત્તા” હે ગૌતમ! તે વિમાને આટલા મોટા હેવાનું કહેલ છે. શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “થિ નં મેસે! વિનાના હે ભગવન શું આ વિમાને છે? “ગષ્યળિ' અર્ચિ કરવાવાડું અચિરાવર્ત “ત્તરે નાવ અબ્દુત્તાવડિંviડું' એજ પ્રમાણે યાવત્ અચિ પ્રભ, અચિકાંત અર્ચિવર્ણ, અચિલેશ્ય, અચિંધ્વજ, અચિંશૃંગ, અને અર્ચિકૂટ, અર્ચાિ:શિષ્ટ, અગ્નિરૂત્તરાવંતસ આ વિમાને છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હિંતા જોયા! ગથિ’ હા ગૌતમ ! આ વિમાને છે. તે વિમાન છે મારા Twત્તા” હે ભગવન્ આ અઅિચિરાવત વિગેરે વિમાને કેટલા મોટા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “gas, રોત્યિકાળ” હે ગૌતમ! સ્વસ્તિક જીવાભિગમસૂત્ર ૧૩૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ વિગેરે વિમાનની મહત્તાના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન આ વિમાનની મહત્તાના સંબંધમાં પણ કરી લેવું જોઈએ. પરંતુ એ બનેમાં એટલું જ અંતર છે કે પ્રતિસારું વાસંતરારૂં” અહિયાં પૂર્વોક્ત પ્રમાણવાળા પાંચ અવકાશાસ્તર હોવાથી જેટલા ક્ષેત્રરૂપ વિક્રમ ગ્રહણ કરેલ છે. એટલા ક્ષેત્રને પાંચ ગણુ કરવાથી ગરબે ઘર વરસ ને વિમે આ પ્રમાણેનું આટલું ક્ષેત્ર કોઈ એક દેવ ના એક વિક્રમશક્તિરૂપ હોય છે. “ર સં વેવ' બાકીનું સઘળું કથન પહેલા પ્રમાણે કહી લેવું જોઈએ. અર્થાત્ એક વારમાં પૂર્વોક્ત પ્રમણના ક્ષેત્ર સુધી ઓળંગવાની શકિત વાળે કઈ દેવ પિતાની એ ઉત્કૃષ્ટ આદિ પૂક્તિ વિશેષણવાળી ગતિથી દરરોજ ઓછામાં ઓછા એક દિવસ સુધી અથવા બે દિવસ સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી ચાલ્યા કરે તો પણ તે દેવ અર્ચિ વિગેરે વિમાને પૈકી કોઈ એક વિમાનને ઓળંગીને તેને પાર કરી શકે છે, અને કેટલાકને પાર ન પણ કરી શકે. અર્થાત બધા વિમાનોને ઓળંગીને પાર કરી શકતું નથી. આટલી વિશાળતાવાળા આ અચિ વિગેરે વિમાને છે. 'अस्थि णं भंते विमाणाई कामाई कामावत्ताई जाव कामुतरवडिंसयाइ, ભગવન શું કામ, કામાવર્તા, યાવત્ કામેત્તરાવતુંસક વિમાન છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “તા અરિથ” હા ગૌતમ! કામ, કામાવત, યાવત કામપ્રભ, કામકાંત, કામવર્ણી કમલેશ્ય, કામધ્વજ, કામશૃંગ, કામકૂટ, કામશિષ્ટ અને કામેત્તરાવતંસક આ વિમાને છે. તે વં કંસે ! વિમાળા મહાઝા v=ાત્તા” હે ભગવન્! કામ, કામાવર્ત, વિગેરે વિમાને કેટલા મોટા કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે “ોચમr! TET Rાથિયા' હે ગૌતમ ! જે પ્રમાણે સ્વસ્તિક વિગેરે વિમાને ઘણી મેટિ વિશાળતાવાળા કહ્યા છે. પણ અહિંયા આ વિમાનની વિશાળતા જાણવા માટે નવાં સત્ત એવોરંતરડું વિમે તહેવ’ અહિયાં સાત અવકાશાન્તરે કહેવા જોઈએ. આ રીતે આટલા અવકાશાન્તરે એક વારમાં ઓળંગવાની શક્તિવાળે દેવ ઓછામાં ઓછા એક દિવસ સુધી અથવા બે દિવસ સુધી અને વધારેમાં વધારે છ મહીના સુધી ચાલતે કઈ દેવ એ કામ વિગેરે વિમાન પૈકી કેઈકજ એકાદ વિમાનને જ ઓળંગી શકે છે. તથા કેઈને ઓળંગી ન પણ શકે. અર્થાત કોઈક જ વિમાનને પાર કરી શકે છે, અને કોઈકને પાર ન પણ કરી શકે. આવી ઘણી મોટી વિશાળતા આ વિમાનની છે. ઈત્યાદિ પ્રકારનું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણેનું સમજી લેવું. અસ્થિ નું મંતે! વિનચારું વિમાનારું ભગવન શું વિજય નામનું વિમાન છે? વેજચંતાડું” વૈજયન્ત નામનું વિમાન છે ? “ચંતા” જયંત નામનું વિમાન છે? “ગારિયારૂં” અપરા છત નામનું વિમાન છે? આ જીવાભિગમસૂત્ર ૧૩૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નના ઉત્તરમા પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે દંતા અસ્થિ, હા ગૌતમ ! વિજય વૈયત વિગેરે વિમાને છે. તે ન મંતે વિમળા જે મદ્દારુચા વનન્ના' હે ભગવન આ વિજય વિગેરે વિમાના કેટલી વિશાળતાં વાળા કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! જ્ઞાતિ સૂરિ અમે' હે ગૌતમ ! જેટલા પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યના ઉદય થાય છે, અને જેટલા પ્રમાણ ક્ષેત્રમાં તે અસ્ત થાય છે, ‘વચારૂં નવોવાસ તરફ” એટલા પ્રમાણના અહિયાં નવ અવકાશાન્તર હાવાથી એટલા પ્રમાણ ક્ષેત્રને નવગણુ કરવું જોઇએ. આટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ફરવાની શક્તિ વાળા કાઈ એક દેવ પેાતાની એ ઉત્કૃષ્ટ વિગેરે વિશેષણા વાળી દિવ્યદેવગતિથી ઓછામા એછે! એક દિવસ અથવા એ દિવસ અને વધારેમાં વધારે છ માસ સુધી ચાલતા રહે તે પણ તે દેવ નો ચેવ ળં તે વિમાને જીવવજ્ઞા' આ વિજય વિગેરે વિમાના પૈકી એક પણ વિમાનને ઉલ્લંઘી શક્તાનથી, આ કથનનુ તાત્પ એ છે કે પૂર્વોક્ત પરિભ્રમણની શક્તિ વાળા દેવ પેાતાની ઉત્કૃષ્ટ વિગેરે ગતિથી ચાલીને સ્વસ્તિક, અગ્નિ અને કામ આ ત્રણ પ્રકારના વિમાને પૈકી કોઈ એકાદ વિમાનનું ઉલ્લંઘન કરી પણ શકે છે, પરંતુ વિજય વિગેરે વિમાને પૈકી કોઈ એકાદ વિમાનનું ઉલ્લંઘન કરવાને સમર્થ થતા નથી એજ અહિયાં વિશેષ પણુ' છે. ‘૬ મહાકથા નું વિમાના મ્મત્તા' આવા પ્રકારની વિશાળતાવાળા એ વિજય વિગેરે વિમાના કહ્યા છે. લખનારણો' હે શ્રમણ આયુષ્મન્! અહિયાં વિમાનેાના પ્રમાણુના સંબંધમાં ચાર સંગ્રહ ગાથાએ કહી છે, તે આ પ્રમાણેની છે. ‘નાવરૂ ક૨ેક સૂરો’ ઇત્યાદિ જેટલે દૂરના ક્ષેત્રમાં પૂવદેશામાં સૂર્ય ઉગે છે. અને જેટલા દૂરના ક્ષેત્રમાં પશ્ચિમ દિશામાં સૂર્ય અથમે છે. એટલા પ્રમાણના ખન્ને ક્ષેત્રમાં દરેક ક્ષેત્રને ‘ત્તિળલનવ તુન' અર્થાત્ ક્રમથી ત્રણ, પાંચ, સાત, અને નવથી ગુણવા જોઈએ આ પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યાસ્તના અંતરાલનું' ક્ષેત્ર કેટલુ હાય છે? જેને ત્રણ વિગેરેથી ગુણવામાં આવે એ ક્ષેત્રનું પ્રમાણ આ પ્રમાણે છે. ‘સીયાઝીલત્તદલ' ઇત્યાદિ સુડતાલીસ હજાર ખસેા ત્રેસઠ ચેાજન અને એક ચેાજનના એકવીસ સાઠિયા ભાગ (૪૭૨૬૩૨) એક સૂદિય અને સૂર્યાસ્તમાં એક ક્ષેત્રનુ' પ્રમાણ થયું. આ પ્રમાણે કયારે થાય છે ? તે સંબંધમાં કહે છે કે ‘વડુમારૂÆિ’ કક, સંક્રાન્તિના પહેલે દિવસે સૂર્ય જ્યારે સર્વાભ્યન્તર મડલમાં પ્રવેશ કરે છે, તે વખતે સર્વોત્કૃષ્ટ અર્થાત્ સૌથી માટે દિવસ હાય છે, તે દિવસે સૂર્યદય સૂર્યાસ્તના ક્ષેત્રનુ એટલુ પ્રમાણ છે ‘ચ' ટુકુળ વ્યાસ' અર્થાત્ આ ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્ર આ એ હોવાથી ઉપરક્ત ક્ષેત્રને ખમણું જીવાભિગમસૂત્ર ૧૩૭ Page #148 -------------------------------------------------------------------------- ________________ કરવું જોઈએ. એ પ્રમાણે બમણું કરવામાં આવેલ ક્ષેત્ર એટલું હોય છે. ચારાણું હજાર, પાંચસે છવ્વીસ પેજન અને એક જનના ૪૨ બેંતાલીસ સાઠિયાભાગ (૯૪૫૨૬૩) આ પ્રમાણે એક અવકાશાન્તરનું થયુ. આવી દરેક વિમાન શ્રેણીમાં ક્રમથી કેટલા કેટલા અવકાશાન્તર હોય છે. તે બતાવે છે, “તપાસત્તમા હું ત્રણ, પાંચ, સાત અને નવ આ ક્રમથી થાય છે. પૂર્વોક્ત બમણા કરવામાં આવેલ સૂર્યોદય અને સૂર્યાસ્તના ક્ષેત્રને દરેક વિમાન શ્રેણીના અવકાશાન્તરથી ગુણવા જોઈએ. જેમ પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીમાં ત્રણથી અચિ વિગેરે વિમાન શ્રેણીમાં પાંચથી, કામ વિગેરે વિમાન શ્રેણીમાં સાતથી અને વિજ્યાદિ વિમાન શ્રેણિમાં નવથી, ગુણવા જોઈએ. કહેવાનો સારાંશ એ છે કે પૂર્વોકત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્ર (૯૪પર૬ 3) ને ત્રણ થી ગુણવાથી જે ગુણાંક આવે તે સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું વિક્રમ-બલ કહેવું જોઈએ. એજ પ્રમાણે પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને પાંચથી ગુણવાથી જે ફલ આવે તે અચિ વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું વિક્રમ સમજવું અને એજ સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને સાતથી ગણવામાં આવે તેનું જે ફળ આવે તે કામ વિગેરે વિમાણ શ્રેણું પ્રકરણમાં એક દેવનું વિક્રમ સમજવું. જોઈએ અને એ જ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને નવથી ગુણતાં જે ગુણાકાર આવે તે વિજય વિગેરે વિમાન શ્રેણી પ્રકરણમાં એક દેવનું વિક્રમ થાય છે. આ વિજય વિગેરે વિમાનો સૌથી મોટા હોય છે. તેથી સ્વસ્તિક, અચિ અને કામ વિગેરે વિમાનમાં તે તે દેવ કઈ કઈ વિમાનને ઓળંગી પણ શકે છે, પરંતુ તે દેવ વિજય વિગેરે વિમાન પૈકી કઈ પણ વિમાનને ઓળંગી શકતા નથી. આ પ્રમાણે આ ચાર સંગ્રહ ગાથાઓને અર્થ થાય છે. જે સૂ. ૨૮ છે. ત્રીજી પ્રતિપત્તીમાં તિર્યનિક અધિકારને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૩-કા સંસારસમાપન્નક જીવોં કા નિરુપણ “ વિદા મંસંસારમાતomળ નીવા' ઇત્યાદિ ટીકાથ–“શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવું પૂછે છે કે “વિરાળે મરે! સંસારમાતour નીવા ત્તા” હે ભગવદ્ સંસારી છે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જોયા! છવિ સંપાદરમાવનારીવા પાત્તા” હે ગૌતમ! સંસારી જીવે છે પ્રકારના કહેવામાં આવ્યા છે. “R ગા’ જેમકે “gઢવીઝા વાવ તાજા ” પૃથ્વીકાયિક યાવત ત્રસકાયિક, અહિયાં યાવત્પદથી અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક, અને ત્રસકાયિકના ભેદથી સંસારસમાપક જીવો છ પ્રકારના કહેવામાં આવ્યા છે. “રે જ રં ગુઢવીજા” હે ભગવન ! પૃથ્વીકાયિક જીવોના કેટલા ભેદો કહ્યા છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા જીવાભિગમસૂત્ર ૧૩૮ Page #149 -------------------------------------------------------------------------- ________________ gઢવી સુવિ Homત્તા” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “તેં નહા” જેમકે “સુમ પુઢવીજા” એક સૂમ પૃથ્વી કાયિક જીવ અને બીજા “વાર પુત્રવીવારૂચા” બાદર પૃથ્વીકાયિક જીવ જે પૃથ્વીકાયિક જીવેને સૂકમનામ કર્મને ઉદય હોય છે, તેઓને સૂફમ પૃથ્વી કાયિક જીવ કહેવામાં આવે છે. અને જે પૃથ્વીકાયિક જીવને બાદર નામ કર્મને ઉદય હોય છે, તેમને બાદર પૃથ્વીકાયિક જે કહેવામાં આવે છે. સૂક્રમ નામ અત્યંત અ૫ ત્વનું પણ છે. અને બાદર નામ શૂલપણાનુ પણ છે તે આ અલપ પણાથી અને બાદર પણાથી યુકત જે પૃથ્વીકાયિક જીવે છે, તેઓને સૂકમ પૃથ્વીકાયિક અને બાદરપૃથ્વીકાયિક પણાથી કહ્યા નથી. અરે જિં રં વકgઢવીવા” હે ભગવન સૂમપૃથ્વીકાયિક જીવના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ોચના સુદમgઢવીદાચા સુવિરા પunત્તા” હે ગૌતમ ! સૂમ પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “તં કદા' જેમકે “Fકાત્તા ૨ કપના શ એક પર્યાપ્તકસૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બીજા અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક “રે યમપુરીવારૂ’ આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાયિકના સંબંધમાં આ ઉપરોક્તકથન કરવામાં આવેલ છે. હવે બાદર પૃથ્વી કાયિકોનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને પૂછે છે કે “જે જિં વાયરyઢવીદાયા' હે ભગવન બાદર પૃથ્વીકાયિક જીવે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! વાગરપુત્રીજા તુવિદા guત્તા” હે ગૌતમ ! બાદર પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ ' જેમકે “gsષત્તા પત્તા ચ” એક પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને બીજા અપર્યાપક બાદર પૃથ્વીકાયિક જેમને પર્યાપ્તિ નામકમને ઉદય હોય જીવાભિગમસૂત્ર ૧૩૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ છે, તે પર્યાપ્ત કહેવાય છે અને જેમને પર્યાપ્ત નામ કમના ઉદય થતા નથી તેએ અપર્યાપ્તક છે. દ્વં ના નળવળારે' પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં જે પ્રમાણે પૃથ્વીકાયિકાના ભેદોનું વર્ણન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનુ' તે વર્ણન અહિયાં પણ સમજી લેવું, પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં પૃથ્વીકાયિકાના ભેદોનુ વર્ણન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ' તે વર્ણન અહિયાં પણ સમજી લેવું, પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદ્મમાં આ સંબંધમાં એવુ' વર્ણન છે કે ‘કળ્યા સત્તવિા વત્તા’શ્લષ્ણુ પૃથ્વી સાત પ્રકારની કહી છે. અર્થાત્ શ્લષ્ણુ અને ખર પૃથ્વીના ભેદથી પૃથ્વી એ પ્રકારની હોય છે. તેમાં લક્ષ્ણ પૃથ્વી સાત પ્રકારની કહેવામાં આવી છે. અને હા અનેનિદા વળત્તા' ખર પૃથ્વી અનેક પ્રકારની કહી છે. યાવતુ ત્રણ વૈજ્ઞા' અસંખ્યાત પ્રકારની છે. ‘સે સં વાચર પુઢીયાા' આ પ્રમાણે ખાદર પૃથ્વીકાયિકાયિક જીવાના સંબંધમાં આ વર્ણન કરવામાં આવેલ છે Ë ચેવ દાવાનળા પણે સહેવ નિવણેલું માળિયવ’ એજ પ્રમાણેનું વર્ણન અહિયાં પણ સમજી લેવું, જોઇએ આ વર્ણન ત્યાં ‘બાપ વળા’વનસ્પતિ કાયિકના કથન પન્ત કરવામાં આવેલ છે. તેથી ત્યાં સુધીનું આ વર્ણન અહિયાં પણ સમજી લેવુ' તેમ કહ્યુ છે. ‘ä નાવ નથેનો તથા રિચ સવન્ના' જયાં એક જીવ હાય છે, ત્યાં સંખ્યાત જીવા પણ હોઇ શકે છે. તથા ‘ચિ અનંતા’ અનંત જીવા પણ હોઈ શકે છે. આ સંખ્યાત અસખ્યાત અને અનંત જીવે હાવાના સંબંધનુ કથન વનસ્પતિકાયિક જીવાની અપેક્ષાથી કહ્યું છે તેમ સમજવુ. ‘છેલ્લું વગાથા’ આ પ્રમાણે વનસ્પતિ કાયિક જીવનું નિરૂપણ કરવામાં આવેલ છે. વનસ્પતિકાયિક જીવાતું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ત્રસકાયિક જીવેનું નિરૂપણ કરે છે. આમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવુ' પૂછે છે કે 'લે 'a' તલગા' હે ભગવન્ ત્રસકાયિક જીવેાના કેટલા ભેદો કહ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! સલાડ્યા ૨વા વળત્તા' હૈ ગૌતમ ! ત્રસકાયિકજીવા ચાર પ્રકારના કહ્યા છે. ત' નહા' જેમકે નેડુંદિયા, તે ચિા, ચર્ચાતિયા, પંચયિા' એ ઇંદ્રિયવાળા જીવે, ત્રણ ઈદ્રિય વાળા જીવે, ચાર ઇંદ્રિય વાળા જીવે અને પાંચ ઇન્દ્રિય વાળા જીવા Ø દિ'સ' નેવિચા' 'હે ભગવન્ બે ઇન્દ્રિય વાળા જીવેાના કેટલા ભેદે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોચમા ! મેરિયા અનેવિા પળત્ત' હે ગૌતમ! એ ઇન્દ્રિયવાળા જીવેા અનેક પ્રકારના કહ્યા છે. एवं चैव पण्णवणा पदे तं चेव निरवसेस भाणियव्व जाव सव्वट्ट सिद्धगदेवा' આ બધા જીવાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાંથી લઇને કહી લેવું જોઈએ. ત્યાં તેઓનું વર્ણન ભેદ પ્રભેદે સહિત ઘણાજ વિસ્તાર પૂર્વક કરવામાં આવેલ છે, જીવાભિગમસૂત્ર ૧૪૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ રે રં ગજુત્તરોવવાયા આ રીતે આ અનુત્તરે પપાતિક દેવોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અનુત્તરપપાતિક દેવેનું વર્ણન પુરૂં થતાં દેવ વર્ણન નું પ્રકરણ સમાપ્ત થઈ જાય છે. તેમજ આ પ્રકરણની સમાપ્તિમાં “તે તસવમાં આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે કે ત્રસકાયિક જીવોનું નિરૂપણ સમાપ્ત થાય છે, સૂ. ૨૯ ભેદસહિત પૃથિવી આદિ કે સ્થિત્યાદિ કા નિરુપણ વિશેષ કથન કરવા માટે સૂત્રકાર હવે પૃથ્વી સૂત્રનું કથન કરે છે. “જવિદાળે મરે! ગુઢવી Homત્તા’ ઈત્યાદિ ટીકાર્થ-આ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછયું છે કે “જવિહાળે મતે ! પુઢવી vઇત્તા હે ભગવન પૃથ્વી કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા ! દિવા પumત્તા” હે ગૌતમ ! પૃથ્વી છ પ્રકારની કહેવામાં આવી છે. “Tદા જેમકે “ પુત્રવી' લક્ષણ પૃથ્વી, આ પૃથ્વી સૂરા રૂપ હોય છે. જેમકે લુણો લાગેલ પત્થરમાંથી પોતાની મેળેજ રેતીનું ચૂર્ણ - ચૂરે થાય છે. “પુત્રવી? શુદ્ધ પૃથ્વી, પવૅત વિગેરેની મધ્યમાં વિદ્યમાન રહે છે. વાસ્તુશા પુરી’ વાલુકા પૃથ્વી, આ પૃથ્વી સ્વાભાવિકજ વાલુકા રેતીના રૂપમાં હોય છે “ગળોસિસ્ટ gઢવી મનઃશિલા પૃથ્વી “ggઢવી’ પર પૃથ્વી. આ પૃથ્વી પાષાણ પત્થર રૂપ હોય છે. આ પ્રમાણે લૂણ, શુદ્ધ વાલુકા, મન શિલા, શર્કરા અને ખર આ છ ભેદોવાળી પૃથ્વી હોય છે. હવે સૂત્રકાર ક્ષણ વિગેરે પૃથ્વીની સ્થિતિ આદિનું વર્ણન કરે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવું પૂછે છે કે “છઠ્ઠ પુઢવી m મં! જેવાં ક્ષારું કર્યું પuત્તા” હે ભગવન સ્લણ પૃથ્વીની સ્થિતિ કેટલા કાળ ની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! ગળે અંતમુહુર્ત ૩ોળ માં વાસણ” હે ગૌતમા સ્લણ પૃથ્વીની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે અને ઉત્કૃષ્ટથી તે એક હજાર વર્ષની કહેવામાં આવી છે. “શુદ્ધ ગુઢવીજું પુછા” હે ભગવન શુદ્ધ પ્રથ્વીની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! ગોગં ગંતોમુદત્ત” હે ગૌતમ! શુદ્ધ પૃથ્વીની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની કહી છે. અને “રોળ જરાવાસ સારું ઉત્કૃષ્ટથી બાર હજાર વર્ષની કહેલ છે. “વાસુચા પુત્રીનું પુરા હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! ગoળે એરોમુત્ત' હે ગૌતમ ! વાલુકાપ્રભ પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી “પોલવાસણા ચૌદ હજાર વર્ષની કહેલ છે. જીવાભિગમસૂત્ર ૧૪૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ ‘મળે સિજા પુઢીળ પુટ્ટ' હે ભગવન્ મનઃ શિલાપૃથ્વીના જીવની સ્થિતિ કેટલા કાળની કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નચમા ! નબેન તોમુત્યુત્ત રોમેન. સોલવાસણા ' હે ગૌતમ ! જઘન્યથી એક અંતર્મુહૂત ની સ્થિતિ કહી છે, અને ઉત્કૃષ્ટથી સેાળ હજાર વર્ષે ની સ્થિતિ કહેવામાં આવી છે. નવા પુવીન પુચ્છા' હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના જીવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નર્ભેળ અંતોમુદુત્ત રજ્જોસેન્ ટ્વાસવાનલક્ષાર્' હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની અને ઉત્કૃષ્ટથી અઢાર હજાર વર્ષોંની કહેવામાં આવી છે. ‘ઘર ઘુટવીન પુચ્છા' હે ભગવન્ ખર પૃથ્વીના જીવાનીસ્થિતિ કાળની અપેક્ષાથી કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘વોચમા ! નર્મેળ અંતમુહુતૅ રોસેન' નારીસ' વાલસદસારૂં' હે ગૌતમ ! ખરપૃથ્વીના જીવાની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તીની અને ઉત્કૃષ્ટથી ખાવીસ હજાર વર્ષની કહી છે. આ રીતે લક્ષ્ણ પૃથ્વીના જીવાથી લઈને ખર પૃથ્વી સુધીના જીવાની જઘન્ય સ્થિતિ તેા ખધાનીજ એક અંતર્મુહૂની છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં જુદાઇ આવે છે. જે ઉપર બતાવવામાં આવી છે. એ જ વાત મા ગાથા દ્વારા સમજાયવામાં આવી છે. 'सहाय सुद्धवालु य मणेोसिला, सक्कराय खरपुढवी । इगबार चोद्दस सोलस द्वारस बावीसवास सहस्सा ' આ ગાથાના અર્થ ઉપર સ્પષ્ટ કરવામાં આવેલ છે. હવે સ્થિતિનું નિરૂપણ કરવા માટેના પ્રસ્તાવને લઈને નૈરયિક વિગેરેની સ્થિતિનું નિરૂપણ ચાવીસ દંડકના ક્રમથી કરવામાં આવે છે. આમાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે ‘નેવાળ મંà! વચારું ટર્ફ પળત્તા' હે ભગવન્ નૈયિક જીવેાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે નાયરા ! નળેળ' વાસ સહરસારૂં જોયેળ તેત્તીસ' સાળાવમા' હે ગૌતમ ! નારક જીવાની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષોંની કહી છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. ‘છ્યું સવ માળિયવ જ્ઞાત્ર સવવૃત્તિદ્ધ ફેવત્તિ' આ જ પ્રમાણે ચાવીસ દંડકના ક્રમથી અહિયાં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ સ્થિતિ પદ પ્રમાણે સર્વાર્થ સિદ્ધના દેવા સુધીની સ્થિતિનું નિરૂપણ કરી લેવું જોઈએ, જે આ સ્થિતિનું નિરૂપણ કર્યું છે, તે ભવસ્થિતિનું જ નિરૂપણ કર્યું છે, જીવાભિગમસૂત્ર ૧૪૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ હવે કાયસ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે. અહિયાં કાયસ્થિતિના સંબંધમાં જીવાદિ ૨૨ બાવીસ દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ પદમાં કહેવામાં આવ્યા છે. તેની બે સંગ્રહ ગાથાઓ આ પ્રમાણે છે. 'जीव गई दिय काए जीए वेए कसायलेस्साय सम्मत्तना णदंसण संजय उवओग आहारे ॥ १ ॥ भाग परितपज्जत्त सुहुमसण्णी भवत्थि चरिमेय एएसिं तु पयाणं कायठिई होइ नायव्वं ॥ २ ॥ જીવ ૧, ગતિ ૨, ઈંદ્રિય ૩, કાય ૪, ચેાગ ૫, વેદ ૬, કષાય ૭, લેશ્યા ૮, સમ્યક્ત્વ ૯, દર્શીન ૧૧, સંયત ૧૨, ઉપયાગ ૧૩, આહાર ૧૪, ભાષક ૧૫, પરીત ૧૬, પર્યાપ્ત ૧૭, સૂક્ષ્મ ૧૮, સંજ્ઞી ૧૯, ભવસિદ્ધિક ૨૦, અસ્તિકાય ૨૧, અને ચરમ ૨૨, આમાં પહેલાં જીવદ્વારનું કથન કરવામાં આવે છે. ‘નીવે ન મતે! નીચેત્તિ ન્હાનો વૈચિર હો' હે ભગવન્ જીવ જીવપણાથી કેટલા કાળ સુધી રહે છે? અર્થાત્ જીવની કાયસ્થિતિને કાળ કેટલેા છે ? કાયસ્થિતિ શબ્દના અથ એવા છે કે સામાન્યપણાથી કે વિશેષ પણાથી જીવની જે વિવક્ષિત પર્યાય છે. તેનુ નામ કાય છે. આ કાયમાં જે સ્થિતિ છે, તે કાયસ્થિતિ કહેવાય છે. આ પ્રમાણે કાયસ્થિતિ શબ્દને અથ થાય છે. ભવસ્થિતિમાં વર્તમાન ભવની સ્થિતિનુ ગ્રહણ થાય છે. અને કાય સ્થિતિમાં જ્યાં સુધી જીવ પોતાના જીવન રૂપ પર્યાયથી યુક્ત રહે છે, ત્યાં સુધીની તે સ્થિતિ વિક્ષિત થઈ છે. આ ચાલુ પ્રકરણમાં જીવની કાયસ્થિતિ પૂછવામાં આવી છે. તે જે પ્રાણેાને ધારણ કરે છે, તે જીવ કહેવાય છે. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણના ભેદથી પ્રાણ બે પ્રકારના કહેલ છે. પાંચઇ'દ્રિય, મન, વચન અને કાય આ ત્રણ ખળ આયુ અને શ્વાસેાચ્છવાસ આ દસ દ્રવ્ય પ્રાણ છે. અને જ્ઞાનાદિ ભાવ પ્રાણ છે. કહ્યું પણ છે કે 'पञ्चेन्द्रियाणि त्रिविधं बलंच उच्छवास निःश्वास मथान्यदायुः प्राणादशैते भगवद्भिरुक्तास्तेषां वियोजी करणंतु हिंसा |१| ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति सतैर्हि इति પાંચ ઈન્દ્રિયા શ્રોત્રેન્દ્રિય વિગેરે, તથા મનેાખલ, વચનખલ અને કાયખલ આ ત્રણ બલ તથા શ્વાસેચ્છવાસ અને આયુ આ દસ પ્રાણ કહ્યા છે. અહિયાં સામાન્ય પણાથી પ્રાણે। ગ્રહણ કરાયા છે. તેથી દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ આ બન્ને પણ ગ્રહણ થઇ જાય છે. આ રીતે જ્યારે એ વિચાર કરવામાં આવે કે જીવ' જીવન રૂપ અવસ્થામાં કયાં સુધી રહે છે ? તે તેના ઉત્તર પ્રભુશ્રી તરફથી એજ મળે છે કે હે ગૌતમ ! જીવ, જીવનરૂપ અવસ્થામાં સદા જીવાભિગમસૂત્ર ૧૪૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ કાળ રહે છે. એવી એક પણ ક્ષણ નથી કે જીવ પેાતાની આ જીવન રૂપ અવસ્થાથી રહિત થઈ જાય, સંસાર અવસ્થામાં તે આ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણુ અને પ્રાણેથી જીવીત રહે છે. અને મુક્ત અવસ્થામાં આ કેવળ જ્ઞાનદન સુખ વીય વગેરે ભાવપ્રાણાથી જીવે છે. તેથીજ સંસાર અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં પણ આ જીવ ‘જીવ’ એ નામથી કહેવાય છે. અથવા જીવપદથી અહિયાં કઇ એક ખાસ જીવનું ગ્રહણ થયેલ નથી. પરંતુ જીવ સામાન્યનું જ ગ્રહણ થયેલ છે. જીવ સામાન્ય પ્રાણધારણ રૂપ સામાન્ય પેાતાના લક્ષણાથી જીવે છે જીવ્યા છે, અને જીવતા રહેશે. તેમાં કંઇજ વિશેષ આવતા નથી. તેથી એવા આ સામાન્ય જીવની કાયસ્થિતિને કાળ અનાદિ અને અનંત રૂપ છે. આ પ્રમાણે જીવદ્વારની જેમ પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ નામના પદમાં કહેલા ગતિ, ઇન્દ્રિય, કાય વિગેરે ખાવીસે દ્વારાને સમજી લેવા જોઇએ. તેમાં ગતિ પદ્મની અપેક્ષાથી જ્યારે કાયસ્થિતિને વિચાર કરવામાં આવે છે. ત્યારે ત્યાં ગતિ કહેતા નરક ગતિ તિય ગતિ, મનુષ્યગતિ, અને દેવગતિ આ ચારે ગતિએને લઈને કાયસ્થિતિને વિચાર કરવામાં આવે છે. અહિયાં થે।ડા સૂત્રને! આલાપ પ્રકાર બતાવવામાં આવે છે. જેમકે નેચાળ મંતે ! નેત્તિ જાગો દેવદિયાં હો' હે ભગવન્ વૈરયિક જીવની કાયસ્થિતિના કાળ કેટલે કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! જ્ઞાન' સવાસસહસ્સાનું જોરેન સેશીત સાગરોવમારૂં' હે ગૌતમ! નારક જીવની કાયસ્થિતિનેા કાળ જઘન્યથી દસ હજાર વર્ષના છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમના છે. *તિરિવસ્વ નાળિŌ અંતે! તિવિશ્ર્વ નાળિયત્તિ જાહઞો ચેરિયાં હો' હે ભગવન્ તિય ચૈાનિક જીવની કાયસ્થિતિનેા કાળ કેટલે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહેછે કે પોયમા ! ગોળ બંનેમુદુત્ત જોતેન જીવાભિગમસૂત્ર ૧૪૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ अणंतं कालं अणंती उस्सप्पिणीओ ओसप्पिणीओ कालओ खेत्तओ अणंता છેTI ગāહેરના માઝારિયા ગાવરિચાર પ્રસન્ન મા’ હે ગૌતમ! તિયંગ્યનિક જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉશ્કષ્ટથી અનંતકાળ રૂપ છે. આ અનન્તકાળ અનંત ઉસર્પિણી અને અનંત અવસર્પિણી રૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાથી અને કાળની અપેક્ષાથી અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. આ અસંખ્યાત પુદ્ગલ પરવર્તન આવલિકાના અસં. ખ્યાતમા ભાગ પ્રમાણ રૂપ હોય છે. ઇત્યાદિ આજ પ્રમાણે મનુષ્યગતિ અને દેવગતિના કાયસ્થિતિને કાળ પણ કેટલું છે ? એ સંબંધમાં આલાપને પ્રકાર અને તેને ઉત્તર પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ પદમાંથી સમજી લે. તથા જે ઈદ્રિય વિગેરે બાકીના દ્વારેને લઈને કાયસ્થિતિને વિચાર કરવામાં આવ્યું છે, તે પણ એ પ્રજ્ઞાપના સૂત્રના કાયસ્થિતિ પદમાંથી સમજી લે. હવે સૂત્રકાર સામાન્ય પૃથ્વીકાય વિગેરેની કાયસ્થિતિ ને વિચાર કરે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછવું છે કે પુત્રવી #ા મંતે ! પુત્રવીરાત્તિ વાગો વદિ રો હે ભગવન પૃથ્વી કાયિક છે પૃથ્વી કાયિક પણાથી, કયાં સુધી રહે છે ? અર્થાત્ પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિને કાળ કેટલે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! સદવર્દ્ર” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક પણાથી સર્વકાળ વર્તમાન રહે છે. અહિયાં પૃથ્વીકાયિક પદથી સામાન્ય પૃથ્વીકાયિક જ ગ્રહણ થયા છે, અને એજ કારણે અહિયાં જાતિની અપેક્ષાથી એક વચનને પ્રયોગ કરવામાં આવેલ છે. વ્યક્તિની અપેક્ષાથી એક વચનને પ્રયોગ કરવામાં આવેલ નથી. એ કઈ પણ સમય થતો નથી, તેમ વર્તમાનમાં પણ એવું નથી. ભવિષ્યમાં પણ આ સમય રહેશે નહીં. કે જેમાં સામાન્ય પ્રશ્વીકાયિક જી રહ્યા ન હોય. તેમ નહી હશે. સામાન્ય પૃથ્વીકાયિક છે આ સંસારમાં સદા સર્વદા દરેક ક્ષણમાં વર્તમાન રહે છે, જાવ તત્તર આજ પ્રમાણે સામાન્ય અપ્રકાયિકની, સામાન્ય જીવાભિગમસૂત્ર ૧૪૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ તેજસ્કાયિકની, સામાન્ય વાયુકાયિકની સમાન્ય વનસ્પતિકાયિક, જીવની, અને સામાન્ય ત્રસકાયિક જીવની કાયસ્થિતિના કાળ પણ સમજી લેવે. આ સંબંધમાં આલાપકાના પ્રકાર આ નીચે પ્રમાણે છે. ‘બાર નાń મંતે ! બાપાત્ત कालओ केवच्चिर' होई, गोयमा ! जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं अनंतं कालं अनंता उस्सप्पिणी ओसप्पिणीओ कालओ खेत्तओ अणता लोगा असंखेज्जा पोगल ચિટ્ટા તેય પોળહળચટ્ટા આવહિયા ગસંઘે જ્ઞમો' ઇત્યાદિ આ પ્રમાણે તેજકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના સંબંધમાં પણ સૂત્રપાઠ સમજી લેવા, હવે સૂત્રકાર પૂર્વક્તિ કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી પૃથ્વીકાયિક વિગેરે જીવા કેટલા કાળથી નિર્લેપ હાય છે ? આ વિષયનું નિરૂપણ કરવા માટે કહે છે, ‘વવુવ્વત્ત’ ઇત્યાદિ હે ભગવન્ ! જેટલા નવા પૃથ્વીકાયિક જીવા વિવક્ષિત કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી ઉત્પન્ન થાય છે, તે ખધાજ જીવા કેટલા કાળ પછી જો તેમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરે પૂરા બહાર કહાડી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छे 'गोयमा ! जहन्नपए असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहि उक्कोसपदे ગસંવૈજ્ઞાતૢિ કવિની શૈક્ષણ્વિીદુિ'' હે ગૌતમ ! જઘન્યથી અર્થાત્ જ્યારે એક કાળમાં ઓછામાં ઓછા ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી જો તેમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરેપૂરા તેને બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણીયા અને અસંખ્યાત અવસર્પિણીયે પૂરી થઈ જાય છે. એજ પ્રમાણે ઉત્કૃષ્ટથી અર્થાત્ એક જ કાળમાં જ્યારે તે વધારેમાં વધારે ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી પણ જો તેમાંથી એક એક સમયમાં એક એક જીવ મહાર હાડવામાં આવે તેા પણ તેને પૂરેપૂરા બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણીયા અને અસંખ્યાત અવસર્પિણીયે સમાપ્ત થઇ જાય છે. ત્યારે તેએ પૂરે પૂરા બહાર ફહાડી શકાય છે ‘ગળ પાઓ જોતવા અસંઘેન્નગુળ' જન્ય પદવાળા ઉત્પન્ન થનારા નવા નવા પૃથ્વીકાયિક જીવેાની અપેક્ષાથી જે ઉત્કૃષ્ટ પદ વતી નવા નવા પૃથ્વીકાયિક જીવે ઉત્પન્ન થાય છે, તેઓ અસંખ્યાત ગણા વધારે હાય છે. કેમકે જધન્ય અને ઉત્કૃષ્ટ પદોમાં અન્ને સ્થળે અસંખ્યાત પદ હેાવા છતાં પણ જઘન્ય પટ્ટમાં કહેલ અસંખ્યાત ચ ની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પદમાં કહેલ અસંખ્યાતત્વ અસંખ્યાતગણું વધારે હેાય છે. ‘તું નાવ નવુપ્પન્ન વાઙવાચા' એજ પ્રમાણે એક કાળમાં યાવતુ નવા નવા અષ્ઠાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ એછામાં એછા એક એક સમયમાં એક એક જીવનુ અપહરણ કરવામાં આવે અર્થાત્ બહાર હાડવામાં આવે તે પૃથ્વીકાયિક જીવાની જેમજ જીવાભિગમસૂત્ર ૧૪૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત જ અવસર્પિણ પૂરી થઈ જાય ત્યારે તેઓ પૂરેપૂરા બહાર કહાડી શકાય છે. 'पडुप्पन्नवणप्फइकाइयाणं भंते। केवइय कालस्स निल्लेवा सिया' 3 ભગવન! વનસ્પતિ કાયિક જીવ જે અભિનવ વનસ્પતિ કાયિક પણાથી કોઈ અમુક વિવક્ષિત કાળમાં ઓછામાં ઓછા ઉત્પન્ન થયા હોય અને વધારેમાં વધારે ઉત્પન્ન થયા હોય તેઓને જો એક એક સમયમાં બહાર કહાડવામાં આવે, તે તેઓ બધા કેટલા સમયમાં બહાર કહાડી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે જો મા ! વહુન્ન વUTigar નgoળ મરચા, ૩૪ોર મચા” હે ગૌતમ ! વનસ્પતિ કાયિક જ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અમુક વિવક્ષિત કાળમાં એટલા બધા વધારે ઉત્પન્ન થાય છે. કે તેઓ અસંખ્યાત ઉત્સણિીમાં અને અસંખ્યાત અવસર્પિણીમાં બહાર કહાડી શકાય એ પ્રમાણે કહી શકાતું નથી. આ કથનનું તાત્પર્ય એ જ છે કે વનસ્પતિ કાયિક જીવ અમુક વિવક્ષિત કાળમાં સર્વદા અનંતાનંત ઉત્પન્ન થતા રહે છે. એ જ કારણે પદુcપન્નવણારૂચા નધિ નિવળા’ પ્રત્યુત્પન્ન- વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિ કાયિક જીવોની નિલેપના થતી નથી. કેમકે તેઓ અનંતાનંત ઉત્પન્ન થતા રહે છે. “પહુqનરસન્નાફુઈ પુરા' હે ભગવન પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવ કેટલા કાળ પછી લેપરહિત થાય છે ? અર્થાત્ જે કઈ વિવક્ષિત કાળમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે જેટલા ત્રસ કાયિક જીવ ઉત્પન્ન થાય છે, જે તે બધા એક એક સમયમાં બહારકહઠવામાં આવે, તો તે બધા કેટલા સમયમાં પૂરેપૂરા બહાર કહાડી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ સારવમયપુદુત્તર શો સાગરોવમરચ9ત્તર' તે પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવો જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં એટલા વધારે હોય છે કે જે તેઓને એક એક સમયમાં એક એક પણાથી બહાર કહાડવામાં આવે તે પૂરે પૂરા બહાર કહાડવામાં સાગરેપમ શત પૃથફવ અર્થાત્ એક સો સાગરોપમથી લઈને નવ સે સાગરેપમ સુધીનો કાળ પરે થઈ જાય હરનારા ૩૨ જોષgg fearfચા' જઘન્ય પદમાં તે જેટલા ઉત્પન્ન થયા છે, તેઓની અપેક્ષાએ તેઓ ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક ઉત્પન્ન થાય છે. કેમકે સામાન્ય તથા શતપૃથફત્વ પદને કહેવા છતાં પણ જઘન્ય પદના શપૃથફત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પદનું શત પૃથફત્વ વિશેષાધિક હોય છે. જે સૂ ૩૦ છે જીવાભિગમસૂત્ર ૧૪૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ અવિશુદ્ધ એવં વિશુદ્ધ વેશ્યાવાલે અનગાર કા નિરુપણ આની પહેલા પૃથિવી વગેરે જેવીસ દંડકના જીવોની રિથતિ વિગેરે ભાવે કહેવામાં આવ્યા છે. તે પૂર્વોક્ત સ્થિત્યાદિ ભાવોને જાણવાવાળા અણગારજ હોય છે. તેથી હવે અવિશુદ્ધ વિશુદ્ધ વેશ્યા વાળા અણગારના સંબંધમાં કથન કરવામાં આવે છે. “ગવદ્ધાનં મંતે ગળારે ગામોઢgi ” ઈત્યાદિ ટીકાર્થ-શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે “વિશુદ્ધહે નં અંતે અનારે' હે ભગવદ્ જે અણગાર એટલે કે જેને અગાર-ઘર ન હોય તે અનગાર અર્થાત સાધુ અવિશુદ્ધ લેશ્યાવાળા છે. કૃષ્ણનીલ કાપત, લેશ્યાવાળા છે, અને “ઝનમોહસ્તં વાળે વેદના વિગેરે સમુદ્દઘાત રહિત આત્મા દ્વારા વિક્રë રેવં તેવું ” અવિશુદ્ધ વેશ્યાવાળા કૃષ્ણ વિગેરે લેશ્યા વાળા દેવને અગર દેવીને અથવા અણગારને “કાળવાસડું જ્ઞાન દ્વારા જાણે છે? અને દર્શન દ્વારા દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે “જોવા ! નો રૂળ સમ હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ અવિ. શુદ્ધ વેશ્યાવાળા હોવાથી એ અણગારને યથાવસ્થિત વસ્તુને જાણવાવાળા જ્ઞાનને અભાવ કહેલ છે, આ પ્રમાણે અવિશુદ્ધ લેશ્યાવાળે અણગાર યથાર્થ પણથી અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને જાણતો દેખાતો નથી. શંકુર્ત મંતે अणगारे असमोहएणं अप्पाण विसुद्धलेस्स देव देवि अणगार' जाणइ पासई' है ભગવદ્ જે અનગાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે, અને વેદના વિગેરે સમુદ્રઘાતથી રહિત છે. એ તે અનાર વેદના વિગેરે સમુદ્રઘાતથી રહિત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા તેવા કોઈ અણગારને શું જાણે છે કે દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા ! નો ફળદ્દે સમ” હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. કેમકે અવિશુદ્ધ લેશ્યા વાળાને યથાવસ્થિત વસ્તુને જાણવાના જ્ઞાનને અભાવ હોય છે. “વિશુદ્ધ બં, મેતે ! ગળT૪ સમોળું અપ્પnળું વિશુદ્ધ રેલ્વે સેવિં મારે ગાળરૂ પારરૂ' હે ભગવદ્ જે અનગાર અવિશુદ્ધ લેશ્યાવાળા હોય છે, વેશ્યાની વિશુદ્ધીથી રહિત છે. પરંતુ વેદના વિગેરે સમુદ્રઘાતવાળા છે, જીવાભિગમસૂત્ર ૧૪૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ તે શું તે સ્વયં પેાતાનાથી વિષુદ્રઢેસ રેવં તેવિ બળવાર નાળવું પાસફ' અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા અણુગારને શું જાણે છે ? અને દેખે છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નો ટ્રે સમદ્રે' હે ગૌતમ ! આ અર્થ ખરેખર નથી, તેનું કારણ લેશ્યાની અવિશુદ્ધિમાં યથાવસ્થિત વસ્તુ પરિચ્છેદક જ્ઞાન હોવું જોઇએ તે હોતું નથી. વિમુદ્ધનેÀ अणगारे समोहरण अप्पानेणं विसुद्धलेस्सं देवं अणगार जाणइ पासइ' हे भगवन् જે અણગાર અવિશુદ્ધ લેશ્યાવાળો હાય અને વેદના વિગેરે સમુદ્ધાત યુકત હાય તા શું તે સ્વયં પાતેજ વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને કે અણગારને જાણે છે? કે દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ‘નો મૂળરે સમદ્રે' આ અર્થ ખરેખર નથી, તેનુ કારણ ઉપર કહેવામાં આવી ગયેલ છે. તે પ્રમાણે સમજી લેવું, ‘વિમુદ્ધહેમ્લેળ મતે ! બળવારે સમોવા समोहएणं अप्पाणेणं अविसुद्ध लेस्स देव देवि जाणइ पास' हे भगवन् અણુગાર અવિશુદ્ધ લેશ્યાવાળા હાય છે, અને વેદના વિગેરે સમ્રુદ્ધાત ક્રિયા થી કંઈક વિશેષ છે, અને કંઈક અંશથી વેદના વિગેરે સમુદ્લાતથી વિશેષ ન પણ હાય, એવા તે સમવહતાસમવહતાત્મા વાળા સાધુ અવિશુદ્ધ લૈશ્યા વાળા દેવને અથવા દેવીને અથવા અણુગારને જાણે છે? કે દેખે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! જો ફળકે સમરૃ' આ અર્થ ખોખર નથી. કેમકે યથાર્થ દર્શક જ્ઞાનને તેને અભાવ હાય છે. ‘વિયુદ્ધજેલે બળારે સમા સમોર્ફ્ળ બખાનાં વિમુદલેમ્સ દૈવ યુનિ. અળવાર નાનક્વાસ' હે ભગવન્ ! જે અણુગાર અવિશુદ્ધ લેશ્યા વાળા હાય, અને વેદના વિગેરે સમુદ્ધાતથી વિશિષ્ટ અને અવિશિષ્ટ પણ હાય, તેા શુ' એવા તે અણુગાર સ્વયં વિશુદ્ધ લેશ્યાવાળા દેવને કે દેવીને અથવા અનગારને જાણે છે ? કે દેખે છે ? આ પ્રમાણેને આ છઠ્ઠો પ્રશ્ન પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'નોયમા ! નો ફળતું સમરૃ' હે ગૌતમ! આ અર્થ ખરેખર નથી કેમકે એવી સ્થિતિમાં તે અનગારનુ જ્ઞાન યથાર્થ વસ્તુને જાણવાવાળુ' હેતુ' નથી. આ રીતે અવિશુદ્ધ વૈશ્યાને જાણવાવાળા સાધુના સંબંધમાં છ સૂત્રે ને બતાવીને હવે વિશુદ્ધ લેશ્યાવાળા જ્ઞાતા સાધુના સંબંધમાં છ સૂત્ર કહેવામાં આવે છે. ‘વિયુદ્ધહેમેળે भंते! अणगारे असमोहरणं अप्पाणेणं अविसद्धलैस्सं देवं देविं अणगारं जाणइ પાસરૂ આમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવા પ્રશ્ન પૂછ્યા છે કે હે ભગવન્ જે અણુગાર વિશુદ્ધ લેશ્યાવાળા છે. અર્થાત્ પ્રશસ્ત વૈશ્યાવાળા છે, અને વેદના વિગેરે સમુદ્દત વિનાના છે, તો શું તે સ્વયં અવિશુદ્ધ લેશ્યાવાળા કૃષ્ણાદિ લેશ્યાવાળા દેવને દેવીને તથા અણગારને શું જાણે છે ? કે દેખે છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીને ગૌતમસ્વામીને જીવાભિગમસૂત્ર ૧૪૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે “દંતા ઝાળTHસ હા ગૌતમ ! એ તે સાધુ અણગાર કૃષ્ણાદિ લેશ્યાવાળા દેવને દેવીને તથા અણગારને જાણે છે. અને દેખે છે. કેમકે તેના જ્ઞાનમાં યથાર્થ વસ્તુપ્રદર્શકતાના સદભાવ કારક સેશ્યાની વિશુદ્ધિ છે. અને તે વિશુદ્ધિ તે સાધુના જ્ઞાનમાં વર્તમાન છે. “કહા વિરૂદ્ધરણેનમાઝાa ga વિદ્રણેન વિ છે મારા માળિચવા જે પ્રમાણે અવિશુદ્ધ લેશ્યાવાળા સાધુના સંબંધમાં પૂર્વોક્ત પ્રકારથી છ પ્રકારના આલાપક કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વિશુદ્ધ વેશ્યાવાળા સાધુના સંબંધમાં પણ છે આલાપકે સમજી લેવા જોઈએ તે આલાપકે ક્યાં સુધી સમજવા તે બતાવવા માટે કહે છે “કાવ' યાવત્ અંતિમ આલાપક સુધી એ પદ મૂકેલ છે અર્થાત્ છેલ્લા આલાપક સુધીના સઘળા આલાપક સમજવા છેલો આલાપક આ પ્રમાણે છે. “ વિરોળ મંતે કળારે મોહરા સમોmi giળે વિમુદ્રમાં રેવું રેવું મારે ગાળ પાસ હે ભગવદ્ વિશુદ્ધ લેશ્યાવાળે અણગાર કે જે સમવહત અને અસમવહત અવસ્થાવાળે છે, તે વિશુદ્ધ વેશ્યા વાળા દેવને દેવીને અથવા અનગારને શું જાણે છે કે દેખે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! દંતા નાગર્ હા એ તે અણગાર એ દેવને અને દેવીને તથા એવા અનગારને જાણે છે. અને દેખે છે. અહિયાં યાવત્ શબ્દથી વચલા પાંચ આલાપકે ગ્રહણ કરાયા છે. લેશ્યાની વિશદ્ધિથી જ્ઞાનમાં યથાર્થ દર્શકતા આવે છે. તે સંબંધમાં એવું કહ્યું છે કે મનમમ વા વસ્તુ યથાવદિશુદ્ધહેરો ગાનાર” સૂ. ૩૧ સમ્યક ક્રિયા એવં મિથ્યાક્રિયા યે દો ક્રિયા એક કાલ મેં એક જીવ મેં હોને કા નિષેધ આ રીતના પ્રતિપાદનથી એજ સારાંશ નીકળે છે કે જે અવિશુદ્ધ લેશ્યાવાળે હેય છે. તે પદાર્થને યથાર્થ જ્ઞાનથી શૂન્ય રહે છે. અને તે વિશદ્ધ વેશ્યાવાળા જીવ હોય છે, તે પદાર્થના સભ્યજ્ઞાનથી યુકત હોય છે, તેથી શુદ્ધ જાણવું અને શુદ્ધ દેખવું તે જ્ઞાનમાં વેશ્યાની વિશુદ્ધિને આધીન છે. લેશ્યાની અવિશદ્ધિવાળે જીવ જ્ઞાનની સમ્યક્ સ્થિતિથી રહિત હોય છે. તેથી હવે સૂત્રકાર સમ્યક્ ક્રિયા અને મિથ્યા કિયા એ બે એક જ કાળમાં એક જીવમાં હોતા નથી. એ વાત અન્ય તીથિકની પ્રરૂપણ બતાવીને સ્પષ્ટ કરે છે.–‘સન્ન થયા જ મતે !' ઇત્યાદિ ટીકાથ-શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે “મનનચિવા of મરે તમારૂતિ હે ભગવન અન્ય તીર્થિકેએ એવું કહ્યું છે, તેઓએ જીવાભિગમસૂત્ર ૧૫૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ પેાતાના શિષ્યાને એવુ જ સમજાવ્યુ છે, એવી જ તેઓએ પ્રરૂપણા કરી છે, અને તણા દ્વારા તેઓએ એની પુષ્ટિ કરી છે કે ‘વષે લીવે, નેન સમ' તો દિરિયાબો પરેૐ' એક જીવ એક સમયમાં એ ક્રિયાઓ કરે છે. સ' ગદા' તે એ ક્રિયાએ આ પ્રમાણે છે. ‘સમત્ત શિચિ પ મિચ્છજ્ઞિિય' 7' એક સમ્યક્ત્વ ક્રિયા છે. અને બીજી મિથ્યાત્વ ક્રિયા છે. તેમાં જે મિથ્યાત્વ ક્રિયા છે, તે અસુન્દર અધ્યવસાય રૂપ છે, અર્થાત્ સારી હોતી નથી. 'જ્ઞ' समयं संमत्तकिरिय पकरेइ, त समयं मिच्छत्त किरियां पकरेइ, जं समय નિચ્છત્તનિયિો, તું સમય. સંમજિરિયડ વક્તે' જીવ જે સમયે સમ્યક્ત્વ ક્રિયા કરે છે, એજ સમયે તે મિથ્યાત્વ ક્રિયાપણ કરે છે. અને જે સમયે તે મિથ્યાત્વ ક્રિયા કરે છે, એજ સમયે તે જીવાત્મા સમ્યક્ત્વ ક્રિયા પણ કરે છે. 'संमत्तकिरियापकरणयाए मिच्छत्तकिरिय पकरेइ, મિચ્છસજિરિયા વગળચાQFમત્તેજિરિયો રે' સમ્યકૃત્વ ક્રિયા કરવાની સાથે જ મિથ્યાત્વ ક્રિયા પણ કરે છે. અને મિથ્યાત્વ ક્રિયાની સાથેજ સમ્યકત્વ ક્રિયા કરે છે, કેમકે આ એ ક્રિયાએ પરસ્પર સંબંધવાળી છે, તેથી એક ક્રિયા કરવામાં બીજી ક્રિયાનુ હાવુ' અનિવાય છે. ‘ä' વહુ ો નીચે હોળ સમળ તો વિચિાઓ પરે એજ કારણે એક જીવ એક સમયમાં એ ક્રિયાઓના કર્તા–કરવા વાળા હાય છે, 'ત' નહા સંમત્તેજિચિ' ૨ મિચ્છત્ત વિચિત્ર' એક સમ્યક્ત્વ ક્રિયા અને બીજી મિથ્યા ક્રિયાને કરવાવાળા હાય છે. સે મેચ' અંતે ! વ" હે ભગવન્ અન્ય તીર્થિકોએ એક જીવને એક સમયમાં એ ક્રિયાઓ કરવા વાળા કહેલ છે, તે શુ તેનું એ કથન યથાર્થ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘જોગમા जण ते अन्नउत्थिया एवमाइक्खंति एवं भासति, एवं पण्णवेति एवं परूवेंति एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेति तद्देव जाव समत्तશિપિંપ મિચ્છિિચ' 7' હે ગૌતમ ! તે અન્યતીથિ કાએ એવુ' કહેલ છે, એવું વ્યાખ્યાન કરેલ છે. એવી પ્રજ્ઞાપના કરી છે, અને એવી પ્રરૂપણા કરી છે કે એક જીવ એક સમયમાં એ ક્રિયાએ કરે છે. એ રીતે એક જ સમયમાં એક જીવ સમ્યક્ત્વ ક્રિયા કરે છે, અને મિથ્યાત્વ ક્રિયા પણ કરે છે. તા એ પ્રમાણેનુ' તેઓનુ` કથન યાવત્ પ્રરૂપણા કરવી તે સઘળું મિથ્યા અસત્ય છે. ‘અદ' ઘુળનોયના ! માલામિ ગાય પવૈમિ' આ સંબંધમાં હે ગૌતમ ! મારૂ' એવુ કથન છે, એવું જ વ્યાખ્યાન છે, મારી એવીજ પ્રજ્ઞાપના છે, અને મારી એવીજ પ્રરૂપણા છે કે ‘વ' વહુ ને નીચે ભેળસમાં હળ જિરિય વરેફ' એક જીવ એક સમયમાં એકજ ક્રિયા કરે છે. ‘ત ના’ જેમકે ‘સંમક્ષિયિ’વામિત્તેજિયિ' વા' સમ્યક્ત્વ ક્રિયા અથવા મિથ્યાત્વ ક્રિયા જ કરે છે, એ બન્ને ક્રિયાઓ એકી સાથે એટલા માટે કરી શકતા નથી કે આ બેઉ ક્રિયાઓમાં પરસ્પરમાં પરિહાર સ્થિતિ લક્ષણ વિષેધ છે. સમ્યક્ત્વ ક્રિયા ના સદૂભાવમાં મિથ્યાત્વ ક્રિયા રહેતી નથી. અને મિથ્યાત્વ ક્રિયાના સદ્દભાવમાં સમ્યક્ત્વ ક્રિયા રહેતી નથી. તેથી એક જ જીવાત્મા આ બન્ને ક્રિયાએ એકી જીવાભિગમસૂત્ર ૧૫૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ વખતે એક સાથે કરી શકતા નથી. જો એક જીવ એક સમયમાં આ બન્ને ક્રિયાઓના કર્તા માનવામાં આવે તે મેક્ષના સથા અભાવ પ્રાપ્ત થાય છે. કેમકે મિથ્યાત્વની નિવૃત્તિ તા કયારેય થઇ જ શકિત નથી. સૂ. ૫ ૩૨ ॥ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રીઘાસીલાલજી મહારાજકૃત ‘જીવાભિગમસૂત્ર’ની પ્રમેયદ્યોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિના તિાનિક અધિકારને ખીો ઉદ્દેશે। સમાપ્ત શા૩–રા ભેદસહિત મનુષ્યોં કે સ્વરુપકા નિરુપણ તિય ચૈાનિક અધિકાર સમાપ્ત કરીને હવે સૂત્રકાર મનુષ્યના અધિકારનું કથન કરે છે.—à િતું મનુન્ના' ઈત્યાદિ ટીકાને વિં તે મનુસા' હે ભગવન મનુષ્યોના કેટલા ભેદો કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘મનુસ્સા દુવિહા વળત્તા મનુષ્યે એ પ્રકારના કહ્યા છે. ‘ત` ગદ્દા' તે એ પ્રકારે આ પ્રમાણે છે. સમુદ્ધિમ મનુશ્યાય નમવતિય મનુÇાચ' એક સંમૂમિ મનુષ્ય અને બીજા ગજ મનુષ્ય આમાં શુક્ર અને શ્રોણિતના સંબંધ વિના જે મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેએ સંમૂČિમ મનુષ્યે. કહેવાય છે. અને શુક્ર શાણિતના સબધથી જે ઉત્પન્ન થાય છે તે ગભ જ મનુષ્ય કહેવાય છે. ‘ત્તે ત્નિ ત સંમુમિ મનુસ્સા' હે ભગવન્ ! સ'મૂČિમ મનુષ્યેાના કેટલા ભેદો કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે સંમુષ્ટિમ મનુસા નાનારા વળત્તા’હે ગૌતમ! સમૂઈિમ મનુષ્યેાના કોઈપણ લે હાતા નથી. કેમકે સ’મૂર્છાિમ મનુષ્ય એકજ સ્વરૂપવાળા હેાવાનું કહેલ છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછેછે કે રિળ મંરે ! સંમુદ્ધિમ મનુના સંમુદ્ઘિત્તિ' હે ભગવન આ સંમૂચ્છિમ મનુષ્ચાનિ ઉત્પત્તી કયાં થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોચના ! નવો મજુસ્સેલેશે’ હે ગૌતમ ! આ સમૂકિમ મનુષ્યે મનુષ્ય ક્ષેત્રની અંદર જ ઉત્પન્ન થાય છે. તથા મનુષ્યેાનાજ મલ મૂત્રાદિ રૂપ અશુદ્ધ વસ્તુએમાંજ તેએ ઉત્પન્ન થાય છે. અને તેઓનુ આયુષ્ય કેવળ એક અંતમુ ડૂત તુંજ હાય છે. ‘જ્ઞા પાત્રાલ નાવ મૈં ñ સંમુમિનુજ્ઞા' સંમૂમિ મનુષ્યેાના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે, તેથી તે કથન પ્રમાણે અહિયાં પણ તેઓના સંબંધમાં કથન સમજી લેવુ જોઇએ. ‘યાવ’પદ્મથી ગ્રહણ કરવામાં જીવાભિગમસૂત્ર ૧૫૨ Page #163 -------------------------------------------------------------------------- ________________ આવેલ પ્રજ્ઞાપના સૂત્રનો આલાપક આ પ્રમાણે છે. “પાયાના” ઈત્યાદિ. સૂત્રપાઠને અર્થ અધ્યિાં કહેવામાં આવે છે. તે સંમૂચિઈમ મનુષ્ય મનુષ્ય ક્ષેત્રની મધ્યમાં ૪૫ પિસ્તાળીસ લાખ જનવાળા અઢાઈ દ્વીપ સમુદ્રોમાં પંદરકમભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિમાં છપ્પન અંતર દ્વીપમાં રહેવાવાળા ગર્ભજ મનુષ્યના જ ઉચ્ચાર. પ્રસ્ત્રવણ, ખેલ સિંઘાણ વાત (વન-ઉલટી પિત્ત પૂય (પરૂ) શેણિત, (લેહી) શુક્ર-વીર્ય તથા શુકપુદ્ગલેના પરિશાટ સડેલામાં મરેલા કલેવરે કહેતાં શરીરોમાં, સ્ત્રી પુરૂષના સંચાગમાં તથા નગરના નાળા (ગટર)માં આ બધા અશુચિસ્થાનમાં આગળના અસંખ્યાતમા ભાગ માત્ર અવગહનાથી સંમૂર્ણિત (ઉપન્ન) થાય છે તેઓ અસંજ્ઞી, મિદષ્ટિ, અજ્ઞાની, અને બધી પાંચે પર્યાસિયોથી અપર્યાપ્ત હોય છે. આ અંતમુહુર્તના આયુષ્યમાંજ કાલ કરે છે. તે તં સંમુરિઝમ મજુરસ' આ સંમૂરિષ્ઠમ મનુષ્યનું નિરૂપણ કહ્યું છે. હવે ગર્ભજ મનુષ્યનું નિરૂપણ કરવામાં આવે છે. “જે Tદમ વતિય મજુરસ' હે ભગવન ગર્ભજ મનુષ્યોના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! “Tદમયંતિ મg@ા સિવિદ્દા guત્તા” ગર્ભાવ્યુત્ક્રાંતિક-ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો કહ્યા છે, નં 8ા તે ભેદે આ પ્રમાણે છે “ ભૂમિ, ગામમૂIિI, અંતરીયા કર્મભૂમિક અકર્મભૂમિક, અને અંતરીપજ, આમાં જેઓ કર્મભૂમિમાં એટલે કે ભરત, એરવત, વિગેરે પંદર ક્ષેત્રોમાં ઉત્પન્ન થાય છે. તેઓ કર્મભૂમિક કહેવાય છે. બે લાખ એજનના વિસ્તારવ ળ લવણ સમુદ્રની અંદર અંદર જે દ્વીપ છે, તે અંતરદ્વીપ છે. આ છપ્પન અંતરદ્વીપમાં જેઓ ઉત્પન્ન થાય છે, તેઓ અંતરદ્વીપક મનુષ્ય છે, આમાં પહેલાં અંતર દ્વીપના મનુષ્યનું કથન કરવામાં આવે છે. તેમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “જે ફ્રિ નં અંતરવીવા' હે ભગવાન અંતરદ્વીપના મનુષ્યના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “અંતરીવા ટ્રાવીણવિરા જુનત્તા” હે ગૌતમ! અંતર દ્વીપના મનુષ્યના ૨૮ અઠયાવીસ ભેદે કહ્યા છે. “રં ગદા તે અઠ્યાવીસ ભેદે આ પ્રમાણે છે. “gોયા’ રૂચારિ એ કેરૂંક ૧, આભાષિક ૨, વરાણિક ૩, નાગલિક ૪, હયકર્ણક ૫, ગજકર્ણક ૬, ગોકર્ણક ૭, શખુલી કર્ણક ૮, આદર્શમુખ ૯, મેદ્ર–મેષમુખ ૧૦, અમુખ ૧૧, ગોમુખ ૧૨, હસ્તિમુખ ૧૪, સિંહમુખ ૧૫, વ્યાધ્રમુખ ૧૬, અશ્વકર્ણ ૧૭, સિહકર્ણ ૧૮, અકર્ણ ૧૯, કર્ણાવરણ ૨૦, ઉલકા મુખ ૨૧, મેઘમુખ૨૨, વિન્મુખર૩. વિદુદન્ત ૨૪, ઘનદત ૨૫, લષ્ટદન ૨૬, ગૂઢદન્ત ૨૭, અને શુદ્ધદંત ૨૮, જીવાભિગમસૂત્ર ૧૫૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં કહેલા આ અઠયાવીસ ૨૮ શ્રી જે પ્રમાણેના જેટલા પ્રમાણના અપાન્તરાલવાળા અને જે નામના હિમવાન પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, એજ પ્રકારના એટલાજ પ્રમાણવાળા એટલાજ અપાતરાલવાળા અને એજ નામના શિખરી પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં બીજા પણ ૨૮ એયાવીસ અંતરદ્વીપે ફરીથી કહ્યા છે. આ બધા મળીને કુલ ૫૬ છપ્પન અંતરદ્વીપ કહે. વામાં આવે છે. પરંતુ આ સૂત્રમાં તેઓની અત્યંતસમાનતાને કારણે વ્યક્તિભેદને ન માનતાં અઠયાવીસ પ્રકારના જ અંતરદ્વીપોની વિવક્ષા કરવામાં આવી છે. એકરૂક નામવાળા દ્વીપ છે. મનુષ્યો એ નામવાળા હોતા નથી પરંતુ તે દ્વીપમાં રહેનારા હોવાને કારણે “તારચાત્ તત્ દશ” આ માન્યતા પ્રમાણે ત્યાંના મનુષ્યોના નામે પણ એ કેરૂક વિગેરે પ્રકારથી કહ્યા છે. જેમ પંચાલ વિગેરે દેશમાં રહેવાવાળા પુરૂષને વ્યવહારમાં પાંચાલ વિગેરે પ્રકારથી કહેવામાં આવે છે. તે જ પ્રમાણેનું આ કથન છે. જે સૂ. ૩૩ છે દક્ષિણદિશા કે મનુષ્યો કે એકોરુક દ્વીપ કા નિરુપણ હવે દક્ષિણ દિશાના એકેડરૂક મનુષ્યના એ કોરૂક દ્વીપના સંબંધમાં કહેવામાં આવે છે. “#હિં અંતે ! ક્ષિણિરાળે પોરય મજુરો ઈત્યાદિ ટીકાર્ય-શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે “#હિ í મરે! રારિખિલજાન' શોમપુરા પોચી ગામે વીવે જળ' હે ભગવન દક્ષિણ દિશામાં રહેવાવાળા એકરૂક મનુષ્યને જે એકરૂક દ્વીપ છે, તે કયા સ્થાન પર કહેવામાં આવેલ છે? એકરૂક મનુષ્ય શિખરી નામના પર્વત પર પણ રહે છે. તે આ મનુષ્ય મેરૂ પર્વતની ઉત્તર દિશામાં રહેવાવાળા એકરૂક મનુષ્યના એકરૂક દ્વીપના સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ ઉપર પ્રમાણેનો પ્રશ્ન ભગવાનશ્રી મહાવીર પ્રભુશ્રીને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જોવા ! નંબુદ્દીરે તીરે પદવાણ, રાળેિ રસ્ત્રક્રિમवंतस्स, वासहरपव्वयस्स, उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुई तिन्नि કોચાવાડું સ ત્તા હે ગૌતમ ! જંબુદ્વિપ નામના દ્વીપમાં જે મેરૂપર્વત છે, તેની દક્ષિણ દિશામાં મુદ્રહિમવાનું નામ વર્ષધર પર્વત છે. આ વર્ષધર પર્વતની ઈશાન દિશાના ચરમાતમાં લવણ સમુદ્રમાં ત્રણ યોજના ગયા પછી 'एत्थण दाहिणिल्लाण एगोरुय मणुस्साण एगोरूयदीवे णाम दीवे पण्णत्ते' જીવાભિગમસૂત્ર ૧૫૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ અહિયાં ક્ષુદ્ર હિમવાન પર્વતની દાઢ ઉપર દક્ષિણ દિશામાં રહેવાવાળા એકેક મનુષ્યાનો એકેક નામનો દ્વીપ કહેવામાં આવેલ છે. ત્રિ જ્ઞૌચળનારૂં आयाम विक्खणं व एगूणपन्न जोयणसयाइ किचिविसेसेणं परिक्खेवेणं एगाए મગરવૈયા ભેળું વનસંàળ સવગો સમંતા સંર્વાનિવૃત્તે' આ દ્વીપ લખાઈ પહેાળાઈમાં ત્રણસો ૩૦૦ ચેાજનનેા છે. તેની પરિધિ નવસે એગણ પચાસ ૯૪૯ ચેાજનમાં કંઇક વધારે છે. આ દ્વીપની ચારે બાજુ એક પદ્મવર વેદિકા આવેલી છે. આ પદ્મવર વેદિકાની ચારે દિશાઓમાં તેને ઘેરિને એક વન ખંડ આવેલું છે. ‘સાળં પગલેનિયા ટુ ગોચળારૂં. ઉઢ. યોન પૈત્ર પશુસથારૂં નિર્ણ મેળ સૂયયટોવ સમતા વિષ્લેવેન વળત્તા' આ પદ્મવર વેદિકાની ઉંચાઇ આઠ યોજનની છે. અને તેની પહેાંળાઇ પાંચસેા ધનુષની છે, નોચ ટ્રીય સમતા વેિવેન' પળત્તા' આ પદ્મવર વૈશ્વિકા એકાક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. તીજ્ઞેળ વગરનિયા' આ પાવર વેદિકાનુ ‘અથમેચાવે વળાવાલે' વર્ણવાસ-વર્ણન આ પ્રમાણે છે ‘તું ના’ જેમકે ‘વામયા નિમ્ના” નેમિ પરિધિ વજામય અનેલી છે. ‘વં વેચા વળો ના પાચળસેળન તા માળિયો' આના વન સંબંધમાં રાજપ્રશ્નીય’ સૂત્રમાં જે પ્રમાણેનુ કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ` કથન અહિયાં પણ સમજી લેવુ' જોઇએ. સા મૈં સમવેત્યા ઓળવળસકેનું સમંત્તા સંવિદ્યુત્તા' આ પદ્મવર્ વેદિકાની ચારે બાજુ એક વનષડ આવેલું છે. ‘તે ન વળસકે તૈમૂળારૂ' ટો નોચળા, ચાઇનિલ'મેળ વૈયિા તમેન' લિયેળ વળત્તે' આ વન ષંડ દેશન, કંઈક કમ એ યેાજનના ગાળાકાર પહેાળાઈ વાળુ છે અને તેની પરિધિના વિસ્તાર વેદિકાની ખરાખર છે. તે ન મળસકે વિજ્યું જિજ્જોમાસે વં નહા રાયવસેળરૂપ મૂળસંચળમો તહેવ નિવસેર્સ મળિયö' આ વનખંડ ઘણું ગાઢ ઉંડુ હોવાના કારણે કાળું દેખાય છે. અને તેના પ્રકાશ પણ કાળેાજ નીકળે છે, તેનું આ પ્રકારતું વર્ણન રાજપ્રશ્નીય સૂત્રમાં કરવામાં આવેલ છે. તે એ બધું ત્યાંનું વર્ણન અહિયાં પણ સમજી લેવું ‘તળાળ ચ વળ ગંધ હાલો મોતના ખં વવે દૈવાય તેવીત્રો ચ આસયંતિ નાવ વિનંતિ' અહિના તૃણેાના વર્ણ, ગંધ, રસ, સ્પશ અને તૃણેાના શબ્દ આ બધાનું અને વાવિયાનુ' અને ઉપપાત પર્વતનું અને પૃથ્વી શિલાપટ્ટાનું કે જે અહિયાં વત માન છે, એ ખધાનું વર્ણનપણ કરી લેવુ' જોઈએ, યાવત્ અહિયાં અનેક વાનન્યન્તર દેવ અને દૈવીયેા ક્રીડા કરવા આવે છે ઉઠે બેસે છે, ઇત્યાદિ. આ રીતે બ્રાસચંતિ' આ છેલ્લા પદ્મ સુધી વ્યન્તર દેવ અને દેવીચેનું વર્ણન અહિયાં કરવામાં આવેલ છે. તે તે બધું જ વર્ણન અહિયાં કરી લેવું જોઈએ. કહેવાનું તાપ એ છે કે પદ્મવર વેદિકાનું વર્ણન અને વનખંડનું વર્ણન જેમ આગળ જમ્મૂદ્વીપની ઉપરની પદ્મવર વેદિકા અને વનખંડનું વર્ણન આવવાનુ છે. તે પ્રમાણે ત્યાંના તે વર્ણન પ્રકરણથી આ સમજવામાં આવી જશે. ॥ સૂ ૩૩ || જીવાભિગમસૂત્ર ૧૫૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ એકોરુકદ્દીપ કે આકાર આદિકા નિરુપણ ‘હ્વોદય વસ્લનું મંતે! વરસ' ઇત્યાદિ ટીકા -શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે ‘જોરાવસ્ત નં અંતે ! વીવર્સ કેરિનેઆામાવરડાયારે વળત્તે' હે ભગવન્ ! એકેક નામના દ્વીપના આકાર ભાવપ્રત્યવતાર અર્થાત્ ભૂમિ વિગેરેનું વર્ણન કેવી રીતે કરવામાં આવેલ છે ? આજ વિષયને ઉપમાવાચક પદો દ્વારા પ્રગટ કરવામાં આવે છે. તે નવા નામ આઝિંગ પુલરેક વા' ઇત્યાદિ. ત્યાંની જે ભૂમિ છે, તે આલિંગ પુષ્કરના જેવી ચીકણી અને સમતલવાળી છે. આલિંગ નામનું વાજીંત્ર હાય છે. તેને મઢેલું ચામડું જેવું સરખું હોય છે, તેવી સમતલ સરખા તળીયાવાળી હોય છે. મૃદ'ગનુ મુખ જેવું ચિકણું અને સમતલ હાય છે, તેવી સમતલ હેાય છે. અથવા પાણીથી ભરેલા તળાવના પાણીના ઉપરના ભાગ જેવા સમતલ અને ચિકણા હાય છે, અથવા હાથના તળીયા જેવા ચિકણા અને સમ હોય છે. ચંદ્રમંડળ અને સૂર્યમંડળ જેવા હાય છે, આદમ ડલ અર્થાત્ દ્રુણ જેવા ચિકણા અને સમતલ હાય છે. ઉરભ્રચર્મે ઉરલિયા અર્થાત્ ઘેટા, ખળદ, સુવર, સિંહ, વાઘ વૃક ઘેટાની એક જાતઅને ચિત્તો આ બધ ના ચ`ને જે મોટા મોટા એજારોથી સમતળ ખનાવવામાં આવેલ હાય, એવી તે ભૂમી આવર્તી, પ્રત્યાવર્તે, શ્રેણી પ્રશ્રેણી સ્વસ્તિક સૌવસ્તિક, પુષ્યમાન, વર્ધમાન, મત્સ્યાંડ, મકરાંડ જાર, માર પુષ્પાવલી, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદ્મલતા વિગેરે અનેક પ્રકારના માંગલિક રૂપોની રચનાથી ચિત્રેલા એવા તથા સુંદર દશ્યવાળા સુંદરકાંતી વાળા અને સુંદર શેલાવાળા ચમકતા ઉજ્જવલ કિરણેાના પ્રકાશવાળા, એવા અનેક પ્રકારના પાંચ વર્ષોંવાળા તૃણેાથી અને મણિચાથી, શાભાયમાન થતી રહે છે, ' મનિને માળિયચ્ચે' તેની શૈય્યાની ચિકણાઇના સંબંધમાં પણ વર્ણન કરી લેવું જોઇએ જેમકે આ જીનક–ચિકણું ચામડું રૂ, ખૂર, માખણ, અને તૂલના સ્પર્શે જેવા કામલ તથા રત્નમય સ્વચ્છ, ચિકણા. ધૃષ્ટ પૃષ્ટ અને નિર્મલ વિગેરે વિશેષણેાવાળા ભૂમિભાગ છે. ‘પુટની સિઝારૃiત્તિ' પૃથ્વીશિલાપટ્ટક પણ છે. તે તેનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું . ‘તસ્થ ળં’ તે શિલાપટ્ટકપર નવે નોહ્રય ટ્રીયચા મનુસ્સા મનુસ્લીો ગાયંતિના વિદ્યુતિ' એકાક દ્વીપમા રહેવાવાળા અનેક મનુષ્યા અને તેની બ્રિચા ઉઠતી બેસતી રહે છે. તેમજ સૂતી રહે છે. આરામ કરે છે. અને પહેલાં કરેલા શુભકર્માના અનુભવ કરે છે. ‘ìચલીયેળ રીતે તસ્થ તથ્ય તેણે હિં કુંવરને રાજા હોર્નના તમારુ, નતમાણ્ડા, ખટ્ટમા, વિનમાા સલમાજા, તમાલા, સેલમાળા, નામ હુમાળી પછળત્તા સમળાયો' હે શ્રમણાયુષ્મન્ ! શ્રમણેા તે એકારૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે આવેલ અનેક ઉદૃાલક નામના વૃક્ષેા, અનેક કાટ્ટાલક નામના વૃક્ષેા, અનેક કૃતમાલ નામના વૃક્ષે, અનેક નત માલ નામના વૃક્ષે, અનેક નર્તેમાલ નામના વૃક્ષેા, અનેક શૃંગમાલ નામના વૃક્ષેા, અનેક શંખમાલ નામના વૃક્ષા જીવાભિગમસૂત્ર ૧૫૬ Page #167 -------------------------------------------------------------------------- ________________ અનેક દંતમાલ નામના વૃક્ષો અને અનેક શૈલમાલ નામના વૃક્ષે છે. આ વૃક્ષોને મૂળભાગ “વિવિયુદ્ધરમૂહા” કુશ-દર્ભ અને કાસના ભાવથી સર્વથા રહિત છે. અર્થાત્ આ વૃક્ષની નીચે ઘાસ કે કાસ હેતા નથી. દર્ભ ની જાતનું જે ઘાસ હોય તેને કુશ કહે છે અને કાસની જાતનું જે ઘાસ થાય છે તેને વિકુશ કહે છે. આ બધા વૃક્ષે “મુસંતો, સંતો, ભાવ વીચ તો પ્રશસ્ત મૂળવાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. પ્રશસ્ત સ્કંધવાળા હોય છે. પ્રશસ્ત છાલ વાળા હોય છે. તેમજ પ્રશસ્ત શાખાઓ વાળા હોય છે. પ્રશસ્ત પ્રવાલે. કૃપળ વાળા હોય છે. પ્રશસ્ત પાનાઓ વાળા હોય છે. પ્રશરતફૂલવાળા હોય છે. સુંદર ફલેવાળા હોય છે. અને સુંદર બીચેવાળા હોય છે. “હિ gmરિત્ર. અરછUT પરિઝUOT” આ વૃક્ષે નિરંતર પત્ર પુપિથી લદાયેલા રહે છે, “રિરી મત ગતીવ રવસોમેવાળા ૩વસોમેનાના કિરિ તેથી જે તેના સૌદર્ય અત્યં ત મનને લેભાવનારું હોય છે. “gmોચदीवेणं दीवे तत्थ बहवे रुक्खा हेरुयालवणा, भेरुयालवणा, मेरुयालवणा, सेरुयालवणा, નાઝવા, સરઢવા, સત્તવUાવળા” આ એકેક નામના દ્વીપમાં સ્થળે સ્થળે. અનેક વૃક્ષેતો છે જ તેની સાથે હેરૂતાલના વન પણ છે. ભેરૂતાલના વન પણ છે. મેરૂતાલના વને પણ છે. સેરતાલના વન પણ છે. સાલ વૃક્ષોના વન છે. સરલ વૃક્ષનો વન છે. સપ્તપર્ણ નામના વૃક્ષોના વન છે. “દૂઝિવળા” ૫ગી ફલ કહેતાં સોપારીના વૃક્ષના વન છે. “ઘજૂપિયા? ખજૂરીવૃક્ષના વને છે. નારિરિવા” નારીયેલના વન છે. આ બધા વને “વિકસતું મૂરા? વૃક્ષની નીચેના ભાગમાં કુશ અને કાશ વિનાના હોય છે. આ વનમાં જે વૃક્ષો છે, તે બધાજ પ્રશસ્ત મૂળવાળા છે, પ્રશસ્ત સ્કંદવાળા છે. યાવત્ પ્રશસ્ત બીજ વાળા છે. તથા આ બધા વૃક્ષ પત્રો અને પુષ્પોથી હંમેશાં ચુંકત રહે છે. તેથી જ તે પોતાની સુખકર સુષમાથી વિશેષ પ્રમાણમાં સુહાવના બન્યા રહે છે. “gોચી તજી apો પરમઝયો, જ્ઞાવ રામજીયાણી ળિ$ મુનિrગો’ તે એકરૂક નામના દ્વીપમાં અનેક પ્રકારની અનેક લતાઓ વેલે પણ હોય છે. જેમકે પઘલતાઓ, યાવતુ અહિયાં યાવત શબ્દથી નાગ લતાઓ, અકલતાઓ, ચમકલતાઓ, આમલતાઓ, વનલતાએ, વાસતી લતાઓ, અતિમુક્તકલતાઓ, કુંદલતાઓ, અને શ્યામલતાએ આ બધી લતાઓ ગ્રહણ કરાઈ છે. આ બધી લતાએ નિત્ય કુસુમિત, સ્તબતિ, પલ્લવિત, ગુલ્પિત, અને પુછપથી સદા વ્યાસ રહે છે. “gવં સત્તા રાજગો ૩૧વારુણ ગાંવ પરિવા’ આ રીતે અહિયાં લતાઓનું વર્ણન સમજી લેવું. ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે આ લતાઓનું વર્ણન કરવામાં આવેલ છે. તે પ્રમાણે સમજી લેવું આ બધી લતાએ પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ અને જીવાભિગમસૂત્ર ૧પ૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રતિરૂપ છે. ‘તો થીયેળવીને સહ્ય તત્ત્વ યત્વે સેરિયા શુભ્ભા, નાથ મહા જ્ઞાત્તિનુમ્મા' આ એકારૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક સેરિકાગુક્ષ્મા નવમાલિકા ગુલ્મ, કે જેના પુષ્પા મધ્યાહ્ને અપેારે ખીલે છે, એવા અંધુ જીવકના પુષ્પા, અનેવગુલ્મ, બીજકગુલ્મ, ખાણુગુલ્મ, કુંજગુલ્મ, સિંદુવાર ગુલ્મ, જાતીગુલ્મ, સુગરગુલ્મ, યૂથિકાગુલ્મ, મલ્લિકા ગુલ્મ, વાસંતીકાશુમ વસ્તુલગુલ્મ, શેત્રાલગુમ, અગસ્ત્યગુલ્મ, ચંપકગુલ્મ, નવનીતિકાગુલ્મ, કુંદકુમ અને મહા જાતિગુલ્મ છે. જેનું સ્કંધ થય નાનું હોય પરંતુ જેની શાખા ડાળે ઘણી ફેલાયેલી હોય પત્ર, પુષ્પ અને કળાથી જે સદા લદાયેલ રહે એવા વૃક્ષને ગુલ્મ કહે છે. આમાં કેટલાક તે પ્રસિદ્ધ છે, અને કેટલાક ત્યાંના પેાતપાતાના દેશ વિશેષથી જાણી લેવા. આ ઝુલ્મ ઘણાજ ગાઢ હાય છે. તેથી તે એવા દેખાય છે કે જેમ મહામેઘના સમૂહ હાય, તેનું જુમ્મા લાવળનુમ મુĒત્તિ' આ શુક્ષ્મ પાંચે વર્ણવાળા પુષ્પાને ઉત્પન્ન કરે છે. વિધ્રૂવ સાહા નેળ વાચવિધ્રૂવલાજા' તેની શાખાએ ડાળીયેાં પવનના ઝોકથી સદા હાલતી રહે છે. तेथी ते 'एगोरुय दीवस्स बहुसमरम णिज्जं भूमिभागं मुकपुप्फपुंजे वयार હિય રેતિ' એકોક દ્વીપના બહુ સમરમણીય ભૂમિભાગને માનેકે પુષ્પાના પુંજાથીજ ઢાંકી દે છે. એમ જણાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ગુમાની અગ્ર શાખાએ જયારે પવનના ઝપાટાથી કંપાયમાન થાય છે, ત્યારે તેમાંથી અનેકપુષ્પા જમીન પર નીચે પડે છે. તેનાથી એવું જણાય છે કે જાણે આ એકોરૂક દ્વીપના બહું સમરમણીય ભૂમિભાગ પર પુષ્પાના વરસાદ વરસાવી રહ્યા છે. શોષય રીતેનું તત્વ તત્વ વજૂનો વળા વળત્તાઓ' એકોરૂક દ્વીપમાં અનેક સ્થાનેાપર અનેક પ્રકારની સુંદર વનસ્પતિયે પણ છે, તાકો वईओ किन्हाओ किव्हो भासाओ जाव रम्माओ महामेघनिकुरं बभूयाओ' આ વનરાજીયે અત્યંત ગાઢ હેાવાથી કયાંક કયાંક કાળી કાળી મેઘની ઘટા જેવી દેખાય છે, તેમાંથી જે પ્રકાશ પુંજ નીકળે છે, તે પણ કાળાજ જણાય છે. યાવત્ આવનરાજી મે કયાંક કયાંક નીલ વર્ણ ની પણ હોય છે, તેથી નીલાવ ભાસવાળી જણાય છે. તે પણ એ દેખવામાં ઘણીજ સુંદર લાગે છે. તેને જોનારા તા તેને જોતાં એવુંજ સમજે છે કે જાણે આ મેટામેટા મેàા-વાદળાઓની ઘટાએજ અહિયાં એકઠી થયેલ છે. ‘નાવ મહતી ગંધહાનિ મુયંતીનો પાતારીયાનો આ વનરાજીયાની અંદરથી જે ગંધરાથી નીકળે છે. તે ઘ્રાણેન્દ્રિયને બિલ્કુલ સરાખેાર-તર કરીદે છે. અર્થાત તેને ભરીદે છે. અને તૃપ્ત કરીદે છે. આ બધીજ રાજીયે પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે. 'गोरुयदीवेण तत्थ तत्थ बहवे मत्तंगा णाम दुमगणा पण्णत्ता समणाउसो' એકેક દ્વીપમાં જ્યાં ત્યાં અનેક સ્થળે મત્તાંગાના કુમગણેા છે. હે શ્રમણ આયુષ્મન તે મત્ત-મદ અર્થાત્ પ્રમેાદના કારણ રૂપ હાવાથી તેનું નામમત્તાંગ જીવાભિગમસૂત્ર ૧૫૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ એવ પડેલ છે. તે કેવા પ્રકારના હોય છે ? તે પ્રશ્નના ઉત્તર રૂપે તેના ગુણ અને તેની સમાનતા દષ્ટાંત દ્વારા કહે છે. “ના રે” ઈત્યાદિ. ___'जहा से चंदप्पभमणिसिलागवरसिघुपवर वारुणीसुजाय पत्तपुप्फफलचोय વિજ્ઞાનતારવંદુ વઘુત્તિત્તમારાષ્ટ્રસંઘચાલવા' ચંદ્રનામ કપૂર અને ચંદ્રમાનું છે. તેને રસ ચંદ્રપ્રભા અથવા કપૂર અથવા ચંદ્રના જે વર્ણવાળ હોય છે. તથા મણિશલાકા અર્થાત્ મણિ મરક્ત વિગેરે મણિ વિગેરેની શલાક:સળી, જાડી હોવાથી સળી જેવ, મણિના વર્ણ જેવો, રસ હોય છે. તથા વરસિંધુવર શ્રેષ્ઠ સીંધુ અર્થાત્ પકાવેલ સેલડીને રસ તેના જેવો હોય છે. તથા પ્રવર વારૂણી અર્થાત્ શ્રેષ્ઠ ઉત્તમ વારૂણી વારૂણી મંડદુવાને કહે છે, તે સેલડીની એક જાત છે. તેના જે રસ હોય છે. તથા સુજાત અર્થાત્ પરિપાક અવસ્થાને પ્રાપ્ત થયેલ એટલે કે પાકા થયેલ. અહિયાં નિયંસ સાર એ પદ પત્ર, પુષ્ય વિગેરે તમામની સાથે લગાવવામાં આવે છે. તેથી પાકેલા પાનડાઓને, પાકેલા પુષ્પને પાકેલા ફળને અને ગંધ દ્રવ્યોને જે નિર્યા સસાર અર્થાત્ સારભૂત જે રસ હોય છે. આવા પ્રકારના ઉંચા ઉંચા રસ દ્રના સંમિશ્રણની પ્રચુરતાવાળા તથા પિત પિતાના ઉચિત કાળમાં સં જીત કરીને બનાવેલા જે આસવ સંમિશ્રિત મધુર રસ વિશેષ રસ જે મીઠે અને સુંગધવાળા હોય છે, એવા તે મત્તાંગદ્ગમ ગણે છે. વળી તે કેવા છે? તેનું વર્ણન કરતાં કહે છે કે “મટુમેટ્ટિામટુકા પન્ન સ્ટા સત્તાd aઝૂ સુચિત જાતજાવિરાચાચરણવારા' જેમ મધુ પુષ્પરસ, મૈરેય ગોળ ધાણા અને પાણીમાં મેળવેલા ધાતકી પુપને પકવવાથી જે રસ થાય છે, તે મૈરેય કહેવાય છે. રિટાભ-રિષ્ટ એટલે કે ફીણવાળે પદાર્થ તેને જે શ્વેત વર્ણ હોય છે તેના જેવી આભા-કાંતીવાળો રસ વિશેષ દુગ્ધ જાતી દુધના સ્વાદ જેવા સ્વાદવાળો રસ દુગ્ધજાતીને રસ કહેવાય છે. તે રસ વિશેષ, તથા પ્રસન્ન એટલે કે જે રસ સ્વચ્છ સ્ફટિકના જેવું હોય છે. અને જે મનને પ્રસન્ન કરવાવાળા હોવાથી તેનું નામ પ્રસન્ન એ રીતે રાખવામાં આવેલ છે. એવો રસ વિશેષ મેલક જે બીજા રસના મેળવવાથી બળ કરનારબલ વધારનાર હોય છે, એવા રસ વિશેષનું નામ મેલક છે. શતાયુ, એ એક એ રસ હોય છે કે જેના સેવન કરવાથી સો વર્ષનું આયુષ્ય ભોગવી શકાય છે. અર્થાત્ આયુષ્યને વધારનારા રસનું નામ “શતાયુ છે. તથા ખજૂર મુદ્રિકાસાર અર્થાત્ ખજૂર અને દ્રાક્ષમાંથી બનાવેલ સારભૂતરસ, તથા કાપિશાયન, કાપિશ ધૂંવાડાના જેવા ગોળમાંથી બનાવેલ રસવિશેષ તથા હૈદરસ ક્ષેદ ચૂર્ણ પરિ પકવ મધુર કાષ્ઠ વિગેરે ઔષધિના ચૂર્ણ ને રસ મધ કે જે પહેલી જ વારમાં નીકળે છે. અર્થાત્ પહેલા નંબરના રસને વર સુરા કહે છે. જેમ પૂર્વોક્ત બધા પ્રકારના રસ હોય છે. તે રસો કેવા પ્રકારના હોય છે તે હવે બતાવવામાં આવે છે “રy fધa Razત્તા તે પૂર્વોક્ત રસ પ્રશસ્ત વર્ણ એટલે કે જીવાભિગમસૂત્ર ૧પ૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ શુક્લાદિ વર્ણ થી, પ્રશસ્ત ગંધ, એટલે કે સુરભિ ગંધથી, શેરડી, ગાળ, સાકર, અને મત્સંડિકાના જેવા પ્રશસ્ત રસથી પ્રશસ્ત સ્પર્શ થી, મૃદુ, સ્નિગ્ધ ઉષ્ણ સ્પર્શથી યુક્ત હાય છે. હવે એ રસેાન ગુણેાનુ વર્ણ ન કરવામાં આવે છે. વની િપરિામા' પૂર્વોક્ત બધા રસા પાછા ખળશારીરિક બળ-વીય આંતરિક બળ આ બન્નેમાં પરિણત થવાવાળા હાય છે. અર્થાત્ આ રસ મળ અને વીર્યને વધારનારા હાય છે. મનિર્િવદુવારા' મદ્ય અર્થાત્ પ્રમાદ કારક રસ વિશેષના વિધાનથી ઘણા પ્રકારના ખતાવવામાં આવ્યા છે. જેમકે આસવ, અરિષ્ટ, અવલેહ, કવાથ વટિકા વિગેરે તેના ભેદો હાય છે. હવે પૂર્વોક્ત દૃષ્ટાંતાને મત્તાંગ દ્રુમગણા પર ઘટાવે છે. ‘ä મત્તાં વિદુમનળ' આ પૂર્વકત પ્રકારના રસ જેવા રસ વાળા તે મત્તાંગ નામના દ્રુમગણુ એકરૂક દ્વીપમાં હોય છે. શું ? તેદ્રુમગણુ કોઇ લેાકપાલ તથા વનપાલ વિગેરે દ્વારા લગાવવામાં આવે છે ? આ શંકાનું નિવારણ કરવા સૂત્રકાર કહે છે કે બળેવદુવિનિયોસસાળિયાલ મન વિના વેચા’અનેક વ્યકિતના ભેદથી ઘણા વિવિધ અનેક પ્રકારના જાતિ ભેદને લઇને પાતના સ્વમાવથીજ તે અનાદિ કાળથી ત્યાં રહે છે. આ લેાકપાલા વિગેરેએ લગાવેલ હોતા નથી. તે સ્વાભાવિક રૂપથી પરિણત એવી મદ્ય વિધિ (પ્રમેાદજનકતા)થી યુકત હોય છે. અને ‘હે હૈં પુળા' ફળોથી લદાયેલા ‘સિસ્મૃતિ’વિકસિત થતા રહેછે. અને ‘વિવિદ્ધવવપૂજા' આ વૃક્ષાના મૂળ દર્ભ વિગેરે ઘાસથી વિશુદ્ધ રહિત હાય છે, એવા આ મત્તાંગ દ્રુમગણુ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ હેાય છે, અને ત્યાં રહે છે. આ મત્તાંગ નામના પહેલા કલ્પ વૃક્ષનું વર્ણન થયું. ॥ ૧ ॥ હવે બીજી જાતના કલ્પવૃક્ષનું સ્વરૂપ બતાવવામાં આવે છે. હ્તોય ટ્રીને તથ તસ્ય મિાંચાળામ સુખાળા વળત્તા' હે શ્રમણ આયુષ્મન ! તે એક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ભૃત્તાંગ નામના કલ્પ વૃક્ષેા છે. એ કપવૃક્ષે ત્યાં રહેવાવાળા મનુષ્યને અનેક પ્રકારના વાસણ ભાજત વિગેરે પદાર્થાં આપ્યા કરે છે. ‘ના તે વાળથટણસ ાિચ ન ઉન્ન वणि पविग पारीचसकभिंगार करोडिया सरगपरगपत्ती बालमल्लग चवलियग दकवारक विचित्त वट्टक मणिबट्टक सुत्तिचारु पीणया कंचणरयणमणिभत्तिचित्ता' મારવાડમાં પ્રસિદ્ધ જે માંગલ્ય નામના ઘડો છે તેને વારક' કહે છે. તેનાથી નાના ઘડાને ઘડો કહે છે. તેના કરતાં જે મહા ઘટ હેાય છે. તેને કલશ કહે છે. કરક એ નામ પણ કલશનુ જ છે, નાના કળશ્યાને પગ ધેાવામાં આવે છે, અને જે સેાનાની બનાવેલી હાય છે. એવા પાત્રનું નામ પાદકાંચનિકા' છે, જેમાં પાણી ભરીને પીવામાં આવે છે, તેનું નામ ઉર્દૂક છે. કકરી કહે છે, જેનાથી જીવાભિગમસૂત્ર ૧૬૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ લૈંતિકાને વર્ષાની તથા લાટેપણ કહેછે. પુષ્પા રાખવાના પાત્રનું નામ સુપ્રતિષ્ઠક છે. ઘી તેલ વિગેરે રાખવાના વાસણનુ નામ ‘પારી’ છે. પાન પાત્રનું નામ ચષક' છે. જારીનું નામ ભંગારક છે. શરક એ પાન વિશેષનુ નામ છે. થાળી અને પાત્રી આ બન્ને પ્રસિદ્ધજ છે. પાણી ભરવાના ઘડાનુ નામ કવારક' છે જમતી વખતે ઘી વિગેરે રાખવામાં ઉપયેગી એવું જે પાત્ર છે. તેને અહિયાં વર્તક’ શબ્દથી કહેલ છે, આ પાત્ર એ કલ્પવૃક્ષાથી અપાય છે પણ તે બધા મણિયાના બનાવવામાં આવેલ અપાય છે. આ બધા પાત્રા અનેક પ્રકારના ચિત્રાથી યુકત હોય છે. એજ વાત અહિંયા ‘મણિવર્તક' એ શબ્દથી પ્રગટ કરવામાં આવેલ છે. ચંદન વિગેરે ઘસીને જેમાં રાખવામાં આવે છે. તેનું નામ શક્તિ છે. બાકીના ખીજા જે પાત્રો અહિયા બતાવવામાં આવ્યા છે. તેને લેાક રૂઢીથી અથવા સંપ્રદાય વિશેષથી સમજી લેવા જોઇએ. આ બધા પાત્રોની ઉપર સેાનાથી મણિયાથી, અને રત્નાથી અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવેલ હાય છે. ભાજન વિધિ અનેક પ્રકારની હોય છે. અર્થાત્ અનેક પ્રકારના ભાજન વાંસણા હોય છે. કેમકે તેના અવાન્તર ભેદાની ગણત્રી થઈ શકે તેમ નથી તેથી મિયા વિ ટુમળ્યા તહેવ' જે આ ભૂતાંગ જાતીના કલ્પ વૃક્ષાં છે, તે પણ એક પ્રકારના ન હોઈ અનેક પ્રકારનાજ હોય છે. ત્યારેજ તે જુદી જુદી જાતના પાત્રોના રૂપમાં પરિણત થતા રહે છે. બળેવડુ વિવિદોલત્તા પર ચા, આ પ્રમાણે વિવિધ પાત્રાને આપવા રૂપ આનું જે પરિણામ છે, તે સ્વાભાવિકજ છે. કાઈના દ્વારા કરવામાં આવેલ હાતા નથી. ‘માયવીપ વેચા’ આ રીતે ભાજન પ્રદાન કરવાની વિધિથી યુક્ત એવા આ ભૂતાંગ જાતિના કલ્પ વૃક્ષા ‘હેરૢિ પુના નિવૃત્તિ' ફળેાથી ભરેલા થઈને વિકસિત થતા રહે છે, અને જૂદા જૂદા પ્રકારના પાત્ર આપ્યા કરે છે. વિપુલ નાવ વિકૃતિ' તેની નીચેની જમીન પર પણ કુશ વિગેરે હાતા નથી, અને તે બધા પ્રશસ્ત મૂળ વિગેરે વિશેષણાવાળા હાય છે. ॥ ૨ ॥ હવે ત્રીજા કલ્પ વૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. ોહચ ટોલેનું ટ્રીને તત્ત્વ તથ વવેરિયંશા નામ રૂમાળા વાસા' હે શ્રમણ આયુષ્મન્ ! એક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ત્રુટિતાંગ જાતના કલ્પવૃક્ષ હાવાનું કહેલ છે. આ કલ્પવૃક્ષેા દ્વારા ત્યાંના મનુષ્યની વાધની આવશ્યકતાની પૂર્તિ કરવમાં આવે છે. એજ વાત આ સૂત્ર દ્વારા અહિયાં સમજાવવામાં આવી છે. ‘ના તે ગ્રાણિ મુગળનટ૪ સુનિધિडिमभंभाहोरंभकण्णिया रखर मुहि मुगुंदसं खियपरिलीवच्चन परिवाइणि वंसवेणु वीणा सुधोस विवंचिमहति कच्छभिरिंगसिगातलतालक सतालसुसंपउत्ता' ने વાજા વગડવાવાળા ખેાળામાં રાખીને વગાડે છે, એવા વાજાને આલિડય' કહે છે. મૃદંગ નામનું વાજું જગ જાહેર છે. તે નાનુ હાય છે, ઢોલ. મેટા હોય કે નાનો હાય તેને પણવ' કહેવામાં આવે છે. ઢોલના જ જીવાભિગમસૂત્ર ૧૬૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ એક પ્રકારને આકાર પ્રકારના ભેદ જે હોય છે. તેનું નામ પણ છે. જે ચાર પાયાવાળી લાકડાની ચોકી પર રાખીને વગાડવામાં આવે છે, અને જે ઘે વિગેરે પ્રાણિના ચામડાથી મઢેલ હોય છે, તેનું નામ દર્દક કહેવાય છે. કરટિ પણ લોકપ્રસિદ્ધ એક જાતનું વાઘવિશેષ છે. પહેલી પ્રસ્તાવનાનું સૂચક જે “પણવિશેષ છે, તેનું નામ ડિડિમ છે. ભંભા અને ઢકકા એ પણ એક પ્રકારનું ઢલ નામનું વાદ્ય વિશેષ છે. તેમાંથી જે અવાજ નીકળે છે, તે ભર ભર જે નીકળે છે. હોરંભા નામનું વાદ્ય વિશેષપણ ઢકકાના જેવું જ હોય છે. પરંતુ તે ઢકા કરતાં મોટું હોય છે. કવણિત એ એક પ્રકારની વિશેષ વીણા હોય છે. ખરમુખી પણ એક પ્રકારનું વાદ્ય વિશેષ છે. જેને મોઢાથી ફંકમારીને વગાડવામાં આવે છે, તેને બુંદેલખંડની ભાષામાં “રમતુલા કહે છે. તેને આકાર ગઘેડાના મુખ જે હોય છે. મુકુંદ પણ એક પ્રકારનું વાજીંત્ર હોય છે. તે તબલાના આકારનું હોય છે. પરંતુ તેનાથી કંઈક લાંબુ હોય છે. અને બને બાજુથી વગાડી શકાય છે. “શંખિકા એ ખરશંખિકા અને ઈષીણ શંખિકાના ભેદથી બે પ્રકારની હોય છે. જેને વિશેષ જોર દઈને મેઢાથી વગાડવામાં આવે છે, તેને ખરશંખિકા કહે છે. અને જેને થોડું જોર દઈને મોઢાથી વગાડવામાં આવે છે. તેને “ઈષત્તીણ શંખિકા કહેવામાં આવે છે. આ શંખિકા શંખના જેવા અત્યંત ગંભીર સ્વર વાળી હોતી નથી “પરિલી’ અને ‘વચ્ચકા' આ પણ બે વાજીંત્ર છે. તે ઘાસના તણખલાઓને ગુંથીને બનાવવામાં આવે છે. “પરિવાદિની વીણાનું નામ છે. તેને સાત તાર હોય છે. વાંસળીને વંશ પણ કહે છે. વીણા, સુઘોષા, વિપંચી, મહતી, કછપી, આ બધા વીણાનાજ ભેદે છે મહર્ષિ નારદ જે વીણાને સદા પિતાની પાસે રાખે છે. એ વીણાનું નામ મહતી છે. જે વીણાને સરસ્વતી પિતાના હાથથી વગાડે છે. તે વીણાનું નામ કછપી છે. ઘણ્વમાન જે વાઘ વિશેષ હોય છે, તેનું નામ રિગેસિકાછે હતપુટ તાલનુ નામ તલતાલ છે. કાંસાનું જે વાજુ હોય છે, કે જે તાલ દઈને વગાડવામાં આવે છે. તેનું નામ કાંસ્યતા છે. આ બધા વાજીંત્રોથી આ ત્રુટિતાંગ જાતના ક૯પવૃક્ષે યુક્ત હોય છે. તેથી જીવાભિગમસૂત્ર ૧૬૨ Page #173 -------------------------------------------------------------------------- ________________ તેઓ એવા જણાય છે કે આમને ગાનવિદ્યામાં, ગંધર્વ શાસ્ત્રમાં નિપૂણ વ્યકિતઓએ જ આ પ્રકારથી શીખવીને તૈયાર કરેલ છે. એજ વાત હવે પછીના સૂત્રપાઠથી પ્રગટ કરવામાં આવી છે. “ઝાતોગવિધીનિરાઘદવસમચતુરિ હરિજા જે પ્રમાણે ગંધર્વ આતોદ્ય વિધિમાં નિપુણ હોય છે. અને ગાંધર્વ શાસ્ત્રમાં ચતુર હોય છે. તેથી તેઓ જે વાજાને ચાહે છે, તે વાજાને તૈયાર કરી લે છે. અને તેને વગાડે છે. એ જ પ્રમાણે જે વાજીંત્ર ત્યાંના મનુષ્યોને જરૂરી હોય છે. તે જ વાજીંત્ર તે કલ્પવૃક્ષ તેને આપે છે. તેથી વાજીત્રની પ્રદાનવિધિમાં ઋટિતાંગ કલ્પવૃક્ષ વ્યાપાર યુક્ત હોય છે. અને તેઓ તેમને એજ વાજી આપે છે. તથા “નિદ્રાવાર સુદ્ધા” આ કલપવૃક્ષ વાછત્ર વાદન ક્રિયામાં નિપુણ વ્યકિતની જેમ વાત્ર તથા ગાવાની વિધિમાં ત્રિસ્થાનકરણથી અર્થાત્ આદિ, મધ્ય અને અવસાન રૂપ ત્રણે સ્થાનેથી શુદ્ધ હોય છે. આવસ્થાન કરણ વ્યાપાર રૂપ દેષથી કલંકિત હોતા નથી. “દેવ તે સુરિવાર મા તેથી વગાડવાની વિદ્યામાં અને વાછાને બનાવવાની વિદ્યામાં ચતુર એવા ગંધર્વોની જેમ નિપુણ આ ત્રુટિતાંગ જાતીના ક૯૫ વૃક્ષો પણ છે. એ બધા ક૯૫વૃક્ષો “મને બહુવિવિઠ્ઠ વા રિળયા તત વિતતઘળસુવિણ ચરવિદાઈ ગાતો વિફીણ વાચા' પિતાના વાજીંત્ર પ્રદાન રૂપ અનેક કર્મોમાં સ્વાભાવિક રીતે પરિણામવાળા હોય છે. અર્થાત્ તેઓનું તત, વિતત, ઘન, સુષિર, રૂપ અનેક પ્રકારના વાજીંત્રો આપવા એજ કાર્યો છે. આવા પ્રકારનું કાર્ય કરવા રૂપ પરિણામ વાળા હોય છે. તેને કેઈએ બનાવેલ નથી. એ પૂર્વોક્ત વાજીત્રની બધીજ પ્રકારતા આજ તત, વિતત, ઘન અને સુષિર રૂપ ચાર વાજીંત્રમાંજ સમાઈ જાય છે. તતમાં વિણા વિગેરેનો સમાવેશ થઈ જાય છે. વિતતમાં પટહ-ઢેલ વિગેરેનો સમાવેશ થઈ જાય છે. “ઘ” માં કાંસ્ય તાલાદિકને સમાવેશ થઈ જાય છે. અને સુષિરમાં વાંસળી વિગેરે સમાવેશ થઈ જાય છે. આ ચાર પ્રકારની વાવિધિને મેળવવામાં આ ક૯૫ વૃક્ષો દત્ત ચિત્ત રહે છે, તથા “હિં પુoળા' ફળોથી પણ તેઓ ભરેલા જ હોય છે. તેમની નીચેની જમીન પણ “કુસવિવાદ્ધરતમૂહા નાવ વિક્રૂતિ’ કુશ અને વિકુશ વિનાની જ હોય છે. તથા તે પણ પ્રશસ્ત મૂળ સ્કંધ વિગેરે વાળા હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જેમ અહિયાં અનેક પ્રકારના વાજીંત્રો હોવાનું કહેલ છે. એ જ પ્રમાણે ત્યાંના આ ક૯પવૃક્ષો પણ અનેક પ્રકારના હોય છે. ૩ હવે ચેથા ક૯પવૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. “ gયરી એકરૂક દ્વીપમાં “ત્તથ તથ સ્થળે સ્થળે. “વ રીવલીાળામ કુમના પUત્તા વમળાવો હે શ્રમણ આયુમન્ દીપશિખા નામના અનેક ક૯૫વૃક્ષો કહ્યા છે. દીવામાંથી જે પ્રકાશ નીકળે છે, એ જ પ્રકાશ આમાંથી પણ નીકળે છે, તેથી જ તેનું નામ દીપશિખા એ પ્રમાણે કહેલ છે. અહિયાં અનિ હોતી નથી. તેથી અહિયાં દીવાની શિખાનો પણ અભાવ છે. પરંતુ અહિંયાં જે પ્રકાશ હોય છે, તે એજ કલ્પવૃક્ષોમાંથી આવેલો હોય છે. જાણે જીવાભિગમસૂત્ર ૧૬૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ संज्झा विरागसमए नवविहि पइपणे दीविया चक्रवालविंदे पभूयवत्तिपलित्तणेहिं ઘવિનારિયતિનિામદg' તેથી જેમ સંધ્યા સમયે નવ નિધિપતિ અર્થાત ચકવતિને ત્યાંને દીપિકાવંદ દિવાને સમૂહ કે જેમાં સારી રીતે બત્તી બળતી હોય અને જે તેલથી ભરપૂર હોય, પ્રજ્જવલિત થઈને એક દમ અંધકારને નાશ કરી દે છે. અને જેને પ્રકાશ “નિર સુમિતાઝિયા રચવણcuTuતો કનક નિકરના જેવા પ્રકાશવાળા કુસુમથી યુક્ત એવા પારિ જાતકના વનના પ્રકાશ જે જેને પ્રકાશ હોય છે. તથા બાળમરચા વિમા મયિતાનિ નુ વિનિત્તરંëિ રવિવાહૂિં' જે દીવીની દીવેટ પર આ દીવાઓની પંક્તિ રાખવામાં આવી હોય, તે દીવેટે સુવર્ણની બનેલી હોય છે મણિયોની બની હોય છે, અને રતનની બની હોય છે, કે જેમાં સ્વાભાવિક મેલ ન હોય, તેમ આગંતુક મેલ પણ ન હોય, એવી નિર્મલ હોય, તથા જે મહોત્સવના સમયેજ સ્થાપિત કરવા લાયક હોય, તથા જે દીવેટેને દંડ તપનીય કહેતાં સુવર્ણ વિશેષથી પ્રકાશમાન હોય અને જેના ઉપર એ દીપાવલી દીવાની પતી “દક્ષા પત્રિય વિચારેય સિવંત મિશ્રામપમાર્જિ એકી સાથે અને એક જ સમયે પ્રગટવામાં આવી હોય અને તેથીજ જેનું તેજ એવું મને હર બની ગયું હોય છે કે જેમાં શરદૂકાળની રાત્રિમાં ધૂળ વિગેરે આવરણના અભાવથી ગ્રહગણે ચંદ્ર વિગેરે ગ્રહોનું તેજ હોય છે. વિત્તિનિરા સૂરાવવિ ૩જ્ઞોજિરિયાર્દિ' અને અંધકારને નાશ કરનારા કિરણવાળા સૂર્યને ફેલાયેલા પ્રકાશના જેવી ચમકિલી બનેલ હોય તથા “નાજુકાઢ વામિામાદ” જે પોતાની મનોહર અને ઉજજવલ પ્રભાથી માનો કે હસી રહેલ હોય, એવી ખાત્રી થતી હોય તે તે દીપમાળા જેવી “મેળો' શોભાય માન થાય છે, તહેવ’ એ જ પ્રમાણે તે રીવલિહાર કુમા ’ દીપશિખા નામના ક૯૫ વૃક્ષપણ “ દુ વિવિધીનાળિચાણ ૩૬નોવિહીu Tચા જઈ guળા’ વિવિધ પ્રકારના અનેક ઉધોત પરિણામથી સ્વભાવથી પરિણત થવાવાળી ઉદ્યોત વિધીથી યુક્ત હોય છે. તથા ફળેથી પરિપૂર્ણ બનીને રહે છે. તેની નીચેને ભાગપણ “ર વિન” કુશ અને વિકશિ વિનાને હોય છે. અને તે પણ પ્રશસ્ત મૂળ વિગેરે વિશેષણો વાળો હોય છે. આ કથનનું તાત્પર્ય એજ છે કે જેમ અહિયાં અનેક દીવાઓ હોય છે, એજ જીવાભિગમસૂત્ર ૧૬૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે આ કલ્પવૃક્ષ પણ અનેક પ્રકારના હોય છે. ૪ પાંચમાં કલપવૃક્ષના સ્વરૂપનું હવે કથન કરવામાં આવે છે. “ોદર રી” તે એકરૂક નામના દ્વીપમાં “ત્તરથ તથ સ્થળે સ્થળે “વલે નોતિરિચા ખાન હુમરાળા પત્તા' અનેક જ્યોતિષિક નામના દ્રમગણ કલ્પવૃક્ષે કહ્યા છે. અહિયાં જ્યોતિષિક શબ્દથી જ્યોતિષિકદેવ લેવામાં આવેલ છે. અહિયાં તિષિક દેવના અધિપતિ સૂર્ય હોવાથી સૂર્યને ગ્રહણ કરાયેલ છે. સૂર્ય જે પ્રમાણે સર્વત્ર પ્રકાશ કરે છે. એ જ પ્રમાણેનો પ્રકાશ આ જ્યોતિષિક નામના ક૯પ વૃક્ષો પણ કરે છે. તેથી પ્રકાશ કારિતાના સમાન પણને લઈને આ વૃક્ષના નામ પણ તિષિક એ પ્રમણે થયા છે. એવા એ તિષિક નામના કમગણ છે. હે શ્રમણ આયુમન્ ! એ કેવા છે ? તેનું વર્ણન કરવામાં આવે છે, “કદારે अविरुग्गय सरय सूरमंडलपडत उक्कासहस्सदिप्पतविज्जुज्जालहुयवह निमजलिय निद्धंत घोयतत्ततवणिज्ज किंसुयासोयजवाकुसुमविमउलियपुंजमणिरयणકિરણ હિંદુસ્તુર નાર દવાફાવા જેમ તરતને ઉગેલો શરદ કાળને સૂર્ય પડતી એવી ઉલ્કા સહસ્ત્ર, ચમકતી વિજળીની જ્વાલા સહિત ધૂમાડા વગરના અગ્નિના સંગથી શુદ્ધ થયેલ તપેલું સેનું, ખીલેલા કેસુડાના પુપ, અશોકના પુષ્પ, અને જપા- જાવૅતિના પુપને સમૂહ, મણિયા અને રના કિરણે અને શ્રેષ્ઠ “જ્ઞાતિવંત” હિંગળને સમુદાય પિોતપોતાના સ્વરૂપ થી વધારે શેભાયમાન લાગે છે. અથવા વધારે તેજસ્વી હોય છે. “તહેવ તે સિવાર સુમmir' એજ પ્રમાણે આ તિષિક દ્રમગણે પણ છે. અર્થાત સૂર્ય વિગેરેની જેમ અધિક પ્રકાશ આપવાવાળા આ કલ્પવૃક્ષો પણ અધિક તેજસ્વી છે. “મળે નવદુ વિવિવીપણાં બિચાપ ઉન્નોવિઠ્ઠીu sa9ચા આ પ્રકારના સ્વભાવથી જ પરિણત થવાવાળા અનેક રૂપવાળી ઉદ્યોત વિધિથી યુક્ત હોય છે. “ગુરૂજેરા” તેમની વેશ્યા સબકારિણી હોય છે. સૂર્ય વિગેરેના પ્રકા. શની જેમ ન જઈ શકાય તેવી તીવ્રરૂપ હેતી નથી. તેમ તાપ પહોંચાડવાવાળી પણ નથી. “મંા ” તેની વેશ્યા સુખ કરવાવાળી છે. પણ મંદ છે. તથા “મંાચવરણા’ તેને, જે આતાપ છે, તે પણ મંદ છે, તીવ્ર નથી. સૂર્યનો તડકે સમય પ્રમાણે અસહ્ય પણ હોય છે. આને આતપનામ પ્રકાશ એ અસહ્ય હેતું નથી. પૂર્વ કાઠિયા’ જેમ પર્વત વિગેરેના શિખરે એક સ્થાન પરજ સ્થિર રહે છે. અર્થાત્ અચલ રહે છે, અર્થાત્ સમય ક્ષેત્રની બહાર રહેલ જેમ જ્યોતિષ્કમંડળ પણ એક સ્થાન પર અચળ રહે છે, એજ પ્રમાણે આ પણ પિતાના સ્થાન પર અચલ રહે છે. “અન્નમત્રણનોrઢહિં રાહિં ના જમાઈ સરેરે સદવો સમંત મતિ' એક બીજામાં સમાવેલા પિતાના પ્રકાશ દ્વારા આ પોતાના પ્રદેશમાં રહેલા પદાર્થોને બધીજ તરફથી બધીજ દિશાઓમાં સંપૂર્ણપણાથી પ્રકાશિત કરે છે. “p4 વિકાસ વિક્રુતિ” આ પદેને અર્થ પહેલા કહ્યા પ્રમાણે જ છે. કહેવાનું તાત્પર્ય એજ છે કે જેમ આ પ્રકાશશીલ પદાર્થ અનેક પ્રકારના હોય છે, એ જ પ્રમાણે આ જતિષ્ક નામના ક૫ વૃક્ષ પણ અનેક પ્રકારના છે. સૂ. ૩પા. જીવાભિગમસૂત્ર ૧૬૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ એકોરુકદ્દીપ મેં રહે વૃક્ષો કા નિરુપણ હવે છઠ્ઠા કલ્પ વૃક્ષનું વર્ણન કરવામાં આવે છે. શોન ફીચે તથ તસ્થ વદવે પિત્તળા ગામ તુમળા વાસા' ઇત્યાદિ. ટીકા-ડે શ્રમણ આયુષ્મન એ એકેક નામના દ્વીપમાં સ્થળે સ્થળે વે ચિત્તના નામ સુમરાળા પાળત્તા' ચિત્રાંગ નામના અનેક કલ્પવૃક્ષે કહેલ છે. આ કલ્પવૃક્ષો માંગલ્યના કારણભૂત અનેક પ્રકારના ચિત્રા આશ્ચર્ય જનક વસ્તુ આપતા રહે છે. તેથી ચિત્રા આપનાર હેાવાથી તેનુ નામ પણ ચિત્રાંગ એ પ્રમાણે થયેલ છે. તે કેવા છે ? તે સંબંધમાં તે વૃક્ષોનું હવે વર્ણન કર વામાં આવે છે. 'નન્હા સે પેન્નારે' જેમ પ્રસિદ્ધ પ્રેક્ષાગ્રહ નાટકશાળા હાય, વિચિત્તે' તે અનેક પ્રકારના ચિત્રાથી યુક્ત થઇને ‘સ્મે’ દેખવાવાળાના મનને અત્યંત પ્રસન્નતા ઉત્પન્ન કરે છે, અને જેમ તે વરમુખ વામ માજી ને' શ્રેષ્ઠ પુષ્પાની સુંદર સુંદર માળાએથી અત્યંત શાભાયમાન હેાય છે. ‘માલ સમુ પુખ્તવું નોવચાર હિ' તથા વિકસિત હૈાવાથી તે અત્યંત શૈાભાયમાન લાગે છે. ‘વિરત્રિયવિચિત્તસિાિમમત્તિનિસમુચવ્વમે' તથા વિરલ એટલે કે જૂદા જૂદા સ્થાપિત કરવામાં આવેલ અને અનેક પ્રકારથી ગૂંથવામાં આવેલ માળાઓની શાભાના પ્રકથી જન મનને હર્ષ ઉપજાવે છે. ‘થિમ વેર્દિ पूरिम संघाइमेण मल्लेण छेगसिपिविभाग र इएणं सव्वओ चेव समणुबद्धे' अधिभ એટલે કે ચાતુર્યતાથી ફુલોની પરસ્પર ગાંઠેથી ગૂંથવામાં આવેલ અથવા દોરાથી ગૂંથવામાં આવેલ હાય છે. વેષ્ટિત પરસ્પર એક બીજી માળાએની સાથે ઉપર નીચે કરીને ગૂંથેલ હાય છે. પૂતિ કોઈ આકૃતિ વિશેષના છિદ્રોમાં પુષ્પા ભરી ભરીને ચતુરાઈપૂર્વક કરવામાં આવેલ હોય છે અને સંઘાતિમ પૂષ્પાના સમૂહ જેમાં એક બીજા પુષ્પાના સમૂહની સાથે સંધાતિમ કરીને અર્થાત્ મેળવીને ગૂંથેલ હેાય છે. એવી ગ્રંથિત, વેષ્ટિત, પૂરિત, અને સંધાતિમના ભેદથી ચાર પ્રકારની માળાએ હાય છે. ચતુર કારિગર દ્વારા ગૂંથવામાં આવેલ આ ચારે પ્રકારની માળાઓ કે જેમાં ઘણીજ ચતુરાઈની સાથે સમજાવીને બધી તરફ રાખવામાં આવેલ હાય, અને તેના દ્વારા જેના સૌંદય વૃદ્ધિમાં વધારો થયેલ હાય તથા ‘પવિત્ઝઝયંત વિટ્ટે 'િ અલગ અલગ રૂપે દૂર દૂર લટકતી એવી પંચવરિ' પાંચ વર્ણવાળા સુન્દર ફૂલમાલાએથી ‘સોમમાળે’ શેભાયમાન ‘વળમાજચત્ત' જે વિશેષ રૂપથી સજાવવામાં આવેલ હેાય, તથા અગ્રભાગમાં લટકાવવામાં આવેલ તેારણથી પણ જે વિશેષ પ્રકારથી ચમકી રહેલ જીવાભિગમસૂત્ર ૧૬૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ હાય, એવુ' તે પ્રેક્ષાગ્રહ જેટલા વધારે શેભાની વૃદ્ધિથી જે શૈભાનું ધામ અની જાય છે. તદ્દે વિનંચા વિ ટુમાળા' એજ પ્રમાણે આ ચિત્રાંગ જાતના કલ્પવૃક્ષેા પણ ‘અજ્ઞેયદું વિવિીસસાળિયાર માઁની વેચા' સ્વભાવતઃઅનેક પ્રકારની માહ્ય વિધિથી પરિણત થઈને સુથેભિત થતા રહે છે ‘પુનિત નાવ વિકૃત્તિ' આ પદોના પહેલાં કહ્યા પ્રમાણે છે. ૬, હવે સાતમા કલ્પ વૃક્ષના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. દુનોય ચીને તત્ત્વ તથ વવે પિત્તરસાળામ સુમનના વળત્તા સમારો' હું શ્રમણ આયુષ્મન્ એ એકારૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ચિત્ર રસ નામના વૃક્ષે કહ્યા છે. તેને મીઠે વિગેરે અનેક પ્રકારના રસ ભાકતાઓને આશ્ચય કારક હાય છે, અને તૃપ્તિ કારક હાય છે, તેથી આ અનેક પ્રકારના રસના સંબંધથી આ વૃક્ષનું નામ પણ ચિત્રરસ એ પ્રમાણેનું થઈ ગયેલ છે. તે કેવા પ્રકારના હાય છે ? તેઓનુ હવે વર્ણન કરવામાં આવે છે. (જ્ઞજ્ઞા લે સુગંષવર૭માહિ વિસિgળિવદ્ય ટુચઢે' જે પ્રમાણે પરમાન્ન દૂધપાક ખીર શ્રેષ્ઠ ગંધથી યુક્ત દોષ રહિત ક્ષેત્રકાલ વિગેરે રૂપ વિશેષ પ્રકારની સામગ્રીથી જેની ઉત્પત્તી થઈ હોય, એવી ડાંગર વિશેષના કણરહિત ચાખાથી જે બનાવવામાં આવેલ હાય, અને વિશેષ પ્રકારના ગાય વિગેરેના દૂધ દ્વારા કે જે પાકાદિથી નાશ પામ્યા વિના રૂપ રસ વિગેરેથી શ્રેષ્ઠસ્વાદિષ્ટ થયેલ હોય, અર્થાત્ પકવવામાં આવેલ હાય તથા ‘સરચપચ ગુદણંદ મદુમેહિ' જેમાં શરદકાળમાં નિષ્પન્ન થયેલ ઘી, ગોળ, ખાંડ, મધ, સાકર, મેળવવામાં આવેલ હાય, અને તેથીજ જે અત્તિને' ઉત્તમ એવા વણુ અને ગંધયુક્ત થઈ ગયેલ હાય તે તે પામસ-દૂધપાક કેવું... ઉત્તમ હોય છે, એ કેવું શ્રેષ્ઠ હોય છે ? તે સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા બતાવે છે. ‘નન્ના વા' જેમકે સમવળાંધવંતે ૨૦ળે ચાવટ્રિફ્સ રોજ્ઞ' જેવા ઉત્તમત્ર, ગંધ, વાળા ચક્રવત્તી રાજાનું પરમાન્ન પાયસ હોય છે. ચક્રવત્તી રાજાને પાયસ-દૂધપાક કલ્યાણ ભેાજનના નામથી પ્રસિદ્ધ છે. તે આવી રીતે બનાવવામાં આવે છે. પુંડ્ર જાતીની ઇન્નુ કહેતાં શેલડીને ખાવાવાળી એવી ચક્રવત્તી ની કે જે એક લાખ ગાયના દૂધને પચાસ હજાર ગાયાને પાવામાં આવે છે. પચાસ હજાર ગાયાનું દૂધ પચીસ હજાર ગાયાને પાવામાં આવે છે આ રીતે અર્ધા અર્ધ્યાના ક્રમથી પીવરાવતાં પીવરાવતાં છેવટે બધી ગાયૈાના દૂધને પી ગયેલ એવા પ્રકારની એક ગાયના દૂધના દૂધપાક બનાવવામાં આવે અને તેમાં કલમ શાલિ નામની જાતના ઉત્તમ ચેાખા નાખવામાં આ અને અનેક પ્રકારના મેવા વિગેરેથી સંસ્કારિત પદાથ મેળવવામાં આવે, આવા પ્રકારના ચક્રવર્તીના દૂધપાક કલ્યાણ ભાજનના નામથી પ્રસિદ્ધ છે, જેવી રીતે રાજા ચક્રવર્તીનુ પરમાન્ન હાય, એવાજ પ્રકારનું આ પૂર્વોક્ત પરમાન્ન જીવાભિગમસૂત્ર ૧૬૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ પણ હાય છે. એ પરમાન્ન ‘નિñર્દિ સૂચરિદ્દેિ સન્નિ ચાલવણે ગ્રામિત્તે વ ોને' પરમ ચતુર રસાઇયાઓ દ્વારા સંપાદિત કરવામાં આવે છે, અને પાક શાસ્ત્રને જાણવાવાળા રસેાઇયાઓ દ્વારા તેમાં વિશેષ સ્વાદ લાવવા તથા સુવર્ણ વિગેરે લાવવા માટે તેના ફરીથી ચાર કલ્પ કરવામાં આવે છે, અર્થાત્ તેમાંથી એસામણ કહાડીને તેને ચારવાર ઘેાડી થોડી વાર માટે અગ્નિ પર રાખવામાં આવે છે. તેથીએ ભાતમાં વિશેષ ચિકણાઇ અને નરમાઈ આવી જાય છે. તેનુંજ નામ કલ્પ છે. એવા તે ભાત કે જે ઝરુમસાણિ નિવૃત્તિ વિ” કલમ શાલિ વિશેષ એટલે કે કીમતી ધાન્યના ચેાખાના બનાવેલ હાય છે. તે આ સ્થિતિમાં તે ‘સવ્વપ્તમિનિસય સાજ મિથે અને નમાઝળાંનુત્તે' તે ભાત બાપ વરાળને છેાડતા છે।ડતા બધાજ ચેાખાના દાણે દાણા ચડી જાય છે. અર્થાત્ નરમ થઇ જાય છે. અને તુષાર વિગેરે રૂપ મેલના નીકળી જવાથી એક દમ નિર્માલ થઈ જાય છે. તે પછી તેમાં અનેક પ્રકારના મેવા જેમકે દ્રાક્ષ, પુષ્પ ફલ વિગેરે મેળવવામાં આવે છે. તે એવા પ્રકારના તે ભાત એક વિશેષ પ્રકારનું ખાદ્ય બની જાય છે. ' अहवा पडिपुण्ण दव्ववक्खडे सुसक्क ए वण्णगंधरसफरिसजुत्तबल वीरिय વળિામે' અથવા આ સ્થિતિમાં તે બનાવવામાં આવેલ ભાત જ્યારે સંપૂર્ણ પદાર્થોથી સંપાદિત કરવામાં આવે છે, ઇલાયચી વિગેરે સુગંધદાર પદાથૅ થી સંપાદિત કરવામાં આવે છે, અને ‘પુલ' યથાક્ત પ્રમાણથી વઘારીને સુસંસ્કાર યુક્ત કરવામાં આવેલ હોય, 'વળાંધરસસિઝુત્તવણીચિ વિળામે' ત્યારે તેને પરિપાક બળ શરીર સંબંધી મળને તથા વીય આંતરિક શક્તિને વધારનાર ખને છે. કેમકે તે વર્ણ, ગંધ, રસ અને સ્પ, આ ચારે પ્રકારના ગુણોની વિશિષ્ટતાથી સંપન્ન થઇ જાય છે. તથા આ ભાતના ‘રૂચિવરુ ટ્રિક્ટને’ ઉપલેાગ કરવાથી ઇંદ્રિયામાં મળ ભરદે છે. કે જેથી તે ઇંદ્રિયા પાત્તાના વિષયને ગ્રહણ કરવામાં તત્પર રહે છે, અને તેની શકિત ઓછી થતી નથી. બલ્કે તેનાથી ઇંદ્રિયોની શક્તિમાં વધારો થાય છે. ‘સુષ્વિ ચાસમળે' આ ભાત ભૂખ અને તરસને પણ મટાડવા વાળા હાય છે. ‘વાળષિય ગુરુનુંસમરુંરિયાયી' તેથી તે એક ઉત્તમ પદા ખની જાય છે તથા જયારે તેમાં ગાળ નાખીને એગાળમાં આવે છે. અથવા ખાંડની ચાસણી બનાવીને અથવા સાકરની ચાસણી મનાવીને નાખવામાં આવે તથા એજ પ્રમાણે અર્થાત્ ઘી ગરમ કરીને તેમાં નાખવામાં આવે, ત્યારે તે પોચને હ વધારનાર બને છે. સસમિય ગમે' અને જયારે લક્ષ્ણતા તેની અંદરને ભાગ ચિકાસ વાળો બની જાય છે, ત્યારે તે અત્યંત નરમ અને ચિકણા થઈ જાય છે. ‘તહેવ’ એજ પ્રમાણે ‘તે ચિત્તલા વિ કુમળા તે ચિત્રરસ નામના કલ્પવૃક્ષે પણ ‘વવિવિધૌલલાળિયાજ્મોચળવદી સુચવે’અનેક પ્રકારની ભોજન સામગ્રીથી યુક્ત હેાય છે. આવા પ્રકારનુ જીવાભિગમસૂત્ર ૧૬૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ તેનું પરિણમન રવાભાવિક છે. તેમ પરકૃત અર્થાત બીજાથી કરવામાં આવેલ નથી. “વિકસ' ઈત્યાદિ પદોને અર્થ પહેલા કહ્યા પ્રમાણેનેજ છે પછા હવે આઠમા ક૯પ વૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. “gmોચ दीवेणं दीवे तत्थ तत्थ बहवे मणियगा नाम दुमगणा पण्णत्ता समणाउसो' है શ્રમણ આયુષ્યનું તે એકરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક મહેંગ નામના કલ્પ વૃક્ષો કહ્યા છે. અહિયાં મણિમય આભરણેનેજ આઘાર અને આધેયના ઉપચારથી મણિનામથી કહેલ છે. તેથી મણિરૂપ અવયવે વાળા એ મર્યાગ નામના કલપ વૃક્ષો હોય છે. ત્યાં રહેનારાઓને તેમાંથી મણિમય આભરણે પ્રાપ્ત થતા રહે છે. તે કેવા પ્રકારના આભૂષણો આપે છે તે સૂત્રકાર આ નીચેનાં સૂત્રપાઠ દ્વારા કહે છે, “ના હૃદ્ધા વક્ળામ૩૩. कुंडल वामुत्तग हेमजाल मणिजाल कणगजालग सुत्तग उच्चिइयकडग खुड्डिय एक वलिकंठ सुत्तमगरि मउरकखंधगेवेज्ज सोणिसुत्तग चूडामणि कणगतिलग फुल्लसिद्धत्थय कण्णवालिससिसूरउसभ चक्कगतलभंगतुडियहत्थ मालगवलक्ख ટોળામાઢિયા” જે પ્રમાણે આ જગત્મસિદ્ધ આભૂષણ છે. જેમકે હાર, અર્ધહાર, વેષ્ટનક, મુકુટ, કંડલ, વાત્તક, હેમાલ, મણિજાલ, કનકજાલ, સુવર્ણસૂત્ર, અચ્ચયિતકટક, શ્રુદ્રિકા, (મુદ્રિકા) એકાવલિકા, કંઠસૂત્ર, મકરિકા, ઉરસ્કંધ, નૈવેયક, શ્રેણસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, પુષ્પક, સિદ્ધાર્થક, કર્ણપાલી શશિ, સૂર્ય, ઋષભ ચક્રક, તલભંગક, ત્રુટિત, હસ્તમાલક, અને વલક્ષ, આ માં અઢાર સેરેવાળો હાર હોય છે નવસેરેવાળે અર્ધહાર હોય છે. કાનનું જે આભરણ વિશેષ હોય છે, તેનું નામ વેષ્ટનક છે. મુકુટ અને કુંડલ એ પ્રસિદ્ધ છે. છિદ્રવાળું જે સોનાનું આભૂષણ હોય છે, તેનું નામ “વામોત્તક હમજાલ છે. મણિજાલ અને કનકજાલ, એ પણ કાનના આભરણ વિશેષજ છે. તેમાં શું ફેર છે? તે લોક વ્યવહારથી સમજી લેવું જોઈએ. સોનાને જે સૂત્ર દોરે હોય છે, કે જેને સૂવર્ણપ નયન કહેવામાં આવે છે. તેનું નામ સૂત્રક છે. જે ગ્યલય (બોયા) હોય છે તેનું નામ ઉચ્ચયિત કટક એ પ્રમાણે છે. વીંટી નું નામ મુદ્રિકા અને તેનું બીજું નામ મુદ્રિકા છે. વિચિત્ર પ્રકારના મણિથી બનાવવામાં આવેલ એક દોરાની જે માળા હોય છે. તેનું નામ એકાવલિકા છે. કંઠસૂત્ર પ્રસિદ્ધ છે. મઘરના આકારનું જે સેનાનું આભૂષણ હોય છે. તેનું નામ મકરિકા છે. હદય, ઉર છાતિ સ્કંધ ખંભાને વ્યાપ્ત કરીને જે રહે છે, તેનું નામ ઉરસ્કંધ ગ્રેવેયક છે. કરબનીનું નામ (કંદ) શ્રેણી સૂત્ર છે. શિરે રત્નનું નામ ચૂડામણિ છે. સોનાનું જે તિલક હોય છે. તેનું નામ કનકતિલક છે. તે કપાળનું આભૂષણ છે. પુષ્પના આકારનું જે કાળનું આભૂષણ હોય છે, તેનું નામ પુષ્પક છે. બંદેલ ખંડની ભાષામાં તેને સોનાની ટિળી કહે છે. સિદ્ધાર્થક પણ એક પ્રકારનું આભૂષણ વિશેષજ છે. આ આભરણમાં સર્ષવ પ્રમાણના જીવાભિગમસૂત્ર ૧૬૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ સેનાના કણ ભરવામાં આવે છે. અને હોય મણિના બનાવવામાં આવે છે, કર્ણપાલી એ આભૂષણ વિશેષ છે. જેને કાનમાં લટકાવીને પહેરવામાં આવે છે. હાલમાં જેમ ટોસ વિગેરે ચન્દ્રમાના આકારના આભૂષણો હોય છે. તેવું તે હોય છે. તેને શશિ આભરણ પણ કહે છે. તે માથાના વાળને જોડી રાખવા વાળું હોય છે. એ જ પ્રમાણે સૂર્યના આકારનું જે આભરણ હોય છે. તેનું નામ સૂર્યાભરણ છે. એ પણ માથાની ઉપરજ પહેરવામાં આવે છે. તેને બંદેલ ખંડની ભાષામાં કેકર પાન કહે છે. વૃષભના આકારનું જે સોનાનું આભૂષણ હોય છે, તેનું નામ વૃષભાભરણ છે. તે નાના નાના બચ્ચાઓને ગળામાં પહેરવવામાં આવે છે. તેને બુંદેલખંડની ભાષામાં કંઠલો કહે છે કંડલામાં જે તાવીજ હોય છે. તેમાં કઈ કઈ તાવીજેમાં બળદને આકાર કેતરવામાં આવેલ હોય છે. ચકના આકારવાળા આભૂષણનું નામ ચકક છે. તલભેગક અને ત્રુટિક તે બાહ હાથના આભરણ વિશેષ છે. હસ્તમાલક હાથનું આભૂષણ વલક્ષ ગળાનું આભૂષણ, દીનાર માલિકા, દીનાર મહેરના આકારના મણકાઓથી બનાવવામાં આવેલ મુક્તિમાળા નામનું આભરણ વિશેષ છે. 'चंद सूरमालिया, हरिसय केयूर वलय पालंब अंगुलेज्जगकंची मेहलाकलावपयरगपाडिहारिये पायजाल धंटिय खिंखिणिरयणोरुजालस्थिमिय वरणे उर રામાઢિયા’ ચંદ્ર સૂર્ય માલિકા, આ ચંદ્ર સૂર્યના આકારવાળા મણકાઓની માળા હોય છે. હર્ષક, કેયૂર, વલય, પ્રાલમ્બક, ઝુમકા અંગુલીયક, કાંચી-મેખલા, કલાપ, પ્રતલક, પ્રાતિહારિક, પદે જજૂલ ઘટિકા, કિકિણ ક્ષુદ્રઘંટિકા (ઘંટડી) રત્નરૂજાલ અને નૂપૂર ચરણમાલિકા આ બધા આભરણ વિશેષ છે. “જળન गरमालिया, कंचणमणियरयणभत्तिचित्ता भूसणविहि बहुप्पगारा तहेव ते मणियंगा वि दुमगणा अणेगबहुविविहवीससापरिणताए भूसणविहीए उववेया વિપુલ નાર વિદ્રતિ” અને કનક નિકર માલિકા, આ બધા આભૂષણ વિશેષ જ છે. અને તે પૈકી કેટલાક સેનાની રચનાથી તથા કેટલાક મણિયની રચનાથી અને કેટલાક રત્નની રચનાથી ચિત્ર વિચિત્ર સુંદર જણાય છે. તેની અનેક પ્રકારની જાતે હોય છે. એ જ પ્રમાણે આ મર્યાગ નામના કલ્પવૃક્ષે પણ અનેક પ્રકારના ભૂષણેના રૂપથી સ્વતઃ પિતાની મેળેજ એટલેકે સ્વાભાવિક રીતે જ પરિણત થઈ જાય છે. બાકીના કુશ વિકુશ વિગેરે પદોને અર્થ સ્પષ્ટ છે ૮ હવે નવમા કલ્પવૃક્ષના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. “gોચ તીવેળ હી રહ્યું તથ” એ એકરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે “વ જેહા ના ગામ કુમના પુomત્તા સમજાવો” હે શ્રમણ આયુષ્યન્ ! ગેહાકાર નામના અનેક કલપક્ષે કહેવામાં આવેલ છે. તે કેવા પ્રકારના હોય છે ? તે દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર બતાવે છે. “કહાં સે વાટ્ટાસ્ત્રાવરિચાર ગોપુર પાસાયા જીવાભિગમસૂત્ર ૧૭૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ कासतलमडव एगसाल विसालगतिसालगचउरंसचउसालगभघरमोहणघर वलभिघर चित्तसाल मालय भत्तिधर वट्ट तस चउरस गंदियावत्तसठिया વરાતમું માઢાગ્નિવં' જે પ્રમાણે જગતમાં પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલ, દ્વિશાલ, ત્રિશાલ, ચતુરસ, ચતુઃશાલ, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભીગૃહ, ચિત્રશાલ માલક, ભક્તિગૃહ, વૃત્તિ, વસ્ત્ર, ચતુરસ્ત્ર, નંદિકાવર્તા, સંસ્થિતાયત, પાંડુરતલ, મુંડમાલહસ્ય, તેમાં કોટનું નામ પ્રાસાદ છે. કે જે નગર અથવા રાજમહેલની ચારે તરફ હોય છે. પ્રાસાદની ઉપર જે આશ્રય વિશેષ હોય છે. તેનું નામ અટાલક છે. તેને હાલની ભાષામાં અટારી કહેવામાં આવે છે. નગર અને પ્રકારની વચમાં આઠ હાથ પ્રમાણને જે રસ્તે રાખવામાં આવે છે, તેનું નામ ચરિકા છે. દરવાજાનું નામ દ્વાર છે. નગરના મુખ્ય દરવાજાનું નામ ગોપુર છે. રાજમહેલનું નામ પ્રાસાદ છે. એકદમ સાફ અગાશીના તળીયાનું નામ આકાશતલ છે. આ નિરાવૃત્તપ્રદેશ હોય છે. છાયા વિગેરેને માટે જે તંબૂતાણવામાં આવે છે. તેનું નામ મંડપ છે. એક શાલ દ્વિશાલ, આ ભવન વિશેષ હોય છે. ત્રણ શાલાવાળા અને ચાર શાળા વાળા પણ ભવન જ કહેવાય છે. અને વિશેષ ભવન રૂપે બનાવવામાં આવે છે. શાલા શબ્દને અર્થ ખંડ છે. જે ભવન બે ખંડવાળા હોય છે. તેને દ્વિશાલ ભવન કહેવાય છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. જે મકાન ચખૂણિયું હોય છે તે ચતુરસગૃહ કહે વાય છે. શયનભવનને મેહનગૃહ કહે છે. છાજાવાળું જે ઘર હોય છે, તેનું નામ વલભીગૃહ કહેવાય છે. ચિત્રશાલાલય જે અનેક પ્રકારના ચિત્રોથી સુસજજીત સ્વતંત્ર ગ્રહ હોય છે તેવા ગૃહનું નામ ચિત્રશાલાલય કહે છે. વૃત્ત એટલેકે જે ઘર ગોળ આકારનું બનાવવામાં આવે છે, તે વૃત્તઘર કહેવાય છે. જે ઘર ત્રિકોણાકાર બનાવવામાં આવે છે. તેને વ્યસઘર કહે છે. ચખૂણિયા આકારનું બનાવવામાં આવેલ ભવનને ચતુરન્સ ઘર કહેવાય છે. નંદિકાવર્ત જીવાભિગમસૂત્ર ૧૭૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્વરિતકના જેવું છે ઘર હોય તેનું નામ નંદિકાવર્તગૃહ કહેવાય છે. જેની નીચેની ભૂમિ શુદ્ધ હોય અને જેની ઉપર છાજ-છાપરૂ. ન હોય એવા આંગણા વાળા ઘરનું નામ પાંડુરતલ મંડમાલ ગૃહ કહેવાય છે. ધનવાનને રહેવાના મકાનનું નામ હસ્યું છે. “ગરવ જો ઘવજીરૂર અદ્ધમા વિદમન પેરુદ્ધહેરુ संठिय कूडागारसुविहिकोट्रग अणेगघरसरणलेण अविण विडंगजालवि'दणिज्जूह હોવાય ચંદ્રસાચિ વ વિમત્તિાિ મવનવિષ્ટિ વિજu” ધવલગૃહ સૌધ, અર્ધગૃહ માગધગૃહ અને વિભ્રમગૃહ, શૈલાઈગૃહ, શૈલ સંસ્થિતગૃહ કૂડાકારઘર, સુવિધિકેષ્ટકઘર, અનેકગૃહ, શરણલયન, આપણ વિગેરે પ્રકારથી ભવનના અનેક ભેદો હોય છે. તેમાં અર્ધગૃહ, માગધગૃહ, અને વિભ્રમગૃહ આ કેઈ વિશેષ પ્રકારના ઘર હોય છે. પહાડના અર્ધભાગને જેવો આકાર હોય છે, એ આકારનું જે ઘર હોય છે, તેનું નામ શૈલાઈગૃહ છે. તથા પર્વતને જે આકાર હોય છે, તેવા આકારનું જે ઘર હોય છે; તે શેલ સંસ્થિત ઘર કહેવાય છે. પર્વતના શિખરને જે આકાર હોય છે, એવા આકારવાળું જે ઘર હોય છે, તે કંડાકાર ઘર કહેવાય છે. જે ઘરમાં અનેક પ્રકારના સારા કોઠાઓ બનાવવામાં આવેલ હોય, તે સુવિધિ કાષ્ઠક કહેવાય છે. જે ઘરમાં એક સરખા આકારવાળા અનેક ઘરે બનાવેલા હોય છે, તે અનેક ઘર કહેવાય છે. દુકાનનું નામ આપણ છે. બજારમાં જે પ્રમાણે દરેક વસ્તુઓ ગ્ય સ્થાને મળે છે, એજ પ્રમાણે જે ઘરમાં દરેક ઉપયોગી વસ્તુઓ યથાસ્થાન પર રાખેલ મળે છે, તેવા ઘરનું નામ પણ આપણું ગૃહ કહેવાય છે. ઇત્યાદિ પ્રકારથી ભવનોની અનેક પ્રકારની વિધિયો છે. કાતિપાલી છજાનું નામ વિટંક છે. તેના આકાર જેવું છે ઘર હોય તે પણ અહિયાં વિર્ટ ક શબ્દથી ગ્રહણ કરાય છે. જાલવૃન્દ ગવાક્ષ બારીને કહે છે, તેનું નામ નિર્વ્યૂહ છે. અપવરક નાની નાની ઓરડીને કહે છે. અગાસીની ઉપર જે ગ્રહ હોય છે તેનું નામ શિર ગ્રહ છે. આ પ્રમાણે ભવન વિધિ ભવન પ્રાકાર વિગેરે અનેક ભેદોવાળી હોય છે, “દેવ તે હાજારા વિ દુમના' આ પ્રમાણે તે ગ્રહાકાર નામવાળા કલપવૃક્ષે પણ ‘બળા ઉવિવિધ વસતા પરિવાર સુરાહો, મુત્તરાણ સહनिक्खमणप्पवेसाए, दररसोपाण पंतिकलियाए पइरिक्रवाए सुहविहाराए, मणोऽणु ત્રાણ, મવવિહીકવરેચા અનેક પ્રકારની ઘણી એવી સ્વાભાવિક ભવનવિધિથી અર્થાત્ ભવનની રચના રૂપ પ્રકારથી એટલે કે જે ભવનેની ઉપર ચડવામાં અને નીચે ઉતારવામાં કોઈ પણ પ્રકારને પરિશ્રમ-ખેદ-થાક લાગતો નથી. અને જેના પર સુખ પૂર્વક ચડાય ઉતરાય છે. તથા આનંદ પૂર્વક જેની અંદર જઈ શકાય છે, અને આનંદ પૂર્વક જેની બહાર નીકળી શકાય છે. તથા જેના પગથિયા ઘનીભૂત પાસે પાસે હોય છે. અને જેના વિશાળ પણાને લઈને જવા આવા વાનું સુખદ થાય છે. અને જે મનને અનુકૂલ હોય છે. એવા પ્રકારની ભવન વિધિથી યુકત હોય છે. “કુવર ગાર વિનિ’ આ પદોને અર્થ પહેલાં જીવાભિગમસૂત્ર ૧૭૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ કહ્યા પ્રમાણે જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અહિયાં અનેક પ્રકારના ઘરે હોય છે, એજ પ્રમાણે આ કલપવૃક્ષે પણ અનેક પ્રકારના હોય છે. શું છે ! હવે દસમા કલ્પવૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. “પ્રોચ તીરે તીરથ તથ વરે ગળાનાળા મા પુછળા તળાવૉr' હે શ્રમણ આયુશ્મન એ એકેકદ્વીપમાં સ્થળે સ્થળે અનગ્ન નામના ઘણાજ કલ્પવૃક્ષ, હોવાનું કહેલ છે. તેઓ અનેક પ્રકારના વસ્ત્રોને આપવાવાળા હોય છે. તેથી તે કાળના અને તે દેશના મનુષ્ય વસ્ત્રોના કારણે કેઈ સમયે નગ્ન રહેતા નથી. તેથી જ તેમનું નામ અનગ્ન કહેવામાં આવેલ છે. તે વસ્ત્રોનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે “હા રે મળેલો શાનિના સોમવાર સુજ્જ कोसेज्ज काल मिगपट्टचीणंसुय बरणातवारवणिगय तुआभरण चित्तसहिणग कल्लाणगभिगिणी लकज्जल बहुवण्ण रत्तपीत सुकिलमक्खय मिगलोमहेमप्फरूग्णग अवसरत्तग सिंधुओसभदामिलवंगकलिगनेणिलततु मयभत्तिचित्ता' २ ॥ પ્રસિદ્ધ વસ્ત્રો અનેક પ્રકારના હોય છે. જેમકે આજનક ચામડાના વસ્ત્ર, ક્ષૌમ કપાસના વસ્ત્રો, કંબલ ઉનના વસ્ત્રો પ્રસિદ્ધ છે. દુકૂલ વૃક્ષની છાલમાંથી બનાવેલ વસ્ત્ર કૌશેય રેશમી વસ્ત્ર, કાલમૃગફ્ટ કાળા મૃગના ચામડાથી બનાવવામાં આવેલ વસ્ત્ર, ચીનાંશુક ચીનદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર કાળાતલાવળનાચતુ' દેશ વિદેશમાં પ્રસિદ્ધ એવું આપણુ કઈ વસ્ત્ર વિશેષ નું જ નામ છે. આભરણ વસ્ત્ર આભૂષણોથી વિચિત્ર વસ્ત્ર, જેના પર અનેક આભરણની વેલબુટ દ્વારા ચિત્ર કહાડવામાં આવેલ હોય એવા વસ્ત્રો, જીણા તારથી બનાવવામાં આવેલ વસ્ત્ર, કલ્યાણક વસ્ત્ર, સમયે સમયે પહેરવા ગ્ય આનંદ આપનારા વસ્ત્ર, ભંગીનીલકજજલ ભમરાના જેવા નીલ વર્ણવાળા વ, કજજલવર્ણ વસ્ત્ર, કાજળના જેવા વર્ણવાળા કાળાવ રક્તવર્ણવાલા વસ્ત્રો લાલ વ પીતવસ્ત્ર, પીળા વસ્ત્ર શુકલ વસ્ત્ર, સફેદ વસ્ત્ર, અક્ષતવસ્ત્ર, વચમાં ફટયા શિવાયના વસ્ત્ર, નવીન વચ્ચે, મૃગલોચન વસ્ત્ર, મૃગના રૂંવાટાને બનાવેલ વસ્ત્રો હેમવસ્ત્ર, સેનાના તારેથી બનાવવામાં આવેલ વસ્ત્ર, અપરવસ્ત્ર, પશ્ચિમદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, ઉત્તરવસ્ત્ર, ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, સિંધુવસ્ત્ર, સિધુ દેશમાં બનેલા વસ્ત્રો, આસભ, ઝાષભ નામના દેશમાં બનેલા વસ્ત્ર, તામિલવસ્ત્ર, તામિલપ્રદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, બંગવસ્ત્ર, બંગાળ દેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, એજ પ્રમાણે કલિંગવસ્ત્ર, કલિંગદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, નેતિણું તુવસ્ત્ર, જીણા તારથી બનાવવામાં આવેલ જીણું વસ્ત્ર, ઈત્યાદિ અનેક પ્રકારની રચનાવાળા વસ્ત્રો જેમ તે તે દેશ પ્રદેશના ભેદથી અનેક જીવાભિગમસૂત્ર ૧૭૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના હોય છે. અને “qzgaar' શ્રેષ્ઠ પત્તનથી અર્થાત્ જૂદા જૂદા દેશોમાં ત્યાંની ત્યાંની સંસ્કૃતી પ્રમાણે તેનું નિર્માણ થાય છે, વળTI #જિયા? તથા મંજીષ્ઠાદિ રંગોથી જેમ જૂદા જૂદા દેશની પદ્ધતિ અનુસાર રંગવામાં આવેલ હોય છે. “તદેવ રે અગિયાર વિ કુમળા” તેજ પ્રમાણે આ અનન નામના કલ્પવૃક્ષે પણ “મળેલા વટુ વિવિહવીસાપરિયા વરવિણી કરવા અનેક પ્રકારની સ્વાભાવિક વસ્ત્ર વિધિથી પરિણત હોય છે. “વિત’ ઈત્યાદિ પદોને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે સમજો. | સૂ. ૩૬ એકોરુકદ્દીપ મેં રહનેવાલે કે આકારાદિરુપ આદિકા નિરુપણ gnોચીfમતે ! વીવે મજુરાળ વિણ ગાજરમાવવોgo ઈત્યાદિ ટીકાર્ય -શ્રીગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુશ્રીને એવું. પૂછયું છે કે હે ભગવન તે એકરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યનો આકાર ભાવનો પ્રત્યવતાર અર્થાત આકાર વિગેરે રૂપ કેવું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ચમા ! હે ગૌતમ! “તે મા' એકરૂક દ્વીપના તે મનુષ્ય “કgવમતર સોમવારંવા’ ચંદ્રની જેમ ઘણાજ વધારે સુંદર રૂપવાળા હોય છે. “મોકુત્તમચાવ” તે મનુષ્ય ઉત્તમ ઉત્તમ ભેગોના સૂચક લક્ષણે વાળા હોય છે. “મોનાસિરી’ ભેગજન્ય શ્રી નામ શોભાથી યુક્ત હોય છે. “સુનાવણવંજjદરા શરીરના પ્રમાણ અનુસાર પ્રમાણ યુકત મસ્તક વિગેરે તેઓનું અંગ જન્મથી જ અત્યંત સુંદર હોવાથી તેમનું શરીર સુંદર હોય છે. “સુવાદ્રિય કુખ્ય પાક વા” સુંદર આકારવાળા તથા કાચબા ના વાંસા જેવા ઉન્નત ચરણવાળા હોય છે, “તુuત્તમ ચતુમાસ્ત્રોમ ? તેના ચરણનું તળીયું. લાલ હોય છે. અને ઉ૫લ કહેતાં કમળના પાનના જેવા મૃદુતા ગુણવાળા હોય છે. અર્થાત્ કઠોર હોતા નથી. તથા શિરીષના પુષ્પના જેવા તે કેમળ હોય છે. “નાનાસાર મર રાવ જપરંamવિઝળાં તેમના ચરણમાં પહાડ, નગર, સાગર, સમુદ્ર, મકર-મધર, ચક, અને અંકધર-ચંદ્રમાં એઓના ચિહને હોય છે. અર્થાત્ આ આકારની રેખાઓ તેઓના ચરણોમાં હોય છે. “પશુપુરવાર ચંmચિવા તેમના પગની આંગળીયો પ્રમાણ સરની એટલે કે નાની મટી જ્યાં જે પ્રમાણની હોવી જોઈએ તેવી જ ત્યાં ત્યાં મળેલી રહે છે, “gઇન રજુ તંગિદ્ધગતા તેમના પગની આંગળીના નખ ઉન્નત ઊંચે ઉઠેલા પાતળા, લાલવર્ણ વાળા અને નિષ્પ, ચિકાશ યુક્ત કાંતીવાળા હોય છે. “નંદિવલુપિઝિTr' તેઓના ગુલ્ફ (એડી ઉપરની ગાંઠ) પ્રમાણપત જીવાભિગમસૂત્ર ૧૭૪ Page #185 -------------------------------------------------------------------------- ________________ હોય છે. સઘન હોય છે. માંસલ “પુષ્ટ હોવાથી ગૂઢ હોય છે. તેઓ અલગ દેખવામાં આવતી નથી. “ gefäાવત્તવદૃggવગંધા તેમની અને જો હરિણયની જાંઘો જેવી ક્રમશઃશૂલ અને સ્થૂલતર ચઢઉત્તરની હોય છે. તથા કરવિંદનામના તૃણ વિશેષ અને વર્ત–વણેલા સૂતરની ડેરીના જેવી ગેળ હોય છે. તથા તેમના અને ગોઠણ માંસ યુક્ત હોય છે. સમુદ-સંપુટમાં રાખેલાની માફક જાણી ન શકાય એવા હોય છે. “અરસ સુગાતfooમોક' તેઓના અને ઉરૂએ હાથીની શુંડાદંડના જેવા સુંદર અને ગોળ તથા પુષ્ટ હોય છે. રાજાળ તત્ત_વિક્રમ વિઝાહિયારું મન્મત્ત હાથીના જેવી વિલાસ યુકત તેઓની ગતિ હોય છે. “મુઝાવાતુરજપુતા ” તેઓને ગુહ્ય પ્રદેશ શ્રેષ્ઠ ઘોડાના ગુહ્ય પ્રદેશ સમાન અત્યંત ગુપ્ત હોય છે. “શરૂomોદવળિયસેવા શ્રેષ્ઠ આકીર્ણ જાતના ઘડાના જેવા તેમના શરીરે મલમૂત્રાદિથી નિરૂપલિસ ખરડાયા વિનાના હોય છે. “મુરૂવર તુરિયસીફ ગતિ નવદિયવી, રેગાદિના અભાવથી અત્યંત પુષ્ઠ થયેલ ઘેડા અને સિંહની કમ્મર કરતાં પણ અત્યંત અધિક પાતળી કમ્મરવાળા હોય છે. અર્થાત્ તેમની કમ્મર ગેળ અને કૃશ કહેતાં પાતળી હોય છે “HIEા સોળ મુરણ સુવgurળાવિયવરણારિત વરવાવઝિયમકક્ષા’ તેમને તે મધ્યભાગ વચમાંથી એ પાતળે હોય છે. કે જેમ સંકુચિત કરવામાં આવેલ સૌનન્દ અર્થાત્ સિપાઈ અર્થાત્ ત્રણ પાયાવાળી ઘડી હેય કે જેને પાયાઓ સંકોચી લીધેલા હોય, ત્યારે તેને જે આકાર હોય છે, એવા આકારવાળા તથા ઉચે કરેલ મુસલ સાંબેલાને મધ્યભાગ વચમાંથી જે પાતળા હોય છે, તથા દર્પણ અહિયાં દર્પણ શબ્દથી દર્પને હાથ અર્થાત હાથમાં પકડવાનો હાથ ગ્રહણ થયેલ છે. તેને જેવી શુદ્ધ કરવામાં આવેલ સેનામાંથી બનાવવામાં આવેલ મૂઠ હોય છે, આ બધા પદાર્થો વચમાંથી પાતળા અને ઉપર નીચે સ્થૂલ જાડા હોય છે. તેના જે તેઓને મધ્યભાગ અર્થાત્ કટિપ્રદેશ પાતળા હોય છે. તથા વર-શ્રેષ્ઠ વજને જે આકાર હોય છે. એ તેમને કટિભાગ હમેશાં વિવલીથી શેભાયમાન હોય છે. “કચ મહિચ સુનાવનાર તપુરા પદ્ધ ઝ ઝટ ન મારુ મરચરમળિકન્નરોમા તેમના શરીરની રેમ પંક્તિ સઘન હોય છે. તે આડી અવળી હેતી નથી. અર્થાત્ કઈ પણ સ્થળે તે વાકીચૂકી હતીનથી. સરખી જ રહે છે. સઘન હોવા છતાં પણ અન્તરથી પણ વ્યવસ્થિત રહી શકે છે. તેથી કહેવામાં આવેલ છે કે તે રોમરાજી એવી નથી પણ શરીરને કઈ પણ ભાગ એ નથી રહેતું કે જ્યાં તે અંતર વિનાની થયેલ ઘનીભૂત ન હોય, આ સુજાત જન્મથીજ સુંદર રૂપવાળી હોય છે. ત્યા તે સ્વાભાવિક રીતે જ પાતળી હોય છે. જાડી હોતી નથી. ખૂબજ કાળી હોય છે, માંકડાના જીવાભિગમસૂત્ર ૧૭૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ વર્ણ જેવી મલીન હોતી નથી. સ્નિગ્ધ ચીકણી હોય છે. અર્થાત્ તે એક વાર પણ જોવામાં આવેતા વારંવાર તેને જોવાનીજોનારની ઈચ્છા થતી રહે છે. સૌર્ય ચુક્ત હોય છે. આવી રમણીય તેમની રામરાજી હોય છે. 6 તથા ( મંગાવત્તયાળિાયત્તતરંગમંગુર રવિ જળ સરળ મોષિય ગોસાય સવમાંમી વિચઢળામી તેમની નાભી ગંગાની દક્ષિણાવર્તી વાલી ભ્રમિ-ધૂમરીયે જેવી હાય છે. તથા તરંગના જેવી ત્રિવલીથી તે ભગ્ન એટલે કે ખંડ ખંડના રૂપ હોય છે. તથા તરૂણ અને અભિનવ સૂર્યના કિરણેાથી ઐધિત થયેલ અર્થાત્ ખીલેલા કમળના જેવી વિશાળ હોય છે. ફૂલ વિદત્ત સુનાત પીળઝુન્ની' કુક્ષી કહેતાં પેટના પડખાના ભાગ તેમના ઝષ નામની માછલીના અને પક્ષીના પેટ જેવા સુજાત સુંદર અને પુષ્ટ હેાય છે. ‘જ્ઞોરા' તેમનું પેટ માછલીના પેટ જેવું કૃશ પાતળું હાય છે. ‘મુજરગા' તેમના કરણ અર્થાત્ ઇંદ્રિયા અત્યંત પવિત્ર અને નિર્લિપ્ત હાય છે. ‘પZા વિષદૃળામાં’ તેમની નાભી કમળતા જેવી વિશાળ હેાય છે. ‘સળચવાલા' ક્રમશ તેમના મન્ત્ર પાશ્વ ભાગ નીચે નીચે નમેલાં હેાય છે. ‘સંતાતા’ અને તે દેહ પ્રમાણ ઉપચિત નામ પુષ્ટ હાય છે. ‘સુંરૂપાલા’ તે એઉપાશ્ર્વ ભાગ-પડખા ઘણાજ સુંદર હેાય છે. ‘સુનાતપાલા' એજ કારણે તેએ સુજાત અર્થાત્ જન્મથીજ સુદર પડખાવાલા કહેવામાં આવેલ છે. મિતમાદ્ય પીળતિયવાલા' અને એજ કારણે તેઓનાએ બન્ને પાર્શ્વભાગે! પરિમિત હૈાય છે એછાવત્તાં હાતા નથી પરંતુ પ્રમાણેાપેત, પુષ્ટ અને આનંદદાયક હેાવાનું કહેવામાં આવેલ છે. ‘અડુંય દળ યાનિમ્મજ મુલાય નિવદ્ય àારી' તેઓ એવા શરીરને ધારણ કરવાવાળા હાય છે કે જેમના કઢીવાદૂ' તથા તેઓના એ વક્ષસ્થળો શ્રીવત્સના ચિન્હ વાળા વાંસાના હાડકાં દેખાતા નથી. સેનાના જેવી દીપ્તિવાળા હોય છે, નિ`લ સ્વાભાવિક તથા આગંતુક મળ વિનાના હોય છે. સુજાત હૈાય છે, અર્થાત્ ગ જન્મ દાષ વિનાના હાય છે, અને નિરૂપહત હાય છે. એટલે કે તાવ ઝાડા ઉલ્ટી વિગેરે ઉપઘાત વિનાના હાય છે. ત્થસવીલ જીવનધા' તેઓ ઉત્તમ એવા ખત્રીશ લક્ષણેાને ધારણ કરવાવાળા હેાય છે, ‘દળસિષ્ઠાતલુ જ જસથસમયહોવચિવિસ્થિત્રવિદુવથી' તેઓના વક્ષસ્થળે સેનાની શિલાના તળીયા જેવા ઉજ્વલ હાય છે. અત્યંત પ્રશસ્ત હાય છે. સમતલ હાય છે. ઉપચિત પુષ્ટ હેાય છે. માંસલ હાય છે. ઉપરની બાજુ અને નીચેની ખાજુ વિસ્તૃત હૈાય છે. તથા દક્ષિણ અને ઉત્તરની બાજુ તે પૃથુલ હાય છે. િિરवच्छ कियवच्छा पुरवरफलिइ वट्टियभुया भुयागीसर विपुल भोगआयाणफलिह જીવાભિગમસૂત્ર ૧૭૬ Page #187 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેઓની બને ભુજાઓ મહાનગરની અલાના જેવી લાંબી હોય છે. તેમના બને બાહૂ શેષનાગના વિશાળ શરીરના જેવા અને સ્વસ્થાનથી ખેંચીને દ્વાર પૃષ્ઠમાં લગાવવામાં આવેલ પરિઘના જેવા લાંબા હોય છે. ચરિત્ર भपीणरतियपीवर पउट्ठ संठिय सुसिलिठ्ठ विसिटु धणथिर सुबद्ध सुनिगूढ पव्वसंधी' તેમના બંને હાથના કાંડાઓ ગોળ અને લાંબા હેવાથી યુગ બળદના ખાંધપર રાખવામાં આવતા જૂસરાના જેવા મજબૂત સહામણું હોય છે. અને માંસલ પષ્ટ હોય છે. જેવાવાળાને ખૂબજ આનંદ આપનાર હોય છે. અને પાતળા હોતા નથી. તથા તેના હાડકાને સંધી ભાગ સંસ્થાન વિશેષથી સંપન્ન હોય છે. સુશ્લિષ્ટ હોય છે સઘન હોય છે. ઉત્તમ હોય છે. નજીક નજીક હોય છે સ્થિર હોય છે. અત્યંતશિથિલ હોતા નથી. અને સ્નાયુઓથી સારી રીતે જકડાયેલ હોય છે. અને ગુપ્ત રહે છે “ત્તરોવ ય મંતકથarg=ાર અરિજી ગાઢાળીને તેમના બેઉ હાથે રાતાતળીયા વાળા હોય છે. અર્થાત્ તેમની હથેલી એ લાલ હોય છે. ઉપસ્થિત હોય છે. અર્થાતુ નીચેનો ભાગપુષ્ટ હોય છે. ઉન્નત હોય છે. નીચેની તરફ ઝુકેલું રહે છે. મૃદુલ ચિકાશવાળા, માંસલ, મજબૂત, પ્રશસ્ત લક્ષણવાળા, સુંદર આકારવાળા અને છિદ્રોવિનાની આંગળીવાળા હેય છે. “જીવરાત્રિ મુલાય નવાંઝિયા' તેમની આંગળી પીવર મજબૂત હોય છે. વૃત્ત-ગળ આકારવાળી હોય છે. સુજાત અને સુંદર હોય છે. 'आतंबतलिण सुचिरुइरणिद्धणखा, चंदपाणिलेहा, सूरपाणिलेहा, संखपाणिलेहा, ચાળ છે, રિસાથિયgigl' તેમના હાથની આંગળીનાં નખે કંઈક કંઈક લાલ હોય છે. તલીન કહેતાં પાતળા હોય છે. શુચિનામ પવિત્ર હોય છે. અર્થાત્ સાફ હોય છે. રૂચિર કહેતાં મનહર હોય છે, સ્નિગ્ધ ચિકણા અને રૂક્ષતા વિનાના હોય છે. તેમના હાથમાં ચંદ્રના આકારની રેખાઓ હોય છે. સૂર્યના આકાર જેવી રેખાઓ હોય છે. શંખના આકાર જેવી, ચક્રના આકાર જેવી, અને ઉત્તમ દક્ષિણે વર્તવાળા સ્વસ્તિકના આકાર જેવી રેખાઓ हाय छ 'चंदसूरसंख चक्कदिसासोअस्थिय पाणिलेहा अणेगवरलक्खणुत्तमपसत्थ શરિરયાળ જેT” આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, શંખ, ચક અને શ્રેષ્ઠ સ્વસ્તિકના જેવી રેખાએ તેમના હાથમાં હોય છે. તથા અનેક બીજા પણ સુંદર સુંદર ઉત્તમ લક્ષણો વાળી ઘણીજ રેખાઓ હોય છે. તેથી જ તેઓ પ્રશસ્ત પ્રશંસા કરવાને ચગ્ય હોય છે. પવિત્ર હોય છે. તથા પિત પિતાના ફળ આપવા રૂપ કર્તવ્ય પ્રમાણે નીકળેલી રેખાઓ વાળા હોય છે. રામહિર વાત ન સમાજવાહgumવિડ નથીંઘા તેમના બન્ને ખંભાએ જગલી જીવાભિગમસૂત્ર ૧૭૭ Page #188 -------------------------------------------------------------------------- ________________ સૂવર, સિંહ, શાર્દુલ, અને ઉત્તમ હાથીના ખભાઓના જેવા ભરેલા અને વિશાલ રહે છે. અને પરિપૂર્ણ પ્રભાવવાળા હેય છે. વિસ્તૃત હોય છે. અને ઉન્નત હોય છે. “ચતુરપુરતુcપમાન વુવરરિસીવા” ચાર આંગળ જેટલા માપની હોવાથી યોગ્ય પ્રમાણવાળી અને ત્રણ રેખા ઓ વાળી હોવાથી સુંદર શંખ જેવી તેમની શીવા-ગળ હોય છે, “અવદિય સુવિમા યુઝાય વિત્તમંજૂiણ સંઢિયારથs વિષ૪હgયા’ તેમની દાઢિ અવસ્થિત અર્થાત્ સદા એક સરખી રહેવાવાળી સુવિભકત અલગ અલગ સુજાત સુંદર પણાથી શોભાયમાન અને વિચિત્ર હોય છે. તથા માંસથી ભરેલ, પુષ્ટ તથા સુંદર સંસ્થાનથી યુક્ત હોવાથી પ્રશસ્ત અને વાઘની ડાઢી જે વિસ્તૃત હનુક-ચિબુક નીચેના હોઠની નીચેના ભાગ હોય છે. “શોવિચ સિસ્ટqવારુ વિંઝરિનમાદરો તેમને શષ્ટ અધરેષ્ઠ ઘર્ષણ વિગેરેથી પરિકમેિં ત કરવામાં આવેલ શિલાપ્રવાલ અસલ મંગાના છે અને બિંબફલ, કંદ ફલના જે લાલ રંગવાળે હોય . पंडुर ससिछगल विमल निम्मल संख गोखीरफेणद्गरयमुणालिया धवछ રહેતી તેઓની દંત પંકિત પાંડુર ધળી અર્થાત્ ચંદ્રમાના ટુકડા જેવી વિમલ, ઉજજવલ, અને નિમૅલ અર્થાત્ સ્વચ્છ શંખના જેવી ગાયના દૂધ જેવી, - એવી શુભ્ર અર્થાતુ પેળી હોય છે. સર્વતા, આહીરતા, કવિरलता. सुजातदंता, एगदंतसेदिव्व अणेगदंता, हुतवह निद्धत धोततन તળિકારત્તાતાજુદા” આ એકરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો અખંડ દાંતાવાળા હોય છે. અર્થાત્ પરિપૂર્ણ દાંતે વાળા હોય છે. તેઓના દાંતે કોઈ અવસ્થામાં જર્જરિત થતા નથી. તેઓ અવિરલ કહેતાં પરસ્પર એક બીજાને લાગેલ એવી દાંતેની પંક્તિવાળા હોય છે. તેથી જ તેમનાં દાંતે જન્મ દોષથી રહિત જ રહે છે. અને તેઓના તે અનેક દાંતે એક દંતપંક્તિના જેવા જણાય છે. તેઓને પૂરેપૂરા બત્રીસ દાંતે હોય છે. તેઓનું તાલ અને જીભ અગ્નિમાં તપાવીને દેવામાં આવેલ અને ફરીથી તપાવેલ તપનીય કહેતાં તપાવેલા સુવર્ણ ના જેવા લાલ વર્ણ ના હોય છે. “સ્ત્રાય નુલુંગાના' તેમનું નાક ગરૂડના નાક જેવું લાંબુ સીધુ અને ઉચું અને ભરાવદાર હોય છે. “અવતા लिय पोंडरीयणयणा' कोकासिथधवल पत्तलच्छा आणामियचावरुइल किण्हरूभराइय संठिय संगयआयय सुजाय तणुकसिण निद्वभूमया अल्लीणप्पमाण जुत्तसवणा' સૂર્યના કિરણોથી ખીલેલા શ્વેત કમળના જેવી તેઓની બને આખો હોય છે. તથા તેઓ ખીલેલા વેત કમળોના જેવી એટલે કે ખૂણા પરલાલ વચમાં કાળી, અને ઘોળી અને પાંપણો વાળી હોય છે. તેમની ભ્રમરે કંઈક ચઢાવેલા ધનુષના જેવી વાંકી હોય છે. રૂચિર એટલે કે સંસ્થાનની અપેક્ષાથી રમણીય હોય છે. કૃષ્ણમેઘની પતિ જેવી કાળી હોય છે, પોતાના પ્રમાણને અનુકુલ સઘન હોય છે. દીર્ઘ લાંબી હોય છે. સુનિષ્પન્ન અર્થાત્ જન્મદેષ વિનાની હોય છે. પાતળી હોય છે. કાળી અને નિષ્પ ચિકણી હોય છે, તેમના કાને માથાના ભાગ સુધી કંઈક કંઈક ચોંટેલા હોય છે, અને પિત પિતાના પ્રમાણ નું રૂપ હોય છે. અર્થાત તેઓ વિશાળ કાનેવાળા હોય છે, “સુસવા, વાળ मंसलकवोलदेसभागा, अविरुग्गयबालचं दसंठिय पसत्थवित्थिण्ण समणिडाला જીવાભિગમસૂત્ર ૧૭૮ Page #189 -------------------------------------------------------------------------- ________________ કટુવર્ પરિપુ તોવા છત્તામંા રેલા’ એજ કારણે તેઓને સુશ્રવણ વાળા કહ્યા છે. તેઓની કપોલ પાલી પીન અને માંસલ હોય છે, તેઓને ભાલ પ્રદેશ અર્થાત્ લલાટ તરતના ઉગેલા બાલચંદ્રના જે આકાર વાળ હોય છે અર્થાત તરતના ઉગેલા અષ્ટમીના ચન્દ્રમાના આકાર જેવા હોય છે. તથા પ્રશસ્ત વિરતૃત પહેળે અને સમતલ હોય છે. તેઓનું મુખ પુનમના ચંદ્રમંડલ જેવું સૌમ્ય હોય છે. તેઓનું ઉત્તમાંગ કહેતા મસ્તકને પ્રદેશ ઉઘાડવામાં આવેલ છત્રને જે આકાર હોય છે, એવા આકાર વાળો હોય છે. “પાનિરિચसुबद्धलक्खणुण्णय कूडागारणिमपिडियसिरसे दाडिमपुप्फ पगासतवणिज्ज सरिस નિમ સુરાય સંત સમૂખી’ તેઓનું મસ્તક ઘન સઘન પોલાણવાળું ન હોવાથી નિબિડ ગાઢ હોય છે. તે સ્નાયુઓથી સુબદ્ધ હોય છે. અને ઉત્તમ એવા લક્ષણથી સમન્વિત (દઢ) હોય છે. તથા જે પ્રમાણે (ટ) શિખરનો આકાર હોય છે. એવા આકારવાળું હોય છે. તથા પાષાણ અર્થાત્ પત્થરની પિડી જેવી હોય છે. એવી પિંડીની માફક મજબૂત અને ગળ હોય છે. તેમના મસ્તકના કેશને અગ્રભાગ તથા માથાના ઉપરની ચામડી કે જેમાં વાળ ઉગે છે, તે દાડમના પુષ્પના પ્રકાશ વર્ણ જેવા કંઈક લાલિમા વાળી હોય છે. તેમજ સેનાના વણે જેવા કંઈક પીળાશ યુકત તેમના વાળ હોય છે. તથા આગન્તુક મલથી રહિત હોવાથી તે નિર્મલ હોય છે. 'सामलि बोंड घणणिचिय छोडियमिउविसयपसत्य सुहुम लक्खण सुगंधसुं दरभुय मोयगभिगिणीलकज्जलपहव भमरगणणि? णिकुरंव निचिय कुंचिय चियपदाहि. ઘાવદ્રઢરિયા” તેઓના મસ્તક ઉપર જે વાળો હોય છે. તે ઉખેડવા છતાં પણ સ્વભાવથીજ શામલી વૃક્ષવિશેષના કુલના જેવા ગાઢ હોય છે. નિશ્ચિત અત્યંત લાગેલા હોય છે. મૃદુ નરમ હોય છે. વિશદ નિર્મલ હોય છે. પ્રશસ્ત પ્રશંસા કરવા ગ્ય હોય છે. સૂક્ષ્મ હોય છે. મોટા મોટા હોતા નથી. પ્રશસ્ત લક્ષણવાળા હોય છે. સુગંધ યુક્ત હોય છે. સુંદર હોય છે. તથા ભુજમોચક નામના રત્નવિશેષ પ્રમાણે, નીલમણિ મરકતમણિ સમાન, કાજલ સમાન, હર્ષિત થયેલ ભમરાની જેમ, અત્યંતકાળા અને નિષ્પ સુંવાળા હોય છે. તેઓ નિશ્ચિત હોય છે. અર્થાત્ આમતેમ વિખરાયેલા હોતા નથી. ઘુઘરાળા હોય છે. અને દક્ષિણ વમળવાળા અર્થાત્ જમણીબાજુ ઝુકેલા હોય છે. “Farવરાળથી' આ એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્ય સ્વસ્તિક વિગેરે લક્ષણેથી મશીતિલક વિગેરે વ્યંજનથી અને ક્ષાતિ વિગેરે સદ્ગુણોથી યુક્ત જીવાભિગમસૂત્ર ૧૭૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ હોય છે. “મુઝાયgવિમત્તયુકવા, સાચા સિળિજ ગમવા પરિવાર તેઓનું રૂપ ઘણું જ સુંદર સ્વરૂપવાળું હોય છે. કેમકે તેમના દરેક અવયવો જન્મથીજ પિત પિતાના પૂર્ણ પ્રમાણથી યુકત હોય છે. તે બધા પ્રાસાદીય હોય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હોય છે. અને પ્રતિરૂપ હોય છે. “તેળે મળુચા દંતા , कांचसग नंदिघोसा, सीहस्सरा, सीह घोसा मंजुस्सरा, मंजुघोसा, सुरसरा, સુક્ષરનિધોસા, છાયા ૩ઝોસિયંમંજ' આ મનુષ્ય હંસના સ્વર જેવા સ્વર વાળા હોય છે. કૌચક્ષિના સ્વરની જેમ અનાયાસ નીકળવા છતાં પણ દીધું દેશવ્યાપી સ્વરવાળા હોય છે. નદિના ઘેાષ જેવા શેષ ગજનવાળા હોય છે. અર્થાત તે નંદિ કહેતાં બાર પ્રકારના વાઘવિશેષનું નામ નંદિ છે. તેના જેવા વિનિવાળા, સિંહના સ્વર જેવા ગંભીર સ્વર વાળા હોય છે. સિંહના જેવા ઘેષ-વનિવાળા હોય છે. તથા તેને વર મંજુલ મીઠો એટલે સાંભળવામાં આનંદ જનક હોય છે. તેને ઘેષ પણ આનંદ જનકજ હોય છે. તેથી જ એ સારા સ્વરથી યુક્ત શૈષવાળા કહેલ છે. “છાયાવકનોતિચામળા' તેમનું પ્રત્યેક અંગ કાંતિથી ચમકતું રહે છે. “asઝરિસમ નારાય સંઘાળા' તે વજ ઋષભ નારાચ સંહનન વાળા હોય છે. “તમારા સંતાનનંઠિયા’ તેઓનું સંરથાન સમચતુરસ્ત્ર ચતુષ્કોણ હોય છે. “સિદ્ધિજીવી' તેમની કાંતિ સ્નિગ્ધ હોય છે. ળિરાવંશ'-તે આંતક-વ્યાધિ રહિત હોય છે “ઉત્તમ પથ પર નિરaમાજૂ તેઓના શરીર ઉત્તમ, પ્રશસ્ત, અતિશય શાળી, અને નિરૂપમ હોય છે. “મારેવરી સોસ રનિયરી” તેઓ ના શરીર જલે શરીરથી ઉત્પન્ન થયેલમળ, મલ સામાન્યમેલ વિગેરે દોષથી રહિત હોય છે. કલંક અનિષ્ટ સૂચક ચિહન, પરસેવા અને ધૂળ હેય વિગેરેથી રહિત છે, “ળિવવા ઝઝુમવાના, સંવાળી વયળામા' કઈ પણ પ્રકારને ઉપલેપ હોતું નથી. “બgોમવારૂ વેvi’ વાતમ-વાયુના ગાળાથી રહિત ઉદર ભાગ વાળા હોવાથી અનુકૂળ વાયુ વેગવાળા હોય છે. કેમકે પેટમાં રહેલ વાયના ગેળાવાળાને વાયુવેગ અનુકૂળ હેતું નથી. “Tળી જેમ કંક નામના પક્ષને ગુદાને ભાગ નિર્લેપ મલરહિત હોય છે. એ જ પ્રમાણે તેમનો ગાદાને ભાગ મલ વગરનો હોવાથી નિલેપ ગુદાયવાળા હોય છે. “વોર Rળા જેમ કબૂતરની જઠરાગ્નિ કાંકરાને પણ પચાવી શકે છે. એ જ પ્રમાણે એમની જઠરાગ્નિ હોવાથી કપત પરિણામવાળા કહેવાય છે. અર્થાત્ તેઓ બતરના જેવી પાચન ક્રિયાવાળા હોય છે. નિરવ વોર્દૂિતરોળિયા જીવાભિગમસૂત્ર ૧૮૦ Page #191 -------------------------------------------------------------------------- ________________ તેઓને અપાન દેશ અર્થાત્ ગુદા ભાગ પરિષેત્સર્ગના લેપ વિનાને હોય છે. તથા પૃષ્ઠભાગ તથા ઉદર અને પૃષ્ઠની વચ્ચેનો ભાગ તથા જાંધ આ બધા સુંદર, પરિણત, અને સુંદર, સંસ્થાન વાળા હોય છે. “વિવાહિય ઉન્નચલુછી’ તેમના પિટને ભાગ એટલે પાતળે હોય છે કે તે મૂઠીમાં આવી જાય છે. તેઓને નિઃશ્વાસ સામાન્ય કમલ, નીલકમલ, તથા ગન્ધ દ્રવ્યની સમાન સુગન્ધિત હોવાથી તેઓનું મુખ સુરભિગંધવાળું હોય છે. “શ ધનુષ સિવા’ ૮૦૦ આસો ધનુષ જેટલા ઉંચા હોય છે. “સેસિં મજુરા રસ િિવડ્રિના .” હે શ્રમણ આયુષ્યમન તે મનુષ્યની પાંસળીના હાડકાં (૬૪) ચોસઠ હોય છે. “તે મજુરા પારિમા , પતિ વિદ્ગીતા, પતિ उवसंता, पगति पयणु कोहमाण माया लोभा, मिउमदवस पन्ना, अल्लीणा भद्दगा, વિળતા, વેદકા એ મનુ રવભાવથી ભદ્ર પરિણામવાળા હોય છે. સ્વભાવ થી જ વિનયશીલ હોય છે. સ્વભાવથીજ અ૯પ કષાયવાળા, અ૯૫ ક્રોધ, માન, માયા, અને લેભ વાળા હોય છે. તેઓ સ્વભાવથીજ મૃદુ માર્દવ સંપન્ન હોય છે. એ જ પ્રમાણે સ્વભાવથી ભદ્રક અને વિનીત ભાવથી યુકત થયેલા તેઓ અલ્પ ઈચ્છાવાળા હોય છે. અવં િરિ સંજિયા? એજ કારણે કઈ વસ્તુને સંગ્રહ કરવાવાળા નથી. અને “જયંકા તેઓ ક્રૂર પરિણામવાળા હતા નથી. “વિકિમંતર પરિવાળા” વૃક્ષની શાખાઓની મધ્યમાં રહે છે “નરદિકર # lifમળો ય તે મનુચના પછાત્તા સમારો' તથા એ મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રતા પૂર્વક વિચરણ કરે છે. આ રીતે હે શ્રમણ આયુષ્યન આ એકરૂક દ્વીપમાં નિવાસ કરવાવાળા મનુષ્યોના પરિચયના સંબંધમાં આ પ્રમાણે મેં કહ્યું છે. “તેસિં મતે ! વરિજસ્ટિસ મહાર સમુcqન છે ભગવન આ મનુષ્યને એકવાર આહાર કર્યા પછી ફરી આહાર કરવાની ઈચ્છા કેટલે કાળ વીત્યા પછી થાય છે ? “નોરમા ! વરસ્થમત્ત બાણાપટ્ટે સમુcum ગૌતમ! એ એકરૂક દ્વીપના મનુષ્યને ચતુર્થ ભકત અર્થાત્ એક દિવસ છેડીને બીજે દિવસે આહાર કરવાની ઈચ્છા થાય છે. કેમકે સુધા વેદનીય કર્મને ઉદય તેમને એક દિવસ છેડીને બીજે દિવસે જ થાય છે. તેથી અભકતાર્થતામાં તેઓને તોજન્ય કર્મોની નિર્જરા થતી નથી. કેમકે તેઓને ઈરછા પૂર્વક ભજનનો ત્યાગ થઈ શકતો નથી. સૂ ૩ળા જીવાભિગમસૂત્ર ૧૮૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ એકોરુકદ્વીપ કી મનુષ્ય સ્ત્રી કે રુપ આદિકા નિરુપણ “gોય મgí રિક્ષા વાળા માવાયારે ઘરે ઈત્યાદિ ટીકાર્થ– હે ભગવન્! એ એકરૂક દ્વીપની મનુષ્ય સ્ત્રિનુ રૂપ વિગેરે કેવું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'गोयमा ! ताओणं मणुईओ सुजायसव्वंग सुंदरीओ पहाणमहिला गुणेहिं जुत्ता अच्चंत विसप्पमाण पउम सुकुमाल कुंभ संठितविसिटूचलणा, उज्जुमिउय पीवरનિરંત્તરપુટ્ટફિસંજુરીયા' હે ગૌતમ ! એકરૂક દ્વીપની મનુષ્ય સ્ત્રિ યક્તિ પ્રમાણથી ઉત્પન્ન થયેલા સઘળા અંગેથી વિશિષ્ટ હોવાના કારણે ઘણીજ સુંદર હોય છે. પ્રધાન મહિલા ગુણેથી એટલે કે તેઓ પ્રિય બેલવા વાળી. પતિના વિચારને અનુસરનારી વિગેરે ગુણવાળી હોય છે. તેમના બેઉ. પગ ચાલતી વખતે ઘણા જ સુંદર રીતે ચાલે છે પદ્મના જેવા તે સુકુમાર હોય છે. તેઓનું સંસ્થાના કાચબાના વાંસાની જેમ ઉન્નત હોય છે. તેમના પગની આંગળીયે ત્રાજુ સીધી છિદ્રવિનાની પીવર પુષ્ટ હોય છે. અને પરસ્પર સંત કહેતાં એક બીજી આંગળીયોને મળીને રહે છે. નવરત્તિર તનિન તંતકુરૂઢિળવા' તેઓના નખે ઉન્નત હોય છે. આનંદ પ્રદ હોય છે. તલિન કહેતાં પાતળા હોય છે. તામ્ર ઈષદ્રત હોય છે. શુચિ પવિત્ર હોય છે. અને સ્નિગ્ધ હોય છે. “રોમરિય વટ્ઠજંદિર પણ પથરાળ જો સંઘનચઢા' તેમની જાંઘા યુગલ રોમવિનાનું ગાળ સુંદર હોય છે. અને ઉત્કૃષ્ટ લક્ષણે વાળું હોય છે. તથા અષ્ય સુંદર લાગે તેવું હોય છે. “પુમિર અનાજુબંઢ૪ જુજવંધી’ તેઓની સંધી સુનિર્મિત અને સુગૂઢ એટલે કે ઉપરથી ન દેખાય તેવા જાનુ મંડલથી સુબદ્ધ હોય છે. દઢ સ્નાયુ યુકત હેવાથી અશિથિલ હોય છે. “જિવંમારિ સંદિપનિરવ સમાજમા જોમજી વિરજી માહિતસુજાત વટ્ટીવાળાંતરો' તેઓના બનને ઉરૂઓ (જાંઘ) કેળના સ્તંભના જેવા આકારવાળા સુંદર હોય છે, નિર્વાણ વિસ્ફોટક એટલે કે ફલા વિગેરે વિનાના હોય છે. સુકુમાર અને શોભાયમાન હોય છે મૃદુ કમળ હોય છે. અવિરલ હોય છે. પરસ્પર એક બીજાની નજીક નજીક હોય છે. સમ કહેતાં સરખા હોય છે. પ્રમાણસરના હોય છે. સહિત હોય છે. એક બીજાને લાગે છે. સુજાત અને સુનિષ્પન્ન હોય છે. વ્રત્ત નામગોળ આકારના હોય છે. પીવર પુષ્ટ હોય છે. અને આપસમાં નિર્વિશેષ સરખા એક જેવાજ જીવાભિગમસૂત્ર ૧૮૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ હોય છે. વાવીશી ઘટ્ટ પંકિય પથ વિથિન gિઢળી તેઓની શ્રેણ એટલેકે કેડની પાછળ ધુણ વિગેરેના ક્ષત વિનાની જે અષ્ટાપદ ઘૂત ફલકના પૃષ્ઠના આકાર જેવી હોય છે. પ્રશસ્ત હોય છે. વિસ્તીર્ણ હોય છે. અને લાંબી હોય છે. તથા મોટી હોય છે. “વળાયામcvમાનકુળિત વિરાટ મંત્રઢ સુદ્ધ નળવા વાળી ઓ’ બાર આંગળ મુખ પ્રમાણથી બમણા ચાવીસ આંગળ પ્રમાણને તેઓને જઘન પ્રદેશ હોય છે. તે સ્નાયુઓથી સારી રીતે જકડાયેલા રહે છે. કવિતારૂ રથ ૪જવનિરોતર' તેઓ અલ્પ ઉદર વાળી અને વિકૃત ઉદરથી રહિત હોય છે. તેઓનું આ ઉદર ક્ષામ હોવાથી કુશ હેવાથી વજીની જેમ સુશોભિત હોય છે, તથા સામુદ્રિક શાસ્ત્રોકત પ્રશસ્તલક્ષણેથી યુક્ત હોય છે. વિસ્ટિવરિચત્તશુમિરણિયાતોન उज्जुयसमसहित जच्च तणुकसिणणिद्ध आदेजलउड् सुविभत्त सुजाय વસંત તોમંતરરૂઢમનિષોમાં તેમના શરીરને મધ્યભાગ ત્રણ રેખાઓથી વળેલો હોય છે. પાતળો અર્થાત્ કંઈક કુશ હેવાને લીધે નમેલ હોય છે. ઈષત્ નમેલો હોય છે. તેઓની રેમ પંકિત સરલ હોય છે. સમ બરાબર સરખી હોય છે. સઘન ગાઢ હોય છે. વચમાં વચમાં છૂટેલી હેતી નથી. કૃત્રિમ હોતી નથી, સ્વાભાવિક હોય છે. પાતળી હોય છે, કાળી હોય છે. સિનગ્ધ હોય છે. આદેય કહેતાં સોહામણી હોય છે. લલિત એટલે કે સુંદર હોય છે. સુવિભકત અલગ અલગ હોય છે. સુજાત જન્મદેષ વિનાની હોય છે. કાંત મનને હરણ કરવાવાળી હોય છે, શોભાયમાન હોય છે. અને રમણીય હોય છે. “જંજાવત્તાવારણારત્ત તરં મંજુર જિળ તw amશિ કો ચંતામવામીવિચામી” ગંગાની ભમર-વમળના જેવા પ્રદક્ષિણા વર્તવાળી ત્રિવલીથી યુકત તથા મધ્યાહનના સૂર્યના કિરણોથી વિકસિત થયેલા કમળના વનના જેવી ગંભીર અને વિશાળ તેઓની નાભી હોય છે. “ગyદમ સુપરબ કુરી” અનુલબણુ ઉગ્રતા વિનાની પ્રશસ્ત અને પીન તેઓની કુક્ષી કહેતાં ઉદર હોય છે. “Hoળચકાસ’ તેઓના બન્ને પાર્શ્વભાગો કંઈક કંઈક ઝકેલા હોય છે. સંજયાના’મળેલા પાર્શ્વવાળી હોય છે. “સુનારાણા? સુજાતપા વાળી હોય છે. આ પદને વિસ્તાર પૂર્વકને અર્થ પહેલાં આવી ગયેલ છે. “મિચમા સુદ વગર જાતા તેઓના બેઉપાશ્વ પડખા મિત પરિમિત પિત પિતાના પ્રમાણથી યુકત પુષ્ટ અને આનંદ આપવાવાળા હોય છે. “અહુર જળવા જીવાભિગમસૂત્ર ૧૮૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ નિમણુના નિવારી તેનું શરીર એટલું બધું માંસલ પુષ્ટ હોય છે કે જેથી તેમની પાંસળી અને વાંસાના હાડકા દેખાતા નથી. તથા તેઓના શરીરે એવી કાંતીવાળા હોય છે. કે આગંતુક અને સ્વાભાવિક કેઈ પણ પ્રકારને મેલ તેઓના શરીર પર ઉત્પન્ન થતો નથી. જન્મના ષોથી રહિત હોય છે. અને જવર વિગેરે રોગોના ઉપદ્રવ વિનાની હોય છે. 'कंचणकलस समप्पमाण समसंहय सुजात लटु चूचुय आमेलग जमल जुगलवट्टिय કદમુomતિય સંચિયોધવાનો તેમના અને રતને સોનાનાં કલશ જેવા ગળ મટેળ હોય છે, અથવા કંચનના ઘડાના જેવા મોટા હોય છે. અથવા સુવર્ણન જેવા તેજસ્વી અને અત્યંત આકર્ષક હોય છે. એક સ્તન માટે હોય અને એક નાનું હોય તેવા એ હતા નથી, પરંતુ તે અને પ્રમાણમાં બરાબર હોય છે. એ એટલા વિશાળ અને મોટા હોય છે કે પરસ્પરનાં બને એવા લાગતા હોય છે કે તે બનેની વચમાંથી મણાલતંતુ અર્થાત કમલ નાલને તાંતણે પણ નીકળી શકતા નથી, તેઓ સુજાત અર્થાત્ જન્મ દેષથી રહિત હોય છે. આ સ્તનના અગ્રભાગમા જે અચુક (દીટી) હોય છે તે તેનાથી જુદીજ જણાઈ આવે છે. તે એવી જણાય છે કે માને આ સ્તનપર શેખર અર્થાત્ મુગુટ જ રાખવામાં આવેલ હોય છે. આ સ્તને આગળ પાછળ ઉત્પન્ન થતા નથી પણ એક સાથેજ ઉત્પન્ન થાય છે. અને એકીસાથે જ વધતા રહે છે. વક્ષસ્થળ છાતી પર તેઓ વિષમશ્રેણીથી રહેતા નથી. પરંતુ સમશ્રેણીમાંજ રહેલા હોય છે. સામસામા તે એક બીજાના સરખી ઉન્નતાવસ્થાવાળા અને ઉંચે ઉઠેલા હોય છે. તેઓનું સંરથાન આકાર અત્યંત સુંદર અને પ્રીતીજનક હોય છે. “મુઘાળુપુદગતનુચ જોપુછવક્રમાહિચમચ આકારવિવાર તેઓના બન્ને બાહુએ ભુજંગની જેમ કમશઃ નીચેની તરફ પાતળા હોય છે. ગાયના પછડાની જેમ વૃત્ત ગાળ હોય છે. તેઓ પરસ્પરમાં સમાનતાવાળા હોય છે, સંહત-પિત પિતાની સંધીયાથી તેઓ મળેલા રહે છે. નત-નમ્ર એટલે કે નમેલા હોય છે. આદેય અર્થાત અત્યંત સુંદર હોવાથી ઉપાદેય અર્થાતુ મનને ગમે તેવા હોય છે. અને લલિત કહેતાં મને જ્ઞ ચેષ્ટા વાળા હોય છે. “ત્તરખા’ તેઓના નખે તામ્ર લાલ હોય છે, અર્થાત્ કંઈક કંઈક લાલિમા વાળા હોય છે. “પીવરોમwવરંગો ’ તેઓની આંગળીઓ પીવર વિશેષ મજબૂત હોય છે. કોમલ હોય છે. અને ઉત્તમ હોય છે. “fબઢvrળા ’ તેમની હથેલિ જેમાં જે રેખાઓ હોય છે, તે રિનષ્પ સુવાળી હોય છે. સુંદર આકારવાળી હોય છે. અને પ્રશંસા કરવા યંગ્ય હોય છે. “વિસિંaોરિથા સુવિફા પાળીદા” તેમની હથેલી માંસલ પુષ્ટ હોય છે. સુંદર આકારની હોય છે. જીવાભિગમસૂત્ર ૧૮૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ અને તે હથેલીની અંદર સૂર્ય ચંદ્ર, શંખ, ચક્ર, અને સ્વસ્તિકની રેખાઓ હાય છે. તે રેખાએ પ્રશ'સાસ્પદ હાય છે. પીળુળચળવસ્થિયેલા’ તેમના કામના ભાગ કઈક ઉચા ઉપડેલ હાય છે. તેમજ ડૂંટીની નીચેના ભાગ ઉપસેલને સુંદર હાય છે.દિપુળાવોહા' તેમના કપાલ પ્રદેશ અર્થાત્ ગાલના ભાગ પરિપૂર્ણ અને પુષ્ટ હેાય છે. ચણાનુ પુષ્પમાળ ઋતુવરિસીવા' તેમના ગળાના ભાગ માંસલ પુષ્ટ ચાર આંગળ લાંખા તથા પ્રધાન શંખના આકાર જેવે ત્રણ રેખા યુક્ત ડાય છે. મસજી સંયિ પસસ્થ હજીચા' તેમની દાઢી (હાઠની નીચેના ભાગ) માંસલ અને પુષ્ટ તેમજ સુંદર આકારના હાય છે અને પ્રશંસાસ્પદ હોય છે ‘વાડીમવુજવાસ પીવર કુંચિથવા રા' તેઓના અધરેષ્ઠ દાડમના પુષ્પની જેવા પ્રકાશવાળા અને સેહામણા હાય છે. અર્થાત્ લાલ અને ચમકદાર હેાય છે. પીવર કહેતાં પુષ્ટ હાય છે, અને આકુચિત કઈક કઇક વળેલા હાય છે. તેથીજ તે દેખવામાં ઘણાજ સુંદર દેખાય છે. ‘Øરોત્તોટ્ટા' તેમના ઉપરના એઠપણુ ઘણાજ સાહામણા હાય છે વિાચ ચવું, વાસંતિ મરુ છિદ્ર વિમ સળા' તેઓના દાંતા દહિના જેવા સફેદ હૈાય છે. પાણીના બિંદુ જેવા નિળ હેાય છે. ચંદ્રની જેમ નિષ્કંલક હાય છે. કુન્દ પુષ્પની જેમ સફેદ હૈાય છે. વાસન્તીની કળીની જેમ ધવલ હાય છે. તેની પંક્તિયે વચમાં છેદ વગરની હાય છે. તેથીજ તેમાં અત્યંત શ્વેતપણુ રહે છે. ‘સ્તુવ્વત્હત્તમચયુકુમારુતાનુનીન્દ્ા' તેમના તાલુ અને જીભ એ બેઉ લાલ કમળના પાનની માફક લાલ હોય છે. મૃદુ કહેતાં નરમ હાય છે. અને વિશેષ સુકુમાર હાય છે. ‘વીર મુખરુ અહિરુ અમુ ય ૩૩ સુંગળાસા' તેમની નાસિકા કરેણની કળીના જેવી હેાય છે. અકુટિલ કહેતાં વાંકી ચૂકી નહી પણ સીધી હેાય છે. અગ્રભાગમાં પ્રમાણાનુસાર કંઇક ઉંચી હોય છે. ચપટી હેાતી નથી. ઋજવી સરલ અને તુંગ કહેતાં પાપટની ચાંચ જેવી તીખી હાય છે. ‘સાર્વ મમુજીવયવિમુજી નિન્દરસિઝવલળજિયંતળવળા' તેમના બન્ને નૈત્ર સૂર્યવિકાશી શરદ ઋતુનુ કમળ અને ચંદ્ર વિકાશી કુમુદ કુવલય નીલકમળ એ બન્નેમાંથી અલગ પડેલા એવા જે પત્રાના સમૂહ હેાય છે. તેના જેવી કઈક શ્વેતતા અને કંઇક લાલાશ અને કઇક કાળાશવાળા અને વચમાં કાળી પુતળીયાથી અંકિત હાવાથી તે અત્યન્ત સુંદર લાગે છે. ‘ત્ત પત્રાયસંવોચનાત્રો વળી તેઓના નેત્રા પાંપણાવાળા હેાય છે. સ્વભાવથીજ ચપલ હોય છે. કાન સુધી લાંખા હાય છે અને કારપર કઇક લાલ હાય છે, 'બાળમિચચાપ શરૂજી નિરમ રાર્ મંત્રિય સંગત ગાયત્ર મુજ્ઞાત શિળનિદ્રમમુયા' તેમની બન્ને ભ્રમરા જીવાભિગમસૂત્ર ૧૮૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ કંઈક કંઈક નમાવેલા ધનુષની જેમ વાંકી હોવાથી તેમનું સંસ્થાન રમણીય લાગે છે, કાળા મેઘના સમૂહ જેવી કાળી હોય છે. સંગત પિતાના પ્રમાણ સરની હોય છે. આયત અર્થાત જેટલી તેની લંબાઈ હોવી જોઈએ એટલી લંબાઈ વાળી હોય છે. સુજાત હોય છે. પિતાના ઢંગથીજ તે ઉત્પન્ન થાય છે. કશ હોય છે. અને સ્નિગ્ધ હોય છે. બીજી ગુત્તરવળા” તેમના બેઉ કાને આલીન અર્થાત્ મસ્તક સુધી કંઈક કંઈક લાગેલા રહે છે. “વીજ મદર મનિકા કા' તેમની કપલ પંકિત ગાલ અને કાનની વચ્ચે ભાગ પીન માંસલ પુષ્ટ હોય છે. મૃષ્ટ ચિકાશવાળ હોય છે. તેથી જ તે રમણીય હોય છે. “વાંસ પથ સમળિયાજા' તેમનું લલાટ ચતુર પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર એમ ચારે ખૂણાઓમાં પ્રમાણ સરના અને સમતલ વાળા હોવાથી રમણીય હોય છે. “મુરાગિવિમરદિપુરાણોમવચના” તેનું સૌમ્યમુખ કાર્તિકી પૂર્ણમાસીના ચંદ્ર જેવું નિર્મલ અને પરિપૂર્ણ હોય છે. “અનુનય વત્તમંm” છત્રના જેવા આકારવાળું ઉપરથી ગોળ તેનું મસ્તક હોય છે. “દિર સૂરિદ્ધિ તીર સિર’ તેના માથાના કેશ કુટિલ વાંકા હોય છે. સુનિધ હોય છે. અને લાંબા હોય છે. ‘છત્તશચન્નાથુમરામા મંડલું कलस वावि सोस्थिय पडागजव मच्छ कुम्भ रहवर मगर सुकथाल अंकुस अद्रावय वीई सपई ट्रक मयूरसिरिदामाभिसेय तोरण मेइणि उदधिवर भवणगिरिवर आयंस ललिय गय उसभ सीहचमरउत्तमपसत्थबत्तीसलक्खणधराओ' છત્ર ૧, ધજા ૨, યુગ ૩, સ્તૂપ ૪, દામિની ૫, પુપમાલા કમંડલ ૬, કલશ ૭, વાવ ૮, સ્વસ્તિક ૯, પતાકા ૧૦, યવ ૧૧, મત્સ્ય ૧૨, કુમ્ભ ૧૩, રથવર શ્રેષ્ઠ રથ ૧૪, મઘર ૧૫, શુકWાલ ૧૬, અંકુશ ૧૭, અષ્ટાપદ વીચિ-પૂતફલક ૧૮, સુપ્રતિષ્ઠક-સ્થાપનક ૧૯, મયૂર-મેર ૨૦, શ્રી દામમાળાના આકારનું આભરણ વિશેષ ૨૧, અભિષેક કમલાભિષેક અભિષેક યુકત લક્ષમી કે જેને અભિષેક બે હાથીથી કરવામાં આવે છે, એવું ચિહ્ન ૨૨, તેરણ ૨૩, મેદિની–પૃથ્વી પતિ-રાજા ૨૪, ઉદધિવર સમુદ્ર ૨૫, ભવન પ્રાસાદ ૨૬, ગિરિવર શ્રેષ્ઠ પર્વત ૨૭, દર્પણ ૨૮, લલિતગજ-શ્રેષ્ઠ હાથી ૨૯, વૃષભ ૩૦, સિંહ ૩૧, અને ચમાર ૩૨, આ સામુદ્રિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ શ્રેષ્ઠ એવા બત્રીસ લક્ષણેને તેઓ ધારણ કરે છે. “હંસ રિસો હંસના જેવી તેઓની ગતિ-ચાલ હોય છે. “શોરૂટ્સ મધુનિસુરાગ કેયલની મધુર વાણીના જે સુંદર અને મધુર તેઓને સ્વર-કંઠ હોય છે. “Hદવस्स अणुनयाओ ववगयवलिपलिया, वंग दुव्वण वाही दोभग्गसोगमुक्काओ' તેઓ ઘણીજ અનુપમ સુંદર હોય છે. તેઓ બધા પ્રત્યે વિનયવાળી હોય છે. તેઓના શરીરમાં જરાય શિથિલતા યુકત ચર્મવિકારે હોતા નથી. અર્થાત તેમના શરીરમાં ચામડી સંકેચાઈ જવારૂપ વિકાર હોતે નથી. તેઓના વાળ સફેદ હોતા નથી, તેઓના અંગ વિકૃત હોતા નથી. અર્થાત્ જૂનાધિક હોવારૂપ જીવાભિગમસૂત્ર ૧૮૬ Page #197 -------------------------------------------------------------------------- ________________ વિકાર વિનાના હોય છે. શરીરની કાંતીમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ આવતી નથી. વ્યાધિથી તાવ વિગેરે રાગથી તેઓ હંમેશાં મુકત હાય છે. લેશમાત્ર પણ દુર્ભાગ્ય તેઓમાં હેતુ' નથી. તેઓને શાકનું નામનિશાન પણ હતુ. નથી. અર્થાત્ તેઓ હંમેશાં આનંદમગ્નજ રહે છે. ઉત્તેળ નરાળ ધોવૂળ મૂલિયા કો' તે એની ઉંચાઇ પાત પેાતાના પતિયેાના શરીરથી કંઇક ન્યૂન હાય છે. એકેરૂક દ્વીપના મનુષ્યેાના શરીરની ઉંચાઇ આસા ધનુષની હાય છે. તેા આ ક્રિયાના શરીરની ઉંચાઇ કંઇક ઓછા આસા ધનુષ પ્રમાણુની હાય છે. સમાન્ય સિંગરવાવેત્તા' આમતા સ્વભાવિકજ પ્રમાણેાપેત યથાવસ્થિત જેઅવયવા જેમ હેાવા જોઇએ એવાજ સુદર અવયવ જન્ય સૌન્દ્રય વાળી શરીરની આકૃતિ હાવાથી તેઓના શરીર સ્વભાવિક શ્રૃંગારવાળા જ હોય છે પરંતુ બહારના વસ્ત્રાભૂષણ જન્ય સુંદરપણું હેતુ' નથી. તે પણ વસ્ત્રાભૂષણ રૂપ સુંદર વેષથી સુસજજીત હેાય છે.‘ સંયાય નિયમળિય ચેત્રિય વિત્ઝામ સંભાવબિળનુત્તોવચાર સઢા' તેએ સ્વભાવથીજ હંસિણીના ગમન તુલ્ય સુંદર ગમન ક્રિયાવાળી હાય છે. તેઓનુ હાસ્ય પ્રેમ પ્રદશક હાય છે. અને બેઉ પેલે વિકસિત થઈ જાય એવા હાય છે. તેની વાણી ઘણીજ ગંભીર હાય છે. ચેષ્ટાએ અંગ પ્રત્યગાને ઢાંકવા, પાછા તેને જોવા વિગેરે રૂપ તથા આંખાને મટકાવવી વિગેરે રૂપ વિલાસ, પેાતાના પતિની સાથે સંભાષણ કરવા રૂપ ચાતુર્ય આ ખધામાં તેઓ ઘણીજ વધારે નિપુણ હાય છે, તથા યુકત સંગત જે ઉપચાર નામ લેકવ્યવહાર છે, તેમાં પણ ઘણીજ વધારે દક્ષ-ચતુર હાય છે. આ બધા વિશેષણે પતિની અપેક્ષાથી સમજવા. કેમકે તે ક્ષેત્રના સ્વભાવથી તેઓને પર પુરૂષ પ્રત્યે અભિલાષાની સંભાવનાજ હાતી નથી. સુંવર થળ નળ વળ ચઢળચળમાજા' તેઓના સ્તના, જઘન, વદન, મુખ હાથ, પગ, નેત્ર, વિગેરે બધાજ અંગેા અત્યંત સુંદર હાય છે.‘વળØાવળ નોવન વિભાસ જિયા' તે ગૌર વિગેરે વણથી, લાવણ્યથી, યૌવનથી, અને વિલાસથી, હંમેશાં યુકતજ ખનીને રહે છે. કેમકે ત્યાં ક્ષેત્રસ્વભાવથી વૃદ્ધ અવસ્થા આ જીવાભિગમસૂત્ર ૧૮૭ Page #198 -------------------------------------------------------------------------- ________________ વતીજ નથી. મંળવળવિવારની સુન્ન અચ્છાઓ' તે એવી પ્રતીત આા? સમુળ્વ ર્' હે ગૌતમ ! તે સરસ આહાર કરે છે, તેથી તેઓને થાય છે કે જાણે નંદન વનમાં ફરવાવાળી અપ્સરાએ જ હોય, તેથી તેઓ અલ્ઝેન વેવ્ઝનિના' આશ્ચયથી પ્રેક્ષણીય જોવાલાયક હેાય છે, અર્થાત્ તે ને જેએ દેખે છે, તેમને એજ આશ્ચય થાય છે કે તેઓ મનુષ્ય ક્રિયા છે ? કે અપ્સરાએ છે? ‘વાસાચાઓ, વિશિન્નાઓ- અમિહનાઓ, દવાઓ' તેઓ પ્રાસાદીય હાય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હાય છે. પ્રતિરૂપ હોય છે. આ પટ્ટાના અથ પહેલાં આપવામાં આવી ગયેલ છે. ઉસળ મતે ! મનુÍળ દેનારુલ ગદ્દારટ્ટે સમુવારૂ' હે ભગવન્ આ મનુષ્ય સ્ત્રિયાને આહારની ઇચ્છા કેટલા કાળ પછી થાય છે ? અર્થાત્ એકવાર આહાર કરી લીધા પછી ફરીથી આહાર કરવાની ઇચ્છા તેઓને કયારે થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા! અસ્થમત્તલ એક વખત આહાર કર્યાં પછીના ખીજે દિવસે આહાર કરવાની ઇચ્છા થતી નથી. ત્રીજે દિવસે આહાર કરે છે. તેમને ક્ષુધાવેદનીયના ઉદયના અભાવથીજ તેમાં એક દિવસનુ' અભક્તપણુ-આહારની અનિચ્છા રહે છે. આ અભક્ત પણું તેઓના કર્મોની નિરાના કારણભૂત હેતું નથી. કેમકે આ તપ રૂપ હતું નથી, કર્માની નિરાતેા તપઃ સાધ્ય હોય છે. છતાં પણ તેને અભક્તા તાના સાધથી ચતુર્થ ભક્ત શબ્દથી કહેવામાં આવેલ છે. !! સૂ. ૩૮ । એકોરુકદ્દીપસ્થ જીવો કે આહાર આદિ કા નિરુપણ ‘તે ન મંતે ! મનુવા જિમાદાર માદત્તિ' ઇત્યાદિ ટીકા- હે ભગવન્ એકારૂકદ્વીપના મનુષ્ય કેવા આહારકરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા! પુઢવિ પુજ્જાદ્વારા તે મનુચગળા પત્તા સમળાલો' હે શ્રમણ આયુષ્યમન ગૌતમ ! એકેક દ્વીપના મનુષ્યા પૃથ્વી, પુષ્પ, અને કલાના આહાર કરે છે. ‘લીલે નં અંતે ! પુઢવી સિદ્ આશાન્ વળત્તે' હે ભગવન એ પૃથ્વીને કેવે! આસ્વાદ-રસ કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોચમા ! છે નટ્ટા નામણ ગુજેવા, સંડેવા, સજાવા, મળટિયાવા, મિસ રેડ્યા, પqસમાંચવા, પુણ્વ ઉત્તરાવા, સમુતરાવા, જોનિયાડ્યા, વિનયાા, મહાવિજ્ઞચાડ્યા હે ગૌતમ ! ગાળના જેવા સ્વાદ હાય છે, ખાંડના જેવા સ્વાદ હેાય છે, સાકરના સ્વાદ જેવા હોય છે, મિસરીના સ્વાદ જેવા હાય છે. કમલકંદને સ્વાદ જેવા હાય છે, ૫૫૮ મેાદકના જેવા સ્વાદ હાય છે‘વુડોસ' પુષ્પ વિશેષથી બનાવેલ સાકરના સ્વાદ જેવા હોય છે, પદ્મોત્તર જીવાભિગમસૂત્ર ૧૮૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ કમલ વિશેષથી બનાવેલ સાકરના સ્વાદ જેવા હોય છે, અકાશિત વિજયા, મહાવિજ્યા, આદર્શ ઉપમાં અનુપમા આ અકેાશિત વિગેરે મધુર દ્રવ્ય વિશેષ છે. તે લેકવ્યવહારથી સમજી લેવા જોઇએ આ બધાના જેવા સ્વાદ હોય છે, अथवा 'चउरक्के गोखीरे चउट्ठाणपरिणए गुडखंडमच्छ डियउवणीए, मंदग्गिकढिए છોળ વે નાવ ાસેનું' ચતુઃસ્થાન પરિણત-ચાર ગાયાના દૂધને ત્રણ ગાયાને પીવડાવવું, ત્રણ ગાયાનુ દૂધ એ ગાયાને પીવડાવવું અને એ ગાયેાનુ દૂધ એક ગાયને પીવડાવવું. આ પ્રમાણે ચાર સ્થાન પરિણત થયેલા ગાયના આવા દૂધમાં જેમ ગેાળ, ખાંડ, અથવા સાકર અને સેવાને પ્રમાણસર મેળવવામાં આવેલ હોય અને તે પછી ધીમા અગ્નિ પર પકાવવામાં આવેલ હોય, એવું તે ગાયનું દૂધ એક વિશેષ પ્રકારના વણથી, ગંધથી રસથી સ્પર્શથી યુક્ત બની જાય છે, આ ગે। દુગ્ધના જે અનુપમ સ્વાદ હોય છે, શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવન્ ‘રૂમેચાવૅસિયા’ તે શું આવા પ્રકારને સ્વાદ ત્યાંની પૃથ્વીને હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નો ફળદ્રે સમદે' હે ગૌતમ ! આ કથનના એવે! અથ સમર્થિત થતા નથી. અર્થાત્ ગાળ વિગેરેના રસના જેવા જ સ્વાદ ત્યાંની પૃથ્વીનેા હાતા નથી. તને ન પુઢવીર્ एतो इट्ठतराए चैव जाव મગામતરાષ્ટ્ર ચૈવ આસાત્ ન વળત્તે' પરંતુ એ પૃથ્વીના સ્વાદ તે તેએને તેના રસ કરતાં પણ વધારે ઈષ્ટતરજ હોય છે. યાવત્ કાન્તતરજ હોય છે. પ્રિયતરજ હોય છે. મનેાજ્ઞતરજ હાય છે. અને મનેાડમતરજ હાય છે. સિમંતે ! પુષ્પ∞ાળ સિદ્દ આસાદ્ વાતે' હે ભગવન ત્યાંના એ પુષ્પા અને ફળના સ્વાદ કેવા હેાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા ! સે નાનામર્ાાંત ચટ્રિક્સ ઇછાળે पवर भोयणे सत्तसहस्स निफन्ने वण्णेण उववेए गंधेणं उववेए रसेणं उववेए શામેળ વવે' જેમ ચાતુરંત ચક્રવર્તિ રાજાનુ ભાજન કે જે કલ્યાણ ભાજનના નામથી પ્રસિદ્ધ છે. ચક્રવર્તિ રાજાનુ તે કલ્યાણ ભાજન આ રીતે બને છે. ચક્રવત્તિનીજ ગાયા હાય, અને તે પુરીૢ જાતીની ઉત્તમ શેરડીને ચરવાવાળી હાય, શરીરથી નિરેાગી હાય, એવી એક લાખ ગાયાનુ દૂધ પચાસ હજાર ગાયાને પીવરાવવામાં આવે, પચાસ હજાર ગાયાનું દૂધ પચીસ હજાર ગાયાને પીવરાવવામાં આવે, આ રીતે અધિ અધિગાયાને ક્રમથી દૂધ પીવરાવતાં પીવરાવતાં એવી રીતે દૂધને પીનારી છેવટની એક ગાયનું જે દૂધ હાય, છે એ દૂધથી બનાવેલ દૂધપાક કે જેમાં અનેક પ્રકારના મેવા વિગેરે સંસ્કાર વાળા પદાર્થોં નાખવામાં આવ્યા હેાય તે ચક્રવતિ રાજાનું જીવાભિગમસૂત્ર ૧૮૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણ પ્રવર ભાજન કહેવાય છે તે વણની અપેક્ષાએ શુકવ વ થી ગન્ધની અપેક્ષાથી સુરભિ ગધથી અર્થાત્ સુગંધથી રસની અપેક્ષાએ મધુર વિગેરે રસથી અને સ્પર્શીની અપેક્ષાએ મૃદુ સ્નિગ્ધ વિગેરે પણાથી યુક્ત હાય છે. ‘સા ચળિો' આસ્વાદનીય હેાય છે. ચીલાચનિન્ગે' વિશેષ રૂપથી સ્વાદ વાળા હાય છે ‘રીનિન્ગે' દ્વીપનીય હાય છે. અર્થાત્ જઠરાગ્નિને વધારનાર હેાય છે. વિંદનિને' શ્રૃંહણીય ધાતુ વિગેરેને વધારનાર હાય છે. એટલે કે શકિત વક હાય છે ‘નિગે' દપ ણીય હેાય છે. ઉત્સાહ વિગેરેને વધારનાર હાય છે. ‘મળને’ મદનીય હાય છે. હāત્પાદક હાય છે. ' सव्विंदियगायपल्हा ળિને' અને સઘળી ઈંદ્રિયાને અને શરીરને પ્રહૂલાદનીય આનંદ વક હાય છે. શ્રીગૌતમસ્વામી કહે છે કે હે ભગવન્ ‘મવેચા વેસિયા' તા શુ ત્યાંના પુષ્પ અને કળાના સ્વાદ આ પ્રકારના હેાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નો ફળદ્રે સમદે' હે ગૌતમ ! આ કથનથી એ અથ સમર્થિત થતા નથી. કેમકે વ્રુત્તિ નં પુપ્તષ્ઠજાન હ્તો ધ્રુતા ચેવ નાવ ગ્રાસાનું ફળત્તે' ત્યાંના ફલાને સ્વાદ આ રીતના ચક્રવત્તિના ભેાજનથી પણ ઈંટતરજ હાય છે. યાવત્ મનેાડમતરજ હોય છે. ‘તે ન મંતે ! મનુયા તમારાર મારિત્તા દ્િવતૢ àતિ' હે ભગવન્ એકારૂક દ્વીપમાં રહેવાવાળા તે મનુષ્યા આવા પ્રકારના આહાર કરીને કયાં નિવાસ કરે છે? અર્થાત્ શયન વિગેરે માટે કયાગ્રહ વિશેષમાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે દાણચા ળં તે અનુયાળા વત્તા સમળામો' હે . શ્રમણ આયુષ્મન્ ગૌતમ ! એકારૂક દ્વીપમાં રહેવાવાળા તે મનુષ્યા ગૃહાકારથી પણિત વૃક્ષાના જ ઘરા વાળા હાય છે. અર્થાત્ સુવા બેસવા વિગેરે માટે વૃક્ષ રૂપ હેામાં જાય છે. તેમેના ગૃહ રૂપ વૃક્ષેાજ હોય છે. તે મંતે ! નવા સિંઠિયા વળત્તા’ હે ભગવન્ એ વૃક્ષેા કેવા હેાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘બોયમાં ! છૂટ્ટાના સંઠિયા, વેચ્છાવસંઠિયા, સત્તાના મંઠિયા, જ્ઞચમંઠિયા, ધૂમલ ટિયા, તોરણમંઠિયા, પોપુàચોપાત્તમંઠિયા, હે ગૌતમ ! આ વૃક્ષા જેવા ગાળ આકાર પર્વતના શિખરના હેાય છે. એવા આકારવાળા ગાળ હાય છે. અર્થાત્ એવા વ્રુક્ષા સથા સ્થિર હોય છે. તથા કોઈ કોઈ વૃક્ષ પ્રેક્ષાગૃહ ર ́ગશાળાના જેવા હાય છે. કાઇ કાઇ વૃક્ષેા છત્રના જેવા આકારવાળા હાય છે. કોઈ કોઈ વૃક્ષેા ધજાના જેવા આકારવાળા હોય છે. કોઇ કોઇ વૃક્ષા સ્તૂપના જેવા આકારવાળા હોય છે. કોઈ કેાઈ વૃક્ષેા તારણના જેવા આકારવાળા હાય છે. કઈ કઈ વૃક્ષેા ગેપુરનગરના મુખ્ય દ્વારના જેવા આકારવાળા હાય છે. કેાઈ કેાઈ વૃક્ષેા વેદિકા ચબૂતરીના આકાર જેવા આકારવાળા હાય છે. કાઇ કાઈ વૃક્ષા ચેપાલ-મત્ત હાથીના જેવા આકાર વાળા હોય છે. ‘મટ્ટાન સંઠિયા, પાલાર્ સંઠિયા, હૈંન્નતજસંઠિયા, નવવસંઠિયા, वालग्ग જીવાભિગમસૂત્ર ૧૯૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ પોચડિયા વસમીસંચિા 'કાઇફાઇ વૃક્ષેા અટારી મહેલનાં ઉપરના ભાગ જેવા આકારવાળા હોય છે. કોઇ કોઈ વૃક્ષેા રાજમહેલના આકાર જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષેા શિખર વગરના ધનવાનાના ઘરના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષેા ગવાક્ષ ઝરૂખાના જેવા આકારવાળા હાય છે.કાઈ કેાઈ વૃક્ષેા વાલાગ્રપતિકા પાણીની ઉપર ખનાવેલા પ્રાસાદ મહેલના જેવા આકારવાળા હાય છે. કોઇ કાઇ વૃક્ષેા વલભીછજાના જેવા આકારવાળા હોય છે. ‘અને તસ્થ વ વમયળસંચળામળ વિસિટ્ટ સંકાળ સંચિા ' બીજા પણ ત્યાં જે વૃક્ષેા હાય છે. તે બધા પણ કેટલાક ઉત્તમ ભવનાના જેવા વિશેષ પ્રકારના આકારવાળા કેટલાક શયનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા, કેટલાક આસનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા હાય છે. ‘મુીયજછાયા' આ વૃક્ષાની છાયા શુભ અને શીતલ હાય છે. ‘તે ટુમાળા રળત્તા' હે શ્રમણ આયુષ્મન આવા પ્રકારના આકારવાળા આ વૃક્ષા કહ્યા છે. ‘અસ્થિ નું મંતે ! શૌય રીતે મેદાળિયા શૈાચનાળિ વા હે ભગવન્ એકેક નામના દ્વીપમાં ઘર અથવા ઘરોની વચ્ચેના રસ્તા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જે ફ્ળદે સમā' હે ગૌતમ એવા અથ સમર્થિત થતા નથી. વ તારુચાળ તે મનુછ્યા પછળત્તા' કેમકે વૃક્ષેાજ જેએના આશ્રયસ્થાન રૂપ છે, એવા જ તે મનુષ્યા કહ્યા છે, ઋષિ णं भंते ! एगोरूय दीवे दीवे गामाई वा नगराई वा, जाव सन्निवेसाइ वा' हे ભગવત્ એકેક દ્વીપમાં ગામ અથવા નગર કે સન્નિવેશ છે? અહીયાં યાવત્પ દથી ખેટ, કર્મેટ વિગેરે પદાના સંગ્રહ થયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘ને ફળદ્રે સમ' હે ગૌતમ ! આ અથ ખરાખર નથી. અર્થાત્ ત્યાં આગળ ગામ વિગેરે કંઇ પણ નથી. કેમકે ત્યાંના મનુષ્યે ‘નિિન્દ્રય કામગમિળો તે મનુષળા ફળત્તા,' પેાતાની ઇચ્છા પ્રમાણે ગમન કરવાવાળા હાય છે. તેને ગામ વિગેરેની આવશ્યકતા પણ હોતી નથી. અસ્થિ નં અંતે ! શોહચરીને અસીતિ વ, મસીડ્યા, નીતિવા, નિષ્નતિ વા' હે ભગવન્ત્યાં તે એકેરૂક દ્વીપમાં અસિ, મષી, કૃષિ ખેતિ પણ્ય વેચવાનુ સ્થાન અને વાણિજ્ય વ્યાપાર આ છ કામા થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નો ફળદ્રે સમઢે હે શ્રમણ આયુષ્મન્ ગૌતમ! આ અર્થ ખરાબર નથી. અર્થાત્ ત્યાં આગળ અગ્નિ, મષી, વિગેરે કાં થતા નથી. આ કાંતા કભૂમિમાં જ થાય છે. અકર્મ ભૂમિમાં થતા નથી. ‘અસ્થિ ળ અંતે ! શોચરીયેળ રીતે શિરોતિ વા, સુવળે તિના, ་ · જીવાભિગમસૂત્ર ૧૯૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ सेतिवा दूसेति वा मणाति वा मुत्तिएत्तिवा, विपुलधणकणगरयणमणिमोत्तिय સંઘરઘવાઇ જંતરરાવણનેતિ રા’ હે ભગવન એ એકરૂક દ્વીપમાં ચાંદી, સેનુ, કાંસુ, ત્રપુ, તામ્ર દુષ્ય-વસ્ત્ર, મણિ, મતિ, વિગેરે ધાતુઓ હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “દંતા અસ્થિ હા ગૌતમ! આ બધી વસ્તુઓ ત્યાં આગળ પણ થાય છે. પરંતુ જે રેવ ળ સેgિ i માયા તિજો મમત્તમા સમુહૂડ્ઝ' ત્યાંના મનુષ્યને આ વસ્તુઓ પર તીવ્ર મમત્વભાવ હેત નથીકે જેવી રીતે અઢાઈ દ્વીપના કર્મભૂમિ જ મનુષ્યને એ વસ્તુઓ પર તીવ્ર મમત્વ ભાવ હોય છે. “થિ / મંતે ! Tगोरूय दीवे ण दीवे रायाइवा, जुवरायाइवा ईसरे इवा, तलवरेइवा, माडबियाइवा જોરિયાપુરા, વેરીફવા.” હે ભગવન્ એ એકરૂક દ્વીપમાં આ રાજા છે. આ યુવરાજ છે. આ ઈશ્વર છે, આ તલવર છે. અર્થાત્ પ્રસન્ન થયેલા રાજાએ આપેલ સોનાના પટ્ટ જેના માથા પર શેભે છે, તેવા થાણદાર (મામલતદાર) કે જે નગર વિગેરેમાં ચેરેની શોધ ખોળ કરે છે. તેમને દંડ કરે છે. તેને તલવર કહે છે. આ માડંબિક છિન્ન ભિન્ન વસતિને સ્વામી છે. આ ઈલ્ય હાથીના જેટલા પ્રમાણ વાળા દ્રવ્યને માલીક છે, આ શેઠ અર્થાત લક્ષાધિપતિ છે. આ સેનાપતિ છે. આ સાર્થવાહ છે, ગણિમ ધરિમ, વિગેરે વેચવા ચોગ્ય પદાર્થને વેચવા દેશાતરમાં જનારાઓને તેમની સાથે જેઓ સહચારી-સાથે રહેવાવાળાઓને માર્ગમાં સહાયક હોય છે. એ તે સંઘને અધિપતિ છે. શું? એ વ્યવહાર થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રાષ્ટ્ર સમી છે ગૌતમ ! ત્યાં આગળ એ વ્યવહાર થતું નથી. કેમકે “વવાદ રૂરી સારા તે મgri govar તમારતો” હે શ્રમણ આયુમન્ આ બધા એકેક દ્વીપમાં રહેવાવાળા મનુષ્ય અદ્ધિ, વિભવ, ઐશ્વર્ય અને સત્કાર વિગેરેથી રહિત હોય છે તેઓ બધામાં સમાનપણું જ હોય છે? વિષમ પણ હેતું નથી. “થિ i મરે ! ના રીતે હીરે માચાવા, વિચારૂવા, માથાફવા, મળવા, મનાવા, પુરાવા gચારવા સટ્ટરવા’ ભગવન્ એકરૂક દ્વીપમાં આ માતા છે, આ પિતા છે. આ ભાઈ છે, આ બહેન છે, આ સ્ત્રી છે. આ પુત્ર છે, આ પુત્રી છે, આ નુષા પુત્રવધુ છે આવા પ્રકારને વ્યવહાર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! “દંતા રિધ' હા ત્યાં એ પ્રમાણેને જીવાભિગમસૂત્ર ૧૯૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર હોય છે. પરંતુ જે વેર ii સેસિM મgયાળે વિષે તેમને સqq સારુ તે મનુષ્યોને માતા, પિતા, વિગેરેમાં અત્યંત ગાઢ નેહાનુબંધ હેતે નથી, કેમકે “જુવેગવંધળા ળે તે મજુવાળા guત્તા સમજાતો છે શ્રમનું આયુષ્યન્ ! ત્યાંના રહેવાવાળા મનુષ્ય અલ્પ પ્રેમબંધનવાળા કહ્યા છે. 'अस्थि णं भंते ! एगोरुय दीवे दीवे दासाइवा, पेसाइवा, सिस्साइवा, भयगाइवा. મારવા, પુરૂવા' હે ભગવન્ ! એ એકેક દ્વીપમાં “આ દાસ છે. ખરીદેલે નેકર છે, આ પ્રખ્ય છે. અર્થાત દૂત વિગેરે છે, આ શિષ્ય છે, આ ભૂતક છે. અર્થાત નકકી કરેલ મુદત સુધી પગાર આપીને રાખવામાં આવેલ કામ કરનાર મનુષ્યને ભૂતક કહે છે. આ ભાગીદાર છે. આ કાર્યકર પુરૂષ છે. આવા પ્રકારને વ્યવહાર થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો રૂળ સમદ્દે હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ ત્યાં દાસ વિગેરે વ્યવહાર થતું નથી. કેમકે “ઘવાય બારમોનિયા તે મજુવાળા ઇત્તા રમાયો છે શ્રમણ આયુષ્યન્ તેઓને અભિગિક નામનું કર્મ થતું નથી. અર્થાત ત્યાંની વ્યક્તિ કેઈના દબાણમાં આવીને અથવા પૈસાના દાસ બનીને કેઈના દાસ વિગેરે બનતા નથી. “થિ મંતે ! કોચરી જોતિ વા, વેરિ વા ઘારારિ વા, વરુ વા, હરિ વા, પ્રજામિત્તે વા' હે ભગવન એકેડરૂક દ્વીપમાં આ અરિ છે, અર્થાત્ સામાન્ય શત્રુ છે, આ વૈરી છે. અર્થાત્ કઈ વિશેષ કારણવશાત્ આ વૈરભાવ રાખનાર કયાંક કયાંક સ્વાભાવિક હોય છે. જેમકે સાપ અને નોળીયામાં હોય છે. આઘાતક છે. અર્થાત્ મરાવનારે છે. આ વધક છે. અર્થાત પોતેજ મારવાવાળો છે. અથવા થપ્પડ વિગેરે દ્વારા પડા પહોંચાડનાર છે, આ પ્રત્યમિત્ર છે, અર્થાત્ જે પહેલા મિત્ર હોય અને પછીથી શત્રુ બની ગયેલ હોય અથવા જે અમિત્રને સહાય કરવાવાળો હોય તે પ્રત્યમિત્ર કહેવાય છે. આ વ્યવહાર થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂળ સમ” હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમકે “વવાર રેરા વંધાણ તે મજુવાળા ઇત્તા” હે શ્રમણ આયુષ્યનું ત્યાંના મનુષ્યમાં વૈરાનું બંધ હોતે નથી. “! ગોચરી રી, મિત્તા વા, વાંસારૂ વા પરિવારવા, સહીવા, સુચારૂar” હે ભગવન્! તે એકરૂક દ્વીપમાં “આ મિત્ર છે. આ વયસ્ય સમાન ઉમરવાળો અને ગાઢ પ્રેમથી યુક્ત છે, આ ઘટિક છે, આ દેશી શબ્દ છે. તે ગોષ્ઠિવાચી છે. ગોષ્ઠી-મિત્ર મંડલીને કહે છે. આ સખા છે. અર્થાત્ કાયમ સાથે રહેવાવાળે છે. અને હિતનો ઉપદેશ કરનાર છે. “મહામા તિવા, વંતિજાતિ વા? આ મહા ભાગ્યશાળી છે, આ સાંગતિક છે, અર્થાત્ સંગતિ કરવા માત્રથી જે મિત્ર બની જાય છે તે સાંગતિક કહેવાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જો રૂmણે સમ વવારેશ્મા તે મg Tin guત્તા' આ અર્થ ખબર નથી. કેમકે તે મનુષ્ય પ્રેમાનુબંધ વિનાના હોય છે. “ગરથ ળ મરેજો તીરે તીરે જવાદાત્તવ, વિવાર જીવાભિગમસૂત્ર ૧૯૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ વા, ગળાફવા, સારૂવા, કાસ્ટિવાળારૂવા, રેકોવાળોફવા, સીમંતoonયાત્રા મffજવેળારૂવા' હે ભગવન એ એકેક દ્વીપમાં “આબાહ, વિવાહ વિગેરે ઉત્સવમાં કે જ્યાં જનસમૂહને બોલાવવામાં આવે છે, અને તેઓને પાન સોપારી વિગેરે આપીને સત્કૃત કરવામાં આવે છે, એવા કામ થાય છે? વિવાહ થાય છે? યજ્ઞ થાય છે? વર વધુને ખાવા પીવાનું દેવામાં આવે છે શું? ચૌલકર્મ અને ઉપનયન સંસ્કાર થાય છે? સીમોન્નયન સંસ્કાર થાય છે ? મરેલા પિતાને ત્રીજે કે નવમાં વિગેરે દિવસે પિંડદાન કરવામાં આવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂદ્દે સમ” આ અર્થ બરાબર નથી. અર્થાત ત્યાં આવાહ, વિવાહ વિગેરે કંઈ પણ થતું નથી કેમકે તે મનુષ્ય વવાય બાવાદવિવાદુગouસદ્ધ થાજપ આ આવાહ, વિવાહ, યજ્ઞ શ્રાદ્ધ, સ્થાલીપાક વિગેરે પૂર્વોક્ત કાર્યોથી રહિત હોય છે. ત્યાંને ક્ષેત્રકાળ એવાજ સ્વભાવને હોય છે. તથા તેઓ યુગલિક હોવાથી તેઓને આવા પૂર્વોક્ત સંસ્કારેની આવશ્યકતા હોતી નથી. છે સૂ. ૩૯ છે. એકોરુકદ્દીપ મેં ઇન્દ્રમહોત્સવ આદિ મહોત્સવ વિષય પ્રશ્નોત્તર ગરિક જે મને ! સચ તીરે તીરે હું માફવા ઈત્યાદિ ટીકાર્થ-હે ભગવન આ એકેડરૂક દ્વીપમાં “હું મારૂવા” ઈદ્રમહોત્સવ અમુક પ્રકારના ઉત્સવનું નામ ઈદ્રમહોત્સવ છે. આ ઉત્સવ ઈદ્રને લક્ષ્ય કરીને કરવામાં આવે છે. એ જ પ્રમાણે આ પછીના ઉત્સના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. રંટ જાફવાકાર્તિકેયનું નામ સ્કંદ છે. આ કંદને ઉદેશીને કરવામાં આવનારા ઉત્સવનું નામ સ્કંદ મહોત્સવ છે. “સદમદારૂવા” યક્ષેના અધિપતિનું નામ રૂદ્ર છે. આ રૂદ્રને ઉદ્દેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ રૂદ્ર મહોત્સવ છે. “શિવમરૂવા’ શિવનામ મહાદેવનું છે. આ મહાદેવ શંકરને ઉદ્દેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ શિત્સવ છે. “વેરમણ મહારા' વૈશ્રમણનામ કુબેરનું છે. તે ઉત્તર દિશાને એક લેકપાલ દેવ છે. આ કુબેરને ઉદ્દેશીને થવા વાળા ઉત્સવનું નામ વૈશ્રવણત્સવ છે. “મુjર મહારૂવા” મુકદનું નામ કૃષ્ણનું છે. એ કૃષ્ણને ઉદ્દેશીને થનારા ઉત્સવનું નામ મુકે દેત્સવ છે. “નામદાવા” નાગનામ નાગકુમારનું છે, આ ભવનપતિ દેવના એક ભેદ રૂપ છે. આ નાગકુમારો છે એને ઉદેશીને કરવામાં આવેલ ઉત્સવનું નામ નાગોત્સવ છે. “Hવર્ષમારૂવા” યક્ષ એ વ્યન્તર દેવને એક ભેદ છે. આ યક્ષને ઉદ્દેશીને કરવામાં આવેલ ઉત્સવનું નામ યક્ષેત્સવ છે. મૂતમારૂવા” ભૂત પણ વ્યક્તર દેવને જ એક ભેદ છે. આ ભૂતને ઉદ્દેશીને કરવા આવનારા ઉત્સવનું નામ “ભૂતમહોત્સવ’ છે. “કુર મારવા’ નવા બનાવવામાં આવેલ કુવાને ઉદ્દેશીને કરવામાં આવેલ કપ મહોત્સવ છે. “તાવળ માફવા” તળાવ અને નદીને ઉદ્દેશીને કરવામાં આવેલ ઉત્સવનું નામ “તડાગ નદી મહોત્સવ કહેવાય છે. “મહારૂવા? પરવર મારૂવા” અગાધ પાણીવાળા જળાશયને હદ કહે છે. એવા હદ વિશેષને અને પર્વતને જીવાભિગમસૂત્રા ૧૯૪ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉદેશીને કહેવામાં આવેલ મહોત્સવનું નામ “હદમહોત્સવ” અને પર્વત મહોત્સવ છે. “જોવામદારૂવા રેય મહારૂવા” વૃક્ષારેપણ કરવાને ઉદ્દેશીને અને યક્ષાયતનને ઉદ્દેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ “વૃક્ષારે પણ મહોત્સવ અને ચૈત્ય મહોત્સવ છે. “ધૂમ મહારૂના પીઠી વિશેષનું નામ સ્તૂપ છે. આ સ્તૂપને ઉદેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ સ્તૂપમહોત્સવ છે. તે હે ભગવાન આ બધા જ મહોત્સવ એ એકરૂક દ્વીપમાં થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જો રૂાટે સમટ્ટ' હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અર્થાત્ આ ઈન્દ્રાદિ મહોત્સવે ત્યાં થતા નથી. કેમકે “વવાર મહિમા તે મgયા પણ તમારો હે શ્રમણ આયુષ્મન ! આ એકેક દ્વીપમાં રહેવાવાળા મનુષ્ય ઉત્સવ કરવાનો મહિમા વગરના હોય છે. અરથ મં! uોચ તીરે ગં ઢીને જરૂછવા' હે ભગવન એ એકેરૂક દ્વીપમાં શું નટોના બેલ થાય છે? “નદૃષ્ટાફવા' નૃત્ય કરવાવાળાઓના નને જોવા માટે ઉત્કંઠાવાળા થયેલા મનુષ્યનો મેળો ભરાય છે? “ગપેરછ રૂવા? ગરત્રા દેરી પર ખેલ કરવા વાળાઓના ખેલને જેવાવાળાઓને મેળે ભરાય છે? “મરછારૂવા” બાહુ યુદ્ધ કરવાવાળા મલેના બાહુ યુદ્ધને જોવા માટે મનુષ્યોને મેળો ભરાય છે? “મુદ્રિછાયા મુષ્ટિયુદ્ધ કરવા વાળાએાના મુટિયુદ્ધ જેવાવાળા મનુષ્યોને મેળો ભરાય છે? “વિવારે ફુલા મુખવિકાર વિગેરે અનેક પ્રકારની વિક્રિયાઓ દ્વારા મનુષ્યોને હસાવીને ચિત્તને પ્રસન્ન કરવાવાળા વિદૂષક જનેની ચેષ્ટાઓને જેવા ઈચ્છનારા મનુષ્યનો મેળો ભરાય છે ? “દારૂવા” સુંદર કથાઓ કહેવામાં શ્રેતાઓને રસ ઉપજાવનારા કથક જનની કથાઓને સાંભળવા માટે ભકતે રૂપી મનુષ્યોને મેળો ભરાય છે ? “વેચ્છારૂવા” ઉછળકૂદ કરવાવાળા મનુષ્યની ઉછળ કૂદને જોનારાઓને મેળો ભરાય છે? “સાચાવેચ્છારૂવા' શુભ અને અશુભનું આખ્યાન કરવાવાળાઓની જે સભા ભરાય છે. તેને મેળો ભરાય છે ? “ઢોસા વેચ્છારૂવા' લાસક જાની અર્થાત્ ઐતિહાસિક રાસ ગરબા ગાવાવાળા અથવા જય જય શબ્દો બોલવાવાળાઓના લાસ્યને જેનારાઓને મેળો ભરાય છે ? “ઢવ વેસ્ટરૂવા મોરવા, તુળરૂર વેચ્છાપુરા લંખ-વાંસ પર ચઢીને રમત કરવાવાળાઓની રમતને જોનારા મનુષ્યને મેળો ભરાય છે ? મંખ-ચિત્રપટ હાથમાં લઈને દરેક ઘરમાં ભિક્ષા માગનારાઓને જેનારાઓને મેળો ભરાય છે ? –ણ નામના વાઘ વિશેષને વગાડવાવાળાઓની તે વાદ્ય વગાડવાની કળાને દેખનારાઓને મેળે ભરાય છે? “તૂવવીજ વેચ્છરૂવા” તુંબડીની વીણા વગાડવાવાળાઓની વાદન ક્રિયાને જેનારાઓનો મેળો ભરાય છે? “વવેચ્છારૂવા' ખંભા પર કાવડ લઇને કરવાવાળાઓની વિચિત્ર પ્રકારની લીલા કીડાને જોનારાઓને મેળે ભરાય છે? “માહિ વેચ્છારૂવા’ સ્તુતિ પાઠ કરવાવાળા માગધ જનેના સ્તુતિ જીવાભિગમસૂત્ર ૧૯૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ પાઠને સાંભળનારાઓનો મેળો ભરાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂાષ્ટ્ર સમટ્ટે' આ અર્થ બરાબર નથી. અર્થાત આ નટોના ખેલ વિગેરે ત્યાં હોતા નથી. કેમકે “વવાર જોવા નું તે માળા gumત્તા” હે શ્રમણ આયુષ્યન! તે મનુષ્યગણ કુતુહલ વિનાના હોય છે. અર્થાત્ તેઓના મનમાં કઈ પણ પ્રકારનું કૌતુક જોવાની ઈચ્છા હતી નથી. “થિ મંતે! umોચરી રીતે સાફવા, ચારૂવા, નાનrgવા, ગુar इवा, गिल्लीइवा, थिल्लीतिवा पिल्लोइवा, पवहणाणि वा, सियाइवा, संदमाणी રૂવા' હે ભગવન્! એ એકેક દ્વીપમાં શું ગાડા હોય છે ? રથ હોય છે ? રથ બે પ્રકારના હોય છે. તેમાં એક કીડા રથ અને બીજે સંગ્રામ રથ કહેવાય છે. સંગ્રામરથમાં અનેક પ્રકારના આકારની લાકડાની વેદિકા હોય છે. અને કીડા રથમાં તેવી વેદિકા હોતી નથી. યાન ગાડી હોય છે? યુગ્ય ગેલદેશ પ્રસિદ્ધ ચતુષ્કોણ વેદિકા યુક્ત યાન વિશેષ પાલખી કે જેને બે પુરૂષે ઉઠાવે છે. આવા યાને હોય છે? ગિલ્લી એટલે હાથીના ઉપર રાખવામાં આવનારા થાલીના આકારનુ આસન હોય છે થિલી પિલ્લી લાટદેશ પ્રસિદ્ધ બને એક પ્રકારના યાન વિશેષ છે તેવા યાનવિશેષ ત્યાં હોય છે ? પ્રવાહણ જહાજ હોય છે? શિબિકા પાલખી હોય છે? સ્વન્દમ નિક વિશેષ પ્રકારની પાલખી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! “ઘારવાર વિદાળિો તે મgir somત્તા સમriaણો હે શ્રમણ આયુષ્યમ! તે મનુષ્યો પગથી ચાલનારાજ હોય છે. તેઓ ગાડા વિગેરેમાં બેસીને ચાલતા નથી. “રિબ ! મોચીવે વીવે, ગાતારૂવા, હૃથીરૂવા, પટ્ટાવા, નોળાફા, મદિરાફવા, રાફવા, ઘોડા, બાફવા હાફવા,” હે ભગવદ્ એકરૂક દ્વીપમાં ઉત્તમ જાતવંત શીધ્રગામી ઘડાઓ હોય છે ? હાથીઓ હોય છે ? ઉંટ હોય છે ? ગાય અને બળદ હોય છે ? ભેંસ અને પાડાઓ હોય છે ? ગધેડાઓ હોય છે ? સામાન્ય પ્રકારના ઘડા કે જેને ટટું કહેવામાં આવે છે. તે હોય છે ? બકરી અને બાકડાઓ હોય છે? ભેડ ઘેટી અને ઘેટાઓ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “હંતા ગતિથ” હા ગૌતમ! એ કેરૂક દ્વીપમાં આ બધા પ્રાણિ હોય છે. પરંતુ “જો જેવાં તેહિં મgયા પરિમોત્તાણ હરવમાનરર્ઝરિ’ આ બધા તે મનુષ્યના કામમાં આવતા નથી. કારણ કે આ મનુષ્યો પગથી ચાલવાવાળા જ હોય છે. તથા આ પશુઓનું દૂધ પણ તેઓ કામમાં લેતા નથી, જીવાભિગમસૂત્ર ૧૯૬ Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્થિ ન મંત્તે ! હોય ટ્રીને ટ્રીને સીદ્દાર્ વા, વરધાવા, વિનાના, ટીવિયા, અચ્છારૂ વા, પરસાદ્ વા, સારૂ વા, સિંચાછાવા, વિકારુાવા, મુળતિ વા, નોજકુળતિવા, જો 'ત્તિયાા, સલાતિવા, ચિત્તસ્રાતિયા, વિરુણાતિવા,' હે ભગવન એકારૂક દ્વીપમાં સિંહ હાય છે ? વાઘ હાય છે? બેડિયા—અર્થાત્ નાર હાય છે? ચિત્તા હાય છે ? રીછે. હાય છે? ગેંડાએ હાય છે? તચ્છ મૃગાને ખાનારક હિંસક પશુ વિશેષ હોય છે? શિયાળિયા હાય છે? ખિલાડાએ હાય છે? કુતરાએ હાય છે ? ભુડ હોય છે ? રાતમાં 'કાકા' એવા શબ્દો કરવાવાળી લાંકડી ત્યાં હાય છે ? સસલાએ હાય છે ? ચિત્રલ ચિત કામર જ‘ગલી જાનવર જે મૃગના આકારનુ એ ખરીચાવાળું હાય છે, તે ત્યાં સર્વપ્રાણિ હાય છે ? અને ચિલ્લલક શ્વાપદ પશુ વિશેષ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ‘દંતા અસ્થિ' હા આ બધા જાનવર ત્યાં હાય છે. પરંતુ જો ચૈત્ર નં તે अण्णमण्णस्स तेसिंवा, मणुयाणं किंचि आवाहना વાદવા, કાયતિયા, વિચ્છેચ' ના 'ત્તિ' આ જાનવર પરસ્પરમાં એક ખીજાને અથવા તે મનુષ્યાને થાડી કે વધારે પ્રમાણમાં ખાધા કરતા નથી, તેના શરીરને કરડતા નથી, ફાડતા નથી. વિગેરે કાઈ પણ હરકત પહોંચાડતા નથી. આ માંસ ભક્ષક હોવા છતાં પણ શા કારણથી આવા કામેા કરતા નથી ? આ માટે સૂત્રકારે કહ્યું છે કે પતિમા ાં તે સાવચળા ફળત્તા' તે શ્વાપદ જંગલી જાનવરા પ્રકૃતિથીજ ભદ્રક સરલ હાય છે. ‘અસ્થિ ળ' અંતે હપ ટ્રીને ટ્રીને સાનીતિવા, વૌદ્દિવા, નોધૂમાવા, નવાવા, સિદ્ધાવા, વૂડ્વા' હે ભગવન્ ! એક દ્વીગમાં શાલીધાન્ય વિશેષ હાય છે? ત્રીહિ ધાન્ય વિશેષ હાય છે ? ઘઉં' હાય છે? જવ હાય છે ? તલ હોય છે? શેરડી હેાય છે ? તો આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે છ્તા અસ્થિ’હા ગૌતમ ! આ બધુ જ ત્યાં હાય છે. પરંતુ ‘નો ચેવ તેત્તિ' મનુયાળ' મોવત્તાદ્વમાળચ્છતિ' તે ધાન્યા ત્યાંના મનુષ્કાના આહાર આદિના કામમાં આવતા નથી. અસ્થિ મતે ! શોયરીને પીવે વત્તાવા, તુરીવા, પીવા, भित्ति वा ગોવાડ્યા, વિસમેવા,’ હે ભગવન્ ! તે એકેક દ્વીપમાં મેાટા મેટા ગત્ત ખાડા હાય છે ? દરી ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલ નાના નાના ખાડા હોય છે ? અર્થાત્ત્નાના દર હાય છે ? ઘસેલી અર્થાત્ ફાટેલી તરાડવાળી જમીનહાય છે ? પર્વત શિખર વિગેરે ઉચા પ્રદેશ હોય છે. અવપાત એવા સ્થાના હાય છે? કે જ્યાં મનુષ્યા પ્રકાશમાં પણ પડી જાય ? વિષમ એવા સ્થાના હાય છે ? કે જ્યાં મનુથૈાને ચઢવા ઉતરવાનું' કઠણ અને ? જ્યાં થાડા જીવાભિગમસૂત્ર ૧૯૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ પાણી વાળ કાદવ હોય એવા રથાને હોય છે? જે ધૂળ વાળા રેતવાળા અને કાદવવાળા હોય એવા સ્થાને હોય છે? અને જેમાં પગ મૂકવાથી બગડે એવા પાણી વિનાનો કાદવ હોય તેવા સ્થાને હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂળ સમ છે ગતમ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ ત્યાં આવા સ્થાને હોતા નથી. કેમકે “વહુ માળિજો મૂરિમાને પumતે સમજાવો” હે શ્રમણ આયુમન્ ! ત્યાંનો ભૂમિભાગ બસમ એક સરખો અને રમણીય સુંદર હોય છે. “રિથ i મતે ! પરમ તીરે તી’ હે ભગવન! એકરૂક નામના દ્વીપમાં “બ્રાફર' ઉખાડવામાં આવેલ ધાન્યના મૂળ દૂઠા હોય છે? “ટ ” કાંટા હોય છે ? દિવા ’ હીરક–જેને અગ્ર - ભાગ સેઈની અણી જે તીક્ષણ હોય એવું એક જાતનું કાષ્ઠ વિશેષ હોય છે ? સારૂવા' નાના પથ્થરના કકડા ખંડ રૂપ સાકર હોય છે? “તા જચવાફવા' તઓનો કચરે હોય છે? “qત્તાવારૂવા” પાનડાઓને કચરે હોય છે? “ગાડવા? અપવિત્ર પદાર્થ હોય છે? ‘પૂરિયાતિવા” પૂતિ સ્વભાવથી ચલાયમાન દુર્ગ ધથી ભલે પદાર્થ હોય છે? “દુમિiધારૂવા” જેની ગંધ ખરાબ હોય તેવા પદાર્થો હોય છે? “ગોગલ્લાવા, મૃત કલેવરાદિના જેવા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો રૂળ સમ' હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમકે “વવાવાળુ વટ વગર તળથવા વત્તવર વૃત્તિ દિમાનવોવલે જોય હવે ઘom' હે શ્રમણ આયુષ્યનું તે એકરૂક દ્વીપ સ્થાણુ, કાંટા, કાંકરા, મરડીયા, ઘાસને કચરે, પાંદડાને કચરે, અશુચિપણ વિગેરે વિનાનો હોય છે, “કથિ નું મેતે ! હારી વીવે હંસાકુવા, મારવા, ઉપમુવા, ગુવા વા, સિવારૂ વા, ઢળાવા' હે ભગવન એકેરૂક દ્વીપમાં દંશ, મશક મચ્છર, પિસૂ, જૂ, લીખ અથવા માકડ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને છે કહે કે “જો ફળ કમ હે ગૌતમ! આ અર્થ ખબર નથી. અર્થાત ત્યાં દંશ, મશકપિમ્સ જુ લીખ વિછી વિગેરે ડંખથી કરડવાવાળા અને મછર વિગેરે ઉપદ્રવ કરવાવાળા જ હોતા નથી. કેમકે “વવારેંસમwવસુચનૂર સ્ટિઢોળ ચઢી gov?’ હે શ્રમણ આયુમન્ આ એકેક દ્વીપમાં દંશ, મચ્છર પિસુ, જ, લીખ અને માકડ વિનાને હોય છે. તેમ કહેવામાં આવેલ છે. “W i મતે ! ઘણોસર તીરે રીતે ઝરીવા, અસારવા, મોજારૂવા' હે ભગવન ! એકરૂક દ્વીપમાં સ હોય છે? અજગર હોય છે? અથવા મહારગ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “દંતા મરિ' હા ગૌતમ ! આ સર્પો વિગેરે જીવે અહિયાં આ એકરૂક દ્વીપમાં હોય છે. પરંતુ નો ચેવ oi તે મur જીવાભિગમસૂત્ર ૧૯૮ Page #209 -------------------------------------------------------------------------- ________________ मण्णस्स तेसि वा मणुयाणं किचि आवाहं वा, पवाह वा, छविच्छेय वा ' તેઓ પરસ્પર એક બીજા જીવને અથવા ત્યાંના મનુષ્યને સામાન્ય પ્રકારથી થોડી પણ બાધા પહોંચાડતા નથી અને વિશેષ પ્રકારથી પણ ખાધા પહોંચાડતા નથી. તેમજ તેઓના શરીર વિગેરેનું છેદન ભેદન પણ કરતા નથી. કેમકે “મા નું તે મારા Tomત્તા સમારો' હે શ્રમણ આયુશ્મન આ સપ વિગેરે પ્રકૃતીથીજ ભદ્ર હોય છે. તેમ કહેવામાં આવેલ છે, 'अस्थि णं भंते ! एगोरुय दीवे दीवे गहदंडाइवा, गह मुसलाइवा, गह गज्जियाइवा गहजुधाईवा गह संधाडगाइवा गह अवसव्वाइवा, अब्भाइवा, अन्भरुक्खाइवा, संझाइवा, गधव्वनगराइवा, गज्जियाइवा, विज्जुयाइ वा उक्कापायाईवा, दिसादाहाइ वा, णिग्यायाइ वा, पसुविट्ठीइवा, जुबगाईवा' है ભગવન એકરૂક દ્વીપમાં શિખાવાળાગ્રહનુ ઉદય પામવું, ગ્રહદંડ-અનિષ્ટ સુચક દંડાકાર ગૃહસમુદાય, ગ્રહમુસલ-મુસલના આકારનો ગ્રહ સમુદાય ગ્રહ ગર્જીત, -ગ્રહનાસંચારથી થવાવાળી દવનિ, (અવાજ) ગ્રહયુદ્ધ-એક ગ્રહની મધ્યમાંથી બીજા ગ્રહનું સંચરણ, અથવા બે ગ્રહોનું એક નક્ષત્રપર દક્ષિણ અથવા ઉત્તરમાં સમશ્રેણીથી આવવું, ગ્રહ સંધાટક બે ગ્રહોનું યુગ્મરૂપે એક નક્ષત્રમાં રહેવું. ગ્રહાપસવ ગ્રહોનું વામ ડાબી બાજુથી દક્ષિણ જમણી બાજુ ચાલવું. અર્થાત ગ્રહોનું વ્યતિક્રમણ એટલે કે વક્ર થવું. અભસામાન્ય આકૃતિવાળા મેનું ઉત્પન્ન થવું. અભવૃક્ષના આકારને વાદળાઓનું પરિણામ, સંધ્યા રાતા નીલા વાદળા એનું પરિણામ ગંધર્વનગર–દેવભવન પ્રાસાદથી શોભતા નગરના આકારથી પરિણત થયેલા આકાશમાં મેઘ પુદ્ગલ રાશિનું થયું વિદ્યુત વાદ વિના વિજળીનું ચમકવું. ઉલ્કાપાત આકાશમાં સંમૂર્ણિમ અગ્નિજવાલા પડવી, દિદાહ કોઈ પણ એક દિશામાં છિન્નમૂળ અગ્નિજવાલાને ભયંકર પ્રતિભાસ થ, નિર્ધાત વિજળી પડવાના કડાકા, પાંશુવૃષ્ટિ આકાશમાંથી ધૂળ પડવી, જે દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રમાની પ્રભા એક સાથે મળી હોય તેને યૂપક કહે છે કે જેથી સંધ્યા થયાનું જાણી શકાતું નથી. તેથી જ કહ્યું છે કે “જીંદણા પ્રમા ચન્દ્ર મોઝરવં ભૂપ બીજું પણ કહ્યું છે કે “ સં ઘાવાળો” અર્થાત્ સંધ્યાછેદ- સંધ્યાના વિભાગમાં આવરણ આવી જાય, સંધ્યા જાણી ન શકાય, તેજ ચૂપક તેજ બાલ ચંદ્રને દિવસ, અને એજ શુકલ પક્ષને પડે વિગેરે ત્રણ દિવસમાં થાય છે. અર્થાત્ પ્રતિપદા વિગેરે ત્રણ દિવસોમાં થાય જીવાભિગમસૂત્ર ૧૯૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે કે પડ, બીજ અને ત્રીજ આ ત્રણ દિવસમાં ઘણે ભાગે સંધ્યા વિભાગ દુર્લક્ષ્ય થઈ જાય છે. યક્ષાદીત-આકાશમાં દેખાવાવાળા અગ્નિ સહિત પિશાચનું રૂપ ધૂમિકા રૂક્ષ પાણિના બિંદુ શિવાય છૂટિ છૂટિ ઝાકળ જેવી હોય છે. મહિકા-સ્નિગ્ધ, ઘન, તથા ઘન હેવાથીજ જમીન પર ફેલાયેલી ઘાસના અગ્રભાગમાં પાણીના બિંદુઓના જોવાથી જાણવામાં આવેલ ધુંવાડા જેવી હોય છે. રજઉદૃઘાત જીણી ધૂળથી દિશાઓ ભરાઈ જવી. તે સમયે દિશા રજસ્વલા છે તેમ લોકો કહે છે. ચંદપરાગ-ચંદ્રગ્રહણ, સૂપરાગ સૂર્યગ્રહણ, ચંદ્ર પરિવેષ ચંદ્રની ચારે બાજુ થવાવાળું ગોળ આકારનું પરિમંડલ, અર્થાત્ ગોળ કુંડાળું, “સૂર્યરિવેષ' સૂર્યની ચારે બાજુ થવાવાળું પરિ. મંડળ, પ્રતિચંદ્ર-એક ચંદ્રથી બીજા ચંદ્રનું દેખાવું એવં પ્રતિસૂર્ય-બે સૂર્યનું દેખાવું, ઈંદ્ર ધનુષ, ધનુષના આકારની અનેક રંગવાળી રેખાનું આકાશમાં દેખાવું. ઉદકમસ્ય-તત્કાલમાં થવાવાળી વર્ષો સૂચક, એ જ ઈદ્રધનુષને ખંડ, અમેઘસૂર્યાસ્ત પછી આકાશમાં તેજ વખતે સૂર્ય બિંબમાંથી ગાડાના - ધણના આકારને વરસાદ વરસવાની સૂચના બતાવનારી શ્યામ વિગેરે રંગની રેખા, કપિઉસિત-અકસમાત આકાશમાં સંભળાનાર ભયંકર શબ્દ, પ્રાચીવાત પૂર્વ વાયુ, પ્રતીચીનવાયુ-પશ્ચિમને વાયુ યાવત્ શબ્દથી ૧૯ ઓગણીસ પ્રકારને વાયુ પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહેલ છે. તે ૧૯ ઓગણીસ વાયુ આ પ્રમાણે છે. પૂર્વવત ૧, પશ્ચિમવાત ૨, દક્ષિણવાત ૩, ઉત્તરવાત ૪. ઉદર્વ વાત પ, અધેવાત ૬, તિયંગવાત ૭, વિદિગ્યાત ૮, વાતેદુભ્રામ , વાતેકલિકા ૧૦, વાતમંડલિકા ૧૧, ઉત્કલિકાવાત ૧૨, મંડલિકાવાત ૧૩, ગુંજાવાત ૧૪. ઝંઝાવાત ૧૫, સંવતવાત ૧૬, ઘનવાત ૧૭, તનુવાત ૧૮, અને શુદ્ધવાત ૧૯, “જામવાદારૂવા” શ્રમદાહ “નાર દારૂવા” નગરદાહ ‘ગાવ રજિસરાણાવા” યાવત સંન્નિવેશદાહુ યાવત્ પદથી બેટદાહ, મડંબદાહ, ઈત્યાદિનું ગ્રહણ થાય છે. આ ગ્રામદાહ વિગેરેની અસંભાવનાથી ત્યાં પ્રાણ નાશ વિગેરે થતા નથી તેઓ કહે છે કે “વાળવવા બન્નક્ષય કુછવચ ધાવચ, વળમૂતળારિયાતિવા, પ્રાણાય, જનક્ષય, કુલક્ષય, ધનક્ષય, વ્યસન-કષ્ટ કારક અનાર્ય ઉપદ્રવ, ઉત્પાત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જો રૂાટું રમ” હે ગૌતમ! આ અર્થે બરાબર નથી, અર્થાત ગ્રહ દંડ ગ્રહ મુસલ, વિગેરે આ બધા ઉપાડે ત્યાં થતા નથી. આ કથનને સારાંશ એ છે કે અહિયાં “જો રૂદ્દે સમ” આ પદથી પહેલા કહેલ પ્રશ્ન વાકયના તમામ પ્રશ્નોને નિષેધ થાય છે. પરંતુ અહિયાં જે વાયના સંબંધમાં નિષેધ છે, તે અસુખના કારણ રૂપ વિકૃત-પ્રતિકુળ વાયુ નિષેધ બનાવનાર છે. પરંતુ સુખકારક સામાન્ય વાયુને નિષેધ નથી. કેમકે સુખના કારણરૂપ સામાન્ય પૂર્વાદિ વાયુને સદ્ભાવ ત્યાં પણ છે જ છે સૂ. ૪૧ છે. જીવાભિગમસૂત્ર ૨૦૦. Page #211 -------------------------------------------------------------------------- ________________ એકોરુકદ્દીપ મેં ડિ`બ-ડમર કલહ આદિ વિષય કા નિરુપણ અસ્થિ નંગ મંત્તે ! શોષય રીતે ટ્રીને ટિંનાવા, તમારૂ વા' ઇત્યાદિ ટીકા – હે ભગવન્ એકેક નામના દ્વીપમાં ડિમ સ્વદેશના વિનાશ ડમર અન્ય દેશ દ્વારા કરવામાં આવેલ આક્રમણ ‘ગા’ વાણીની લડાઈ ઝઘડા કલેશ વોહાવા' દુઃખી જીવાનેા કકળાટ ‘વારાવા’ પરસ્પરમાં વૈર-ઈર્ષ્યા ભાવ ‘વિદૂરનાĪ' વિરૂદ્ધ-વિાધિરાજયનું આક્રમણ આ તમામ ત્યાં હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે નો ફળદું સમઢે હે ગૌતમ ! આ તમામ ખાખતા ત્યાં હાતી નથી. કેમકે ‘વાય કિંવદમા રોજ વાવેરા વિરુદ્ઘરનાળ તે મનુચાળા વળત્તા સમળાડ્યો !' હે શ્રમણ આયુષ્યમન ત્યાંના મનુષ્યા ડંખ, ડમર, કલહ વૈર વિગેરેથી સ્વભાવથીજ રહિત હાય છે. અસ્થિ નં મળે ! નોચ રીતે વે મહાનુબ્રાવા, માસનામાા, મહાપસ્થનિવદુળારૂં વા’હે ભગવન્ એકેક દ્વીપમાં પરસ્પરને મારવાની ભાવના વાળુ યુદ્ધ કે મહાયુદ્ધ થાય છે ? મહા સ'ગ્રામ-એટલે કે ચેટક અને કણિકના રથમુશલ સગ્રામ જેવા મહા સંગ્રામ થાય છે ? મહાશસ્ત્રનિપાત-નાગમાણ વિગેરે કે જે હવે પછી કહેવામાં આવશે તે મહાશસ્ત્રા એક બીજાના પર મારવા રૂપ પ્રયાગ કરવામાં આવે છે? ખાણ વિગેરેને જે મહાશસ્ત્ર કહેવામાં આવ્યા છે. તે તેની વિચિત્ર શક્તિમત્તાને લઈને કહે છે કે મહાપુરિક્ષ સળાવા' મહાપુરૂષ વાસુદેવ ખલદેવ ચક્રવતી વગેરે કહેવાય છે. તેવા મહાપુરૂષોનું કવચ વિગેરેથી સજજ થવાનુ. થાય છે ? ‘મહાધિપકળાવા' યુદ્ધમાં મહારૂધિર પડવાનું થાય છે? ‘નાનવાળાવ' નાગ ખાણાના ઉપયેાગ કરવામાં આવે છે. ? આ નાગમાણુ જ્યારે ધનુષપર આરાપિત કરવામાં આવે છે, ત્યારે તેને આકાર ખાણ જેવાજ હાય છે, અને જયારે તેને ધનુષ પરથી છેડવામાં આવે ત્યારે તે જાજવલ્યમાન થઇને એકદમ ઉલ્કા દંડ રૂપ બની જાય છે. અને શત્રુએના શરીરમાં પ્રવેશીને નાગ રૂપે પરિણમી જાય છે. અને પછી નાગ પાશ રૂપ બનીને તેના શરીરને ખાંધી લે છે. આજ પ્રમાણે ખીજા ખાણાનું મહાત્મ્ય પણ્ સમજી લેવું જોઇએ. વૅ વાળાક્ વાઁ' આકશમાં ગમન કરવાવાળા ખાણાના ઉપયોગ કરવામાં આવે છે ? ‘તામસવાળા' તામસ ખાણેાને એટલેકે સઘળી યુદ્ધ ભૂમીમાં અઘારૂ' કરવાવાળા ખાણાનેા ઉપચેગ કરવામાં આવે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નો ફળકે સમઢે' હે ગૌતમ આ કથન ખરાખર નથી. અર્થાત્ ત્યાં મહાયુદ્ધ વિગેરે થતા નથી. કારણ કે ‘નવચનેરાજીવ ધાળ તે મનુચાળા વળત્તા' તેઓને પરસ્પરમાં વૈરાનુખ ધ થતા નથી. તેથીજ તેને મહાયુદ્ધ વિગેરેની જરૂર જ હોતી નથી. સ્થિ નંગ મંતે ! વોદય ટ્રીવે ટીવે’'હે ભગવન એકારૂક દ્વીપમાં ‘દુગૂરૂચાવા' દુભૂતિક અર્થાત્ જીવાભિગમસૂત્ર ૨૦૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિ નાશ પામે તે અશિવ દુષ્કાળ હોય છે ? બાળારૂવા? ત્યાં કુલ રિગ અર્થાત કુલ કમથી આવવાવાળે રેગ હોય છે ? “નામરો”િ ગ્રામરગ અર્થાત્ સમગ્ર ગામમાં વ્યાપ્ત થવાવાળે ફેલાવાવાળી રેગ હોય છે ? “નાર નગરગ નગરમાં વ્યાપ્ત થવાવાળે રેગ હોય છે? “ગંહોનrgar મંડલરોગ અર્થાત જનસમુદાયમાં વ્યાપ્ત થવાવાળે રેગ હોય છે? “સિત્તેરે ત્યાં શિવેદના અર્થાત્ મસ્તક પીડા હોય છે ? “દિવેચાવા #margવા, વેચારૂવા, સંતવેચાવા' એજ રીતે અક્ષિવેદના, આંખ સંબંધી પીડા, કાન સંબંધી પીડા, તથા નાક સંબંધી પીડા અને દાંત સંબંધી પીડા વિગેરે હોય છે? “વેચગાવા, જાણવા, સાસારૂવા, ગાફવા વાદારૂવા, બ્રુવા, સા રૂવા' તથા નખવેદના, ઉધરસ શ્વાસ, દમ, તાવ દાહ દાદર ખસરા ખરજવું “ઠ્ઠાવા, ગુરૂવા, જોરાવા, ગતિસારૂવા - વા કુઠ-કઢ કુડા ડમરૂવાત જલદર અશ–હરસ અરગ અજીર્ણ તથા “સંતરારૂવા' ભગંદર, ગુદા સ્થાન પર થવાવાળા નાડીત્રણ નાસૂર આ બધા રોગો ત્યાં એકરૂક દ્વીપમાં હોય છે? “ફુરણારૂવા, વળફારૂવા, કુમાર દારૂવા, બાપા હારૂવા, વરdrદારૂવા' તથા ઈદ્રગ્રહ ઈન્દ્રના આવેશથી થનારે રેગ ઈદ્રગ્રહ રેગ કહેવાય છે તે જ પ્રમાણે સ્કન્દગ્રહ કુમારગ્રહ, નાગગ્રહ યક્ષગ્રહ, મૂતાહારૂવા” ભૂતગ્રહ રચારૂવા' ઉદ્વેગ ગ્રહ શેકાદિથી થનાર આવેશ “ધજીમહારૂવા' ધનુગ્રહ ધનુર્વાક નામનો રોગ ચિદાવા, એકાહિક ગ્રહ રાત દિવસ રહેવાવાળે એકાંતરિયે તાવ “વેચાહિયારૂવા' દ્રહિકગ્રહ બે દિવસને આંતરે આવનારે તાવ તેરાશિમાાતિવા ત્રણ દિવસને આંતરે આવનારે તાવ “જાવથmહિયારૂવા? ચોથિયે તાવ “હિરાય જૂજારૂવા? હૃદયશૂલ હૃદયરોગ “માલૂરૂવા' મસ્તકશુલ માથાને રેગ “giણૂજારૂવા' પાર્શ્વભૂલ પાંસળીયે દુઃખવી તે “છિન્યૂઝાવત’ ઉદરરોગ “જ્ઞાનિકૂટારૂવા નીશૂલ “ામમારી ઘા ગ્રામમારી મરકી વિગેરે જે આખા ગામમાં ફેલાઈ જનાર હોય છે તેવા રે “કાવ સન્નિસારીવા યાવત્ આકરમારી નગર મારી એવં પેટમારી, કર્મટ મારી, મડઓ, દ્રોણમુખ પટ્ટન આશ્રમ સંવાહ, સન્નિવેશમારી, વિગેરે રોગે ત્યાં હોય છે? તેમ આ ઈન્દ્રગ્રહ વિગેરે રોગોથી ત્યાં “જાવવા જ્ઞાવ વસમૂથમાચારૂવા' પ્રાણક્ષય યાવતુ કુલક્ષય તથા ધનક્ષય આ બધા કષ્ટ કારક અનાર્ય ઉપદ્વવે ત્યાં હોય છે ? જીવાભિગમસૂત્ર ૨૦૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નો ફળકે સમદ્રે’હે ગૌતમ ! આ આ ઈન્દ્રગ્રહી લઈને ધનક્ષય સુધીની આપત્તિયે એકરૂક દ્વીપમાં હાતી નથી. કેમકે ‘વવળચરોનાચંદાનું તે માળા વળત્તા સમળાસો' હે શ્રમણ આયુષ્મન તે મનુષ્યે રાગ અને અતક વિનાના હોય છે. અસ્થિ ન મંત્તે ! તો ય ટ્રીને ટ્રીને અત્તિયાજ્ઞાવા' હે ભગવન્! એકાક દ્વીપમાં વેગપૂર્વક થનારી અતિવૃષ્ટિ થાય છે ? ‘મેવાસાતિના' ભેદવૃષ્ટિ ધી મે ધીમે થનારી પ્રત્યેાજનથી ઓછી વૃષ્ટિ થાય છે ? ‘યુટીવા’ ધાન્ય વગેરેની ઉત્પત્તિ કરવાવાળી વૃષ્ટિ વરસાદ થાય છે ? ધ્રુવુદ્દીવા' ધાન્યાદિની ઉત્પત્તિ ન કરવાવાળી અથવા પ્રત્યેાજન વિનાની દૃષ્ટી થાય છે ? ‘લુવાદ્ાત્તિવા’ જે વરસાદથી પાણીને પ્રવાહ ઘણે ઉંચે સુધી પહેાંચી જાય તેવે વરસાદ થાય છે ? ‘વાદાવા' જે વરસાદથી પાણીનું પૂર આવી જાય એવા વરસાદ થાય છે? ‘મુદમેચાવા’એવા વરસાદ થાય છે, કે પ°તપરથી પડવાને કારણે જમીનમાં ખાડા પડી જાય? અથવા જમીનની અંદરથી પણ પાણી બહાર નીકળી આવે ? ‘FJીજાવા' શુ એવા વરસાદ થાય છે કે પાણીના પ્રવાહ ટક્કર ખાઈને આમતેમ ફેલાઇ જાય ? ‘નામવાદાવા’ ત્યાં એવા વરસાદ થાય છે કે જે આખા ગામને તાણી જાય. ‘નાવ સંનિવેના વા' યાવત્ સનિવેશને વહીને લઇ (ગામને તાણી) જાય ? અહીંયાં યાવત્પદથી આકરવાહ, નગરવાહ, ખેટવાહ વિગેરે પદાના સંગ્રહ થયા છે. આ રીતના પાણીના ઉપદ્રવથી ‘જાળવવય લાવવમળમૂતમળાfયાવા' ત્યાં જે પ્રાણિયાના વિનાશ થાયયાવત્ જનક્ષય ધનક્ષય થાય કુલ ક્ષય થાય આવા પ્રકારના ઉપદ્રવાના એકારૂક દ્વીપ વાસિયેશને સામના કરવા પડે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નો ફળદું સમઢે હે ગૌતમ ! આ અ ખરાખર નથી અર્થાત્ આ પ્રમાણે કહેવું તે ચગ્ય નથી, એટલે કે આ પૂર્વેŚક્ત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે ઉપદ્મવા ત્યાં થતા નથી. વવાયત્તોવાળં તે મનુયાના વળતા સમળાઽસો' તે મનુષ્યેા હે શ્રમણ આયુષ્મન્ જલ સંબંધી ઉપદ્રવા વિનાના હોય છે. થિ નં મંતે! તોય રીવેરીને બચા गराइवा तम्बा गराइवा सीसागराइवा सुवण्णागराइवा रयणागराइवा वइरागराइवा વસુહાવા' હળવાસાડ્યા' હે ભગવન્! એ એકારૂક દ્વીપમાં લેખ’ડની ખાણા છે? તાંબાંની માણેા છે? સીસાની ખાણા છે ? સેનાની ખાણા છે ? રત્નાની ખાણા છે ? વાની ખાણા છે? હીરાની ખાણા છે ? તથા વસુધારા ધારા પ્રવાહથી સેાનૈયાની વૃષ્ટિ થાય છે? હિરણ્યના વરસાદ થાય છે? મુવળવાસારૂ વા સાનાને વરસાદ થાય છે? ‘ચળવાસાવા રત્નાના વરસાદ થાય છે? જીવાભિગમસૂત્ર ૨૦૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ “વવાણારૂવા” જ હીરાનો વરસાદ થાય છે? “કામરવા વા’ આભરણેને વરસાદ થાય છે? “વત્તાસારૂવા” પાનડાઓને વરસાદ થાય છે જુઠ્ઠાણારૂવા? પુને વરસાદ થાય છે? “ઢવાનરૂવા’ ફળોનો વરસાદ થાય છે? “વીજar સાવા” બીજેને વરસાદ થાય છે? “મઝવાનારૂવા” માલાઓને વરસાદ થાય છે? વાંધવાdi૬ વા? ગન્ધ દ્રવ્યને વરસાદ થાય છે? “વવાનાફવા? વિલેપન પિષ્ટ દ્રય (પીઠી) વિશેષને વરસાદ થાય છે? “ગુવાહારૂવા’ ગન્ધદ્રવ્યનાચૂર્ણન વરસાદ થાય છે? વીરદીવા' દૂધને વરસાદ થાય છે? “થવીવાર રત્નને વરસાદ થાય છે? “હિરાપુટ્ટી વા’ હિરણ્ય ચાંદીને વરસાદ થાય છે? “સુવઇવટ્ટીફુવા સેનાને વરસાદ થાય છે? “તદેવ નવ ગુuMવઢીફવા થાવત્ ચૂર્ણને વરસાદ થાય છે? અહિયાં ભાવ૫દથી રત્નવૃષ્ટિ વિગેરે પદો ગ્રહણ કરાયા છે. વર્ષાકાળમાં સામાન્ય રીતે વરસાદ થાય છે ? અને વર્ષો કાળમાં વધારે પ્રમાણુ થી વરસાદ થાય છે ? એજ રીતે “સુત્રાપુરા' એ એક રૂક દ્વીપમાં સુકાલ રહે છે ? અથવા “ડુરંથાવા દુષ્કાળ હોય છે? “મિવર્ષારૂવા ધાન્યાદિની ઉત્પત્તિ રૂપ સુકાળ હોય છે? “મિરાવા ધાન્યાદિની ઉત્પત્તિના અભાવરૂપ દુકાળ હોય છે ? “gઘારૂવા’ વસ્તુ અલ્પ મૂલ્યથી સેંઘી મળે છે? અથવા “મરણારૂવા” બહુમૂલ્યથી (મેંઘી) મળે છે ? “ક્રયારૂમહાવિયાડ઼વા ત્યાં વસ્તુઓની ખરીદી થાય છે? અથવા વધારે પ્રમાણથી વેચાણ થાય છે? “સોરીવા” જોકે ત્યાં ભેગ્ય પદાર્થોને સંગ્રહ કરે છે? “સંચારૂવા” ત્યાંના લોકો વસ્તુ હોવા છતાં ભવિષ્ય માટે સંચય કરે છે? નિધીવા અધિક મૂલ્યવાળી વસ્તુઓને સંગ્રહ થાય છે? “જિંદાળારિયા ત્યાં લેકે ધનને જમીનમાં દાટે છે ? “નિરોરાળારૂવા ત્યાંના લેકે પાસે જીની વસ્તુઓને સંગ્રહ હોય છે? ઘણું જુનુ હોવાથી “જીજુનિચંgar” ત્યાં એવું પણ દ્રવ્ય હોય છે કે જેને કોઈ માલીકજ ન હોય ? “પરીકથાફવા? ત્યાં એવું પણ ધન હોય છે કે જેમાં પાછું, કઈ જમા કરાવનાર માણસ ન હોય અથવા જેની ભૂમી જવા આવવા ગ્ય ન હોય “વહીજનોત્તાનારૂવા? ત્યાં એવા પણ ધનસ્થાનો હોય છે કે ત્યાં ધન રાખવાવાળાઓના વંશને કઈ પણ માણસ બચે ન હોય ? અર્થાત્ બધાજ મરી ગયા હોય ? અને તેનું ઘર પણ નાશ પામ્યું હોય ? એવા સ્થાને હોય છે ? “ગાડું ફુમારું મારા રહેશ્વરમહંતમુહર્ષદૃણાલમસંવાન્નિવેલું' જે આ ત્યાં ગ્રામ આકર નગર ખેટ કર્બટ મોંબ દ્રોણમુખ પત્તન અશ્રમ, સંવાહ અને સંનિવેશ છે, તેમાં તથા તેમાં જે સિંધારા' શિંઘેડાના આકાર જેવા રસ્તાઓ જીવાભિગમસૂત્ર ૨૦૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ છે, “તાર૩રશ્વર જયપુરમા' ત્રિક ત્રણમાગ વાળા રસ્તાઓ હોય છે. ચાર માર્ગવાળા રસ્તા છે. ચત્વર ચાર રસ્તા ભેગા થતા હોય તે ચેક તથા મહાપથ રૂપ માર્ગોમાં તથા “I frદ્ધમાસુણાગાર ક્ષેત્રોવટ્ટા માજિદેવ' નગરની નાળ ગટરમાં સ્મશાનમાં પર્વત એવ પર્વની ગુફાઓમાં ઉંચા પર્વત વિગેરે સ્થાનેમાં “સંનિવિદ્યત્તારૂં વિનિ' દટાયેલુ ધન હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂળ સમ છે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ પૂર્વોક્ત પ્રશ્ન સંબંધી કઈ પણ વાત ત્યાં હતી નથી. તેમજ ગામ વિગેરેમાં કયાંય પણ ધનદટાયેલું હતું નથી. હવે સૂત્રકાર એકરૂક દ્વીપના મનુષ્યની સ્થિતિનું વર્ણન કરે છે. gોકરી મંતે ! તીરે મgવાનું વરિયં જાણું છું FUત્તા” હે ભગવાન એકેક દ્વીપના મનુષ્યની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “યમા ! હે ગૌતમ! તેઓની સ્થિતિ ‘ઝoળે ગોરા રંગરૂમri અન્નમાળા કળા” પોતના અસંખ્યાતમા ભાગથી એાછા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્યથી છે અને “જોરેશં ગિોવમરૂ ગાગરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ૫મના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની છે. “સેળ મંતે ! મારા શાસ્ત્રમાણે ઝાઝ દિવા હું જ છું, હું ૩વવતિ ' હે ભગવન્ તે મનુષ્યો કાલના અવસરે કાળ કરીને કયાં જાય છે અને કયાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા! તે મgયા અમારાવસારા મિgયારું पसवें ति, अउणासीइं राइंदियाइं मिहणाइं सारक्खेंति संगोवितिय' है गौतम જયારે તેઓનું છ માસનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે તેઓ પુત્ર અને પુત્રી રૂપ જેડાને ઉત્પન્ન કરે છે. અને ૭૯ ઓગણ્યા સી દિવસ પર્યન્ત તેઓ એ જેડલાનું પાલન પોષણ કરે છે. અને તેને સારી રીતે સંભાળે છે. જ્ઞાવિત્તા રંગોવિજ્ઞા’ તેનું સારી રીતે પાલન પોષણ કરીને “ સત્તા, निस्सासिता कासित्ता छीईत्ता अकिट्ठा अव्वहिता अपरियाविया' ते पछी तशी ઉચ્છવાસ નિઃશ્વાસ લઈને ખુંખારો ખાઈને છીંકીને કંઈ પણ કલેશ ભગવ્યા વિના તથા કેઈ પણ જાતના પરિતાપ વિના “કુર્દ શાન્તિ પૂર્વક મારે શાસ્ત્ર દિવા” કાલના અવસરે કાળ કરીને ‘નવજે, રેસ્ટોણુ વત્તાઘ પવવત્તા અવંતિ ભવનપતિથી લઈને ઈશાન સુધીના દેવલોક પૈકી કઈ પણ એક દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ પિતાના આયુષ્ય સરીખા આયુષ્યવાળા દેવલોકમાંજ તેઓની ઉત્પત્તી થાય છે. તેઓનું અકાલમરણ થતું નથી. કેમકે અસંખ્યાત વષયુષ્ક આયુષ્ય વાળાઓને અનપવર્તનીય આયુષ્યવાળા સિદ્ધાંતકાએ કહેલ છે. એજ વાત પ્રગટ કરવા માટે “#ારમા’ એ પદને અહિયાં પ્રયોગ કરેલ છે. તેવો દિવાળં તે માચTM[ vomત્તા સમજાવો હે શ્રમણ આયુશ્મન તે મનુષ્યો તે પ્રકારના ક્ષેત્રના સ્વભાવથીજ દેવ સંબંધી આયુષ્યનો બંધ કરવાથી ભવનપતિથી ઈશાન દેવલોક સુધીના દેવલોક સિવાયના બીજા દેવલેકમાં ઉત્પન્ન થતા નથી. મેં સૂ. ૪ર છે જીવાભિગમસૂત્રા ૨૦૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ આભાષિક દ્વીપ કા નિરુપણ ફ્ળિ અંતે ! નિરાળો માનનિયમનુજ્ઞાળ'' ઇત્યાદિ ટીકા – હે ભગવન્ દક્ષિણ દિશાના આભાષિક મનુષ્યને આભાષિક નામના દ્વીપ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स बासहरपव्वयस्स दाहिणપુરસ્થિમિચ્છાનો ચારમંતગો' હે ગૌતમ ! આ જ બૂઢીપમાં મ દર પર્વતની દક્ષિણ દિશામાં ક્ષુદ્રહિમવંત નામના સુંદર પંત છે. તેના દક્ષિણ પૌરત્યે અગ્નિ ખૂણાના ચરમાન્તથી ‘જવનસમુદ્દે તિમ્નિ ઝોયળનચાર્` બોળાદિત્તા' લવણુ સમુદ્રમાં ત્રણસેા ચેાજન જાય ત્યારે ‘સ્થળ મારિયમનુસાળ' આમાલિય ટીમે ગામ રીને રળત્તે એજ સ્થાનપર આભાષિક મનુષ્યના આભાષિક નામના દ્વીપ છે. ‘ઢેલ' ના જોય ને નિવલેસ સજ્જ...' આ દ્વીપના સંબંધમાં તેમજ ત્યાંના મનુષ્યાના સંબંધમાં બાકીનું તમામ કથન એકેરૂક દ્વીપનાં પ્રકરણમા જે પ્રમાણે કહેવામાં આવેલ છે એજ પ્રમાણે સમજી લેવુ જોઇએ ‘હિળ મ’તે ! વૃત્તિનિષ્ઠાન વૈલાજિય વેલાળિય મજુસ્સાનું પુચ્છા' હે ભગવન્ ! દક્ષિણ દિશાના વૈશાલિક અને વૈષાણિક મનુષ્યેાના વૈશાલિક અને વૈષાણિક નામના દ્વીપા કયાં આવેલ છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જોવમા ! અંવૃદ્દીને दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स वासहरपच्वयस्स दाहिण पच्चत्थिमिल्लाओ चरिमताओ लवणसमुदं तिन्निजोयण सयाई सेस जहा एगोरुय મનુŘાળ'' હે ગૌતમ ! આ જબુદ્વીપમાં સુમેરૂ પર્વતની દક્ષિણ દિશા તરફ રહેલા ક્ષુદ્રહિમવ'ત પતના દક્ષિણ, પશ્ચિમ નૈઋત્ય ખૂણાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રસે ચેાજન જવાથી ખરેખર એજ સ્થાનપર દક્ષિણ દિશાના વૈષાણિક અને વૈશાલિક મનુષ્યાના વૈષાણિક અને વૈશાલિક નામના દ્વીપેા છે. એટલે કે વૈશાલિક મનુષ્યાના વૈશાલિક દ્વીપ અને વૈષાણિક મનુષ્યાનો વૈષાણિક દ્વીપ છે. આ સંબંધમાં બાકીનું તમામ કથન એક દ્વીપના કથન પ્રમાણેનુંજ કહેલ છે. E ‘ફિળ મંતે ! ટ્રાફિનિહાળું નનોહિયમનુHાળ પુષ્કા' હે ભગવન દક્ષિણ દિશાના નાંગેાલિક મનુષ્યાના નાંગેાલિક દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોચમા ! પૂરીને પીવે मंदस्स पव्वयस्स उत्तरपच्चत्थिमिल्लाओ चरिमंताओ लवणसमुदं तिष्णि जोयનસચાર' સેલ' ના શોષયમનુસ્તાન' હે ગૌતમ ! ઉત્તર પશ્ચિમ આ જ ખૂ દ્વીપના મંદર પર્વતની દક્ષિણ દિશામાં આવેલ ક્ષુદ્રહિમવંત પર્યંતના વાયવ્ય ખૂણાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રણસેા ચાજન જવાથી ખરેખર એજ સ્થાન પર દક્ષિણ દિશાના નાંગલિક મનુષ્યેાના નાંગેાલિક નામના દ્વીપ આવેલ છે. આ દ્વીપ અને દ્વીપમાં રહેલા મનુષ્યેાના સંબંધમાં બીજુ તમામ બાકીનુ કથન એકાક દ્વીપના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે જાણી લેવુ' જોઈએ, ॥ સુ; ૪૩ ૫ જીવાભિગમસૂત્ર ૨૦૬ Page #217 -------------------------------------------------------------------------- ________________ હયક દ્વીપ કા નિરુપણ fe i મતે રારિસ્ટાર્ગ ચાળ મજુરસાળ ચળવી ઈત્યાદિ ટીકાર્થ–હે ભગવન દક્ષિણ દિશાના હયકર્ણ મનુષ્યને હયક નામનો દ્વીપ કયાં આવેલું છે? અંતર દ્વીપ પ૬ છપન હોય છે, તે પૈકી ૨૮ અઠયાવીસ દક્ષિણ દિશામાં અને બીજા ૨૮ અઠયાવીસ ઉત્તર દિશામાં હોય છે. અહિયાં દક્ષિણ દિશાના અંતર દ્વીપોનું પ્રકરણ હોવાથી વાણિગિઢાળ' એ પ્રમાણે કહેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે “શોમા - रुय दीवस्स उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं च तारि जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं हयकण्णमणुस्साण हयकण्ण दीवे णाम दीवे romજો એકેક દ્વીપના ઈશાન ખૂણામાં આવેલ ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચારસો જન સુધી જવાથી એજ સ્થાન પર દક્ષિણ દિશાને હયકર્ણ મનુને યકર્ણ નામને દ્વીપ આવેલ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે એ કેક દ્વીપના પૂર્વ ચરમાન્સથી ઈશાન દિશામાં લવણું સમુદ્રમાં ચાર ચેાજન જવાથી ત્યાં સુલ હિમવંત પર્વતની દાઢા આવે છે. તે દાઢાની ઉપર જ બુદ્વીપની વેદિકાના અંત ભાગથી ચાર ચાજનને અંતરમાં દક્ષિણ દિશાનો હયકર્ણ મનુષ્યનાયકર્ણ નામને દ્વીપ કહ્યો છે. આ દ્વીપની “વત્તાર ગોળાયારૂ વાયામવિશ્વમેળે લંબાઈ પહોળાઈ ચારસો જનની છે. “વાસ લોયાના પન્નફ્ટી વિવિખૂણા રિવેવે તેની પરિધી કંઈક વધારે બારસે પાંસઠ જનની છે. “R i gue નવરડ્યાણ અવશે નહી જોયા' આ દ્વીપ એક પાવર વેદિકાથી ચારે તરફ ઘેરાયેલો છે. ઇત્યાદિ પ્રકારથી તેનું સઘળું વર્ણન જેમ એકરૂક દ્વિીપનું વર્ણન તે પ્રકરણમાં કર્યું છે એજ પ્રમાણે સમજી લેવું. અર્થાત્ આ હય. કર્ણ દ્વિીપ પણ એક પદ્વવર વેદિકા અને અનેક પ્રકારના વૃક્ષેથી શોભાયમાન વન અને વનખંડથી ઘેરાયેલ છે. તે વનનું અને વનખંડનું વર્ણન પહેલાં કહેલ પ્રકારથી સમજી લેવું જોઈએ. હિ of મંતે ! સાહિળિા 7=vમજુરસાળં પુછા’ હે ભગવાન દક્ષિણ દિશાના ગજકર્ણ મનુષ્યને ગજકર્ણ નામને દ્વીપ કયાં આવ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! આમાતિય दीवस्स दाहिणपुरथिमिल्लाओ चरिमताओ लवणसमुदं चत्तारि जोयणसयाई રે હૃથouri” હે ગૌતમ ! આભાષિક દ્વીપના અગ્નિ ખૂણામાં રહેલ ચરમાન્તથી લવણસમુદ્રમાં ચાર જન જવાથી ક્ષુદ્રહિમાવાન પર્વત આવે છે. આ ક્ષુદ્ર હિમવાન પર્વતની દાઢા ઉપર જમ્બુદ્વીપના વેદિકાન્તથી ચારસે જનના અંતરે ગજકર્ણ મનુષ્યોને ગજકર્ણ નામનો દ્વીપ કહેલ છે. આ દ્વીપ ચાર જનની લંબાઈ પહોળાઈ વાળે છે અને કંઈક વધારે બારસે પાંસઠ જનની જીવાભિગમસૂત્રા ૨૦૭. Page #218 -------------------------------------------------------------------------- ________________ તેની પરિધિ છે અહિયાં પણ એકેક દ્વીપની જેમ પદ્વવર વેદિકા છે. અને વનખંડ છે. તેનું તમામ વર્ણન એકરૂક દ્વીપના વર્ણન પ્રમાણે જ છે. gવ જોઇનgણા પુછા” હે ભગવન્! દક્ષિણ દિશાના કર્ણ મનુષ્યોને કર્ણ દ્વીપ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે તે “જો મા ! સાચવીવસ રહળપદારિથમિસ્ટા રિમતા ઝવળામુ ચત્તર ગોળારૂં સે ચાળાનં? હે ગૌતમ! વૈષાણિક દ્વીપના દક્ષિણ પશ્ચિમના ચરમાતથી ચારસે જન લવણ સમુદ્રમાં જવાથી ત્યાં આવેલ ક્ષુદ્રહિમવાનું પર્વતની દાઢા પર જમ્બુદ્વીપની વેદિકાના અન્તથી ચાર એજનના અંતરમાં ગોકર્ણ મનુષ્યનો આ ગોકર્ણ નામનો દ્વીપ કહેલ છે. આ દ્વીપ પણ ચાર એજનની લમ્બાઈ પહોળાઈ વળે છે. અને કંઈક વધારે બારસો પાંસઠ જનની તેની પરિધિ છે. હયકર્ણ દ્વીપની જેમ અહીંયાં પણ પદ્વવર વેદિકા અને જૂદા જૂદા વૃક્ષોથી ઘેરાયેલા વનનું અને વનખંડનું વર્ણન કરી લેવું. “ Hસ્ટીવMાળ પુછા” શ્રી ગૌતમસ્વામી આ સૂત્રાશથી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવન દક્ષિણ દિશાને શક્લીકણ મનુષ્યને શકુલીકર્ણ નામને દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'गोयमा ! गंगोलियदीवस्स उत्तरपच्चथिमिल्लाओ चरिमंताओ लवणसमुई સત્તર ગોળારૂં રેવં ચUrળ” હે ગૌતમ નાગલિક દ્વીપના ઉત્તર પશ્ચિમના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચાર ચાજન અંદર જવાથી આવેલ દ્રહિમાવાન પર્વતની દાઢા પર જમ્બુદ્વીપની વેદિકાના અન્તથી ચારસો જનના અંતરમાં દક્ષિણ દિશાના શકુંલીકર્ણ મનુષ્યોનો શખુલીકર્ણ નામને દ્વીપ કહ્યો છે. આ શબ્દુલકર્ણદ્વીપ ચારસો જનની લંબાઈ પહેળાઈ વાળે છે. તેની પરિધિ કંઈક વધારે બારસે પાંસઠ જનની છે. બાકીનું વર્ણન એ કોરૂક દ્વીપના પ્રકરણ પ્રમાણે સમજવું. “માણમુદ્દાળું પુછા” હે ભગવદ્ આદર્શમુખ મનુષ્યને આદર્શ મુખ નામને દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छ 'गोयमा ! हयकण्णदीवस्स उतरपुरथिमिल्लाओ चरिमंताओ पंचजोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं अयंसमुहमणुस्साणं आयंसमुहदीवे णाम दीवे vor? હે ગૌતમ! હયકર્ણદ્વીપના ઈશાન ખૂણાના ચરમાન્તથી લવણસમુદ્રમાં પાંચસો યોજન પ્રવેશ કરવાથી ત્યાં આવેલ સ્થાન પર દક્ષિણ દિશાના આદેશ મનુષ્યોને આદર્શ મુખ નામને દ્વીપ કહ્યો છે. આ દ્વીપની “વંજ ગોળ સારું જીવાભિગમસૂત્ર ૨૦૮ Page #219 -------------------------------------------------------------------------- ________________ આરામવિદ્યુમેળ લંબાઈ પહોળાઈ પાંચસે જનની છે. “સમુદાળ છતા આદર્શમુખ વિગેરે દ્વીપોનું અવગાહન લવણ સમુદ્રમાં છ સો જનનું છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શ. કુલકર્ણ આ ચારે દ્વીપની પછી જે ઉત્તર પૌરત્યાદિ વિદિશાઓના ચરમાન્તથી પાંચ પાંચસે ચેાજન લવણ સમુદ્રમાં અવગાહન કરવાથી આદર્શમુખ મેદ્રમુખ અમુખ અને ગેમુખ નામના દ્વીપ છે. તે બધા પાંચસો પાંચસે લેજનની લંબાઈ પહોળાઈ વાળા છે. તે બધાની પરિધિનું પ્રમાણ પંદરસો એકયાસી જનનું છે. આ બધા દ્વીપ પાવર વેદિકાઓ તથા વનષોથી મંડિત બાહ્ય પ્રદેશ વાળા છે. તથા જમ્બુદ્વીપની વેદિકાના અંતથી પાંચસે લેજનના અંતરમાં વ્યવસ્થિત છે. આ રીતે હયકર્ણ દ્વીપની આગળ આદર્શમુખ દ્વીપ છે. ગજકર્ણ દ્વીપની આગળ મેદ્રમુખ દ્વીપ છે. ગોકર્ણદ્વીપની આગળ અમુખ દ્વીપ છે, અને શકુલકર્ણની આગળ ગોમુખ દ્વીપ છે. એ જ પ્રમાણે આ આદર્શમુખ વિગેરે દ્વીપની આગળ કમાનુસાર ઉત્તર પૌત્યાદિ વિદિશાઓના ચરમાન્તથી લવણ સમુદ્રમાં છ ઇસ યોજન પર અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ નામના દ્વીપ છે. તે દરેક છ છ જનની લંબાઈ પહોળાઈ વાળા છે. તે બધાની એટલે કે દરેકની પરિધિ અઢારસે સત્તાણુ યોજનની છે. જમ્બુદ્વીપની વેદિકાના અંતથી તેમના અંતરનું પ્રમાણ છ જનનું બતાવેલ છે. આ રીતે કમથી આદર્શમુખ દ્વીપની આગળ અશ્વમુખ દ્વીપ છે. મઢમખ દ્વીપની આગળ હસ્તિમુખદ્વીપ છે. અમુખદ્વીપની આગળ સિંહમુખ દ્વીપ છે. અને ગોમુખદ્વીપની આગળ વ્યાઘ્રમુખ દ્વીપ છે. આ દ્વીપથી પણ આગળ બીજા પણ ચાર દ્વિીપ છે. જે ઉત્તર પૌરત્યાદિ ચરમાન્તથી લવણ સમુદ્રમાં સાત સાતસો એજન દૂર જવાથી આવે છે. તેમની લંબાઈ પહોળાઈ સાતસો સાત જન છે. અને દરેકની પરિધિનું પ્રમાણ બાવીસસો તેર જનનું છે. જમ્બુદ્વીપની વેદિકાના અંતથી તેમનું સાતસો એજનનું અંતર છે. આ રીતે અશ્વમુખદ્વીપની આગળ અશ્વકર્ણદ્વીપ છે. હસ્તિમુખની આગળ સિંહકર્ણદ્વીપ છે. સિંહમુખદ્વીપની આગળ અકર્ણદ્વીપ છે. અને વ્યાવ્રમુખની આગળ કર્ણ પ્રાવરણ દ્વીપ છે. એજ વાત “ગાનuri સત્ત' આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરેલ છે. આ અશ્વકર્ણાદિ ચારે દ્વીપ પદ્મવર વેદિકાઓ અને વનષડથી શોભાયમાન બહાપ્રદેશવાળા છે. “ મુદ્દા મ” ઉલકામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને ઉત્તર પરિરત્યના જીવાભિગમસૂત્ર ૨૦૯ Page #220 -------------------------------------------------------------------------- ________________ ચરમાન્તથી વિદ્યુત્ત્ત નામના ચાર દ્વીપેા છે. તે બધા આઠસા ચેાજનની લખાઈ પહોળાઈ વાળા છે. તે દરેકની પરિધિતુ પ્રમાણ ૨૫૨૯ બે હજાર પાંચસે એગણત્રીસ ચેાજનનું છે. તે બધા દ્વીપે પણ પદ્મવર વેદિકા અને વનખંડથી શેાભાયમાન માહ્યપ્રદેશેા વાળા છે. જમૂદ્રીપની વેદિકાના અંતથી તેમનું અંતર આઠસા ચેાજનનું છે. આ રીતે અશ્વકથી આગળ ઉત્તર પૌરસ્ત્યાદિ ચરમાન્તથી આસા યેાજન લવણ સમુદ્રમાં જવાથી મેઘમુખ દ્વીપ આવે છે. અક દ્વીપની આગળ આસા યેાજન લવણ સમુદ્રમાં જવાથી વિદ્યુત્સુખદ્વીપ આવે છે. અને કણ પ્રાવરણદ્વીપથી આસાચેજન લવણ સમુદ્રમાં જવાથી વિદ્યુત્ત્ત નામના દ્વીપ આવે છે. વળતારૂંળ નાવ નવ નોચન સંચાર્' એજ રીતે ઉલ્કામુખ વિગેરે ચાર દ્વીપાની આગળ ક્રમાનુસાર ઉત્તર પૌરસ્ત્યાદિ વિદિશાઓના ચરમાન્તથી નવસે નવસે ચેાજન લવણ સમુદ્રમાં આગળ જવાથી નવસે નવસે યાજન લખાઈ પહેાળાઈ વાળા તેમજ ૨૮૪૫ અઠયાવીસ સે। પિસ્તાળીસ ચેાજનની પરિધિવાળા તથા પદ્મવર વેદિકા તથા વનખંડથી સુÀાભિત માહ્ય પ્રદેશાવાળા ઘનદન્ત, લષ્ટદન્ત ગૂઢદન્ત અને શુદ્ધદન્ત નામના ચાર દ્વીપ છે. એજ પ્રમાણે ઉલ્કામુખની આગળ નવસે ચેાજન લવણ સમુદ્રમાં જવાથી લષ્ટદન્ત દ્વીપ આવે છે. વિદ્યુત્સુખની આગળ નવસે। યેાજન લવણ સમુદ્રમાં જવાથી ગૂઢદન્ત દ્વીપ આવે છે. તથા વિદ્યુĚન્તથી આગળ નવસે ચેાજન લવણ સમુદ્રમાં જવાથી શુદ્ધ દન્તદ્વીપ આવે છે. આ પ્રમાણે એકાક વિગેરે અન્તર દ્વીપાની અવગાહના તથા તેના આચામ વિષ્ણુભ કહીને હવે તેના પરિક્ષેપ કહેવામાં આવે છે. ‘તોય - લેવો' એકાક વગેરે ચાર દ્વીપેાના પરિક્ષેપ નવસે। આગણપચાસ ૯૪૯ ચેાજનનેા છે. હયકણ વિગેરે દ્વીપાના પરિક્ષેપનું પ્રમાણુ ‘વારલપન્નઢ્ઢારૂ' મારસા પાંસઠ ચેાજનનું છે. ‘આયંસમુદ્દાદ્દીન’ આદ’મુખ વિગેરે દ્વીપાના પરિક્ષેપનું પ્રમાણ ‘વન્નરäાસીરનોચનલ’ ૧૫૮૧ ૫દરસેા એકયાસી ચેાજનનુ છે. તથા પરિધિનું પ્રમાણ અહિંથી ખધે તે કંઇક વિશેષાધિક છે તેમ સમજવુ. ‘ä પળ મેળો જીવ'નિઝળ બેચવા ચાર ચત્તારણમાળા' આ ક્રમ પ્રમાણે મેળવીને ચાર ચાર દ્વીપાનું પ્રમાણ પરસ્પર સરખું સમજવુ', જીવાભિગમસૂત્ર ૨૧૦ Page #221 -------------------------------------------------------------------------- ________________ શાળૉ શોભે, “વિજવંમે, gf ' આ પ્રમાણેના કથનથી એ સારી રીતે સમજાય જાય છે કે અવગાહનામાં વિધ્વંભમાં, અને પરિક્ષેપમાં દરેકની અપેક્ષાથી જુદાપણ આવે છે. તેમાં પહેલા બીજા, ત્રીજા અને ચેથાના અવગાહ આયામ વિષ્ક અને પરિક્ષેપને લઈને અહીંયાં સૂત્રમાંજ સપષ્ટતા કરી છે. એજ વાત દમ વીરા ત ચવવાળં કહો, વિર્વમો, પરિકવો મળચો? આ સૂત્રપાઠથી સૂત્રકારે સમજાવેલ છે. “વાસ્થ રા' ચેથા ચતુષ્કમાં “છ કોચાસચારૂં ગાયાવિ મેળગાસત્તાકતે કોયના વળિ ચોથા ચતુષ્કના અશ્વમુખ વિગેરે દ્વીપ ની લંબાઈ પહોળાઈ છસે છસો જનની છે. અને પરિધિ ૧૮૯૭ અઢારસે સત્તા એજનથી કંઈક વધારે છે. “પંચક વાર સત્ત વોચારચારૂં ગાથામવિક્રમેળે વાવીä તેરસોત્તરે જોયાણ પરિવે” પાંચમાં ચતુષ્કમાં અશ્વ કર્ણ વિગેરે દ્વીપોની લંબાઈ પહોળાઈ સાત જનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે ૨૨૧૩ બાવીસસો તેર જનનો છે. “ ૩૦ જ કોચતથા માથામવિશ્વમેળે પળવી સંગુબતીનોયસર રિકવેળ” છઠ્ઠી ચતુષ્કમાં ઉલકામુખ વિગેરે દ્વીપેની લંબાઈ પહોળાઈ આઠ જનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે પચ્ચીસ ઓગણત્રીસ ૨૫૨૯ એજનને છે. “ત્તમ છે नवजोयण सयाई आयामविक्खंभेणं दो जोयणसहस्साई अटू पणयाले जोयणसए રિકવેળ' સાતમાં ચતુષ્કમાં લંબાઈ પહોળાઈ નવસે ચીજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે ૨૮૪૫ બે હજાર આઠસો પિસ્તાળીસ યોજનને છે. આ સંબંધમાં આ પ્રમાણેની ગાથા કહેલ છે. “ન નો વિરāમો ગોપાણો તરસ તત્તિના રેવ' અર્થાત્ જે ચતુષ્કો જેટલો વિશ્કેલ છે, તે ચતુષ્કની એટલી જ અવગાહના છે. “પઢમાથાળ રિનો જ્ઞાન સાબ અહિ પહેલા વિગેરે ચતુષ્ક પરિક્ષેપ જેટલો કહેલ છે, તેના પરિક્ષેપ પ્રમાણમાં અધિકપણું થતું જાય છે. આનુ તાત્પર્ય એ છે કે પહેલાના ચતુષ્કની પરિધિના પરિમાણમાં દરેકમાં ૩૧૬ ત્રણસો સોળ મેળવવાથી આગળની પરિધિનું પરિમાણ વધારે વધારે થતું જાય છે, એજ ભાવ “પઢમારૂચાળ પરિગ રેસાવં જ્ઞાન ગણિs' આ ગાથાર્ધથી જણાય છે. “રેસા ઘોડીવણ નાવ સુદ્ધા રી” શેષ બધા દ્વિીપનું કથન એકરૂક દ્વીપના કથન પ્રમાણેનું સમજી લેવું. અઠયાવીસમા શુદ્ધદંત દ્વીપ પર્યત આ દ્વીપની અવગાહના, આયામ, વિધ્વંભ અને પરિરય પરિધિના પરિમાણની સંગ્રહ ગાથાઓ આ પ્રમાણે છે. “પદમગ્નિ તિત્તિ ૩ જીવાભિગમસૂત્ર ૨૧૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ સચા' ઇત્યાદિ છ ગાથાઓ છે કે જે સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે. એ ગાથાઓના અર્થ આ પ્રમાણે છે પહેલા દ્વીપચતુષ્કના એક વિગેરે ચાર દ્વીપાના વિચારમાં આ ચારે એક, આભાષિક, વૈષાણિક, નાંગેલિક દ્વીપેાની અવગાહના અને લંબાઈ પહેાળાઈ ત્રણસે ચૈાજનની છે. તેમ સમજ'. આ રીતે આ અવગાહના અને લખાઇ પહેાળાઇ આગળના દરેકચતુષ્કમાં એકસે એકસેાના અધિક પણાથી વધે છે. છેલ્લા જે ધનદત વિગેરે ચાર દ્વીપેા છે, તેમાં તે નવસેા ચેાજન સુધી થઇ જાય છે. આ રીતે બીજા ચતુ ના હયકણ દ્વીપ, ગજકણદ્વીપ, ગાકદ્વીપ, શકુલીક દ્વીપમાં અવગાહના અને લંબાઈ પહેાળાઇ ચારસા ચેાજનની થઇ જાય છે. ત્રીજા દ્વીપ ચતુષ્કમાં આદશમુખ, મેદ્રમુખ, અયામુખ, ગામુખ, આ ચાર દ્વીપામાં પાંચસે ચેાજન ની અવગાહના અને લંબાઈ પહેાળાઈ થઈ જાય છે. ચેાથા દ્વીપ ચતુષ્કમાં અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ આ ચાર દ્વીપેામાં અવગાહના અને લખાઇ પહેાળાઇ છસેા ચેાજનની થઈ જાય છે. પાંચમાં દ્વીપ ચતુષ્કમાં અશ્વક, સિંહકણું, અકણું, અને કણુ પ્રાવરણ આ ચાર દ્વીપામાં અવગાહના અને લખાઇ પહેાળાઇ દરેકની સાતસેા ચેાજનની થઈ જાય છે. છા દ્વીપ ચતુષ્કમાં ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુત્સુખ, વિદ્યુત આ ચાર દ્વીપામાં અવગાહના અને લખાઈ રહેાળાઇ દરેકની આસે આઠસેા ચેાજનની થઈ જાય છે. તે પછી સાતમાં દ્વીપ ચતુષ્કમાં ઘનદંત,લજ્જત, ગૂઢત અને શુદ્ધદત આ ચાર દ્વીપેામાં આવગાહના અને લખાઇ પહેાળા દરેકની નવસેા નવસેા ચેાજનની થઈ જાય છે. પરિય-પરિધિના પરિમાણુના સબંધમાં આ પ્રમાણેના વિચાર છે, પહેલા દ્વીપ ચતુષ્કમાં પરિધિનું પ્રમાણ કંઇક વધારે ૯૪૯ નવસા એગણ પચાસ યેાજનનું કહેલ છે, આ પરિમાણમાં ૩૧૬ ત્રણ સો સેાળ ચેાજન મેળવવાથી આગળના ખીજા દ્વીપ ચતુષ્કનું પરિરય પરિમાણ આવી જાય છે. આ રીતે ખીજા દ્વીપ ચતુષ્કનું પરિરય પરિમાણ ખારસે પાંસઠ ૧૨૬૫ ચેાજનનું થઇ જાય છે. ત્રીજા દ્વીપ ચતુષ્કના પરિરયનુ પરિમાણ ૧૨૬૫ ખારસો પાંસઠમાં ૩૧૬ ત્રણસે સેાળ ઉમેરવાથી ૧૫૮૧ પદરસો એકાશી ચાજનનું પરિરય પરિમાણ આવી જાય છે. ૧૫૮૧ ૫દરસો એકાશી યાજનમાં ૩૧૬ ત્રણસો સેાળ ઉમેરવાથી ચેથા દ્વીપ ચતુષ્કનું પરિરય પરિમાણ નીકળી આવે છે. અને આ ૧૮૯૭ અઢારસો સત્તાણુ ચેાજનનું થાય છે. તેમાં ૩૧૬ જીવાભિગમસૂત્ર ૨૧૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ ત્રણસો સોળ ઉમેરવાથી પાંચમાં દ્વિીપ ચતુષ્કના પરિચયનું પરિમાણ નીકળી આવે છે. અને તે ૨૨૧૩ બાવીસો તેર યોજન થાય છે. તેમાં ૩૧૬ ઉમેરવાથી છટા દ્વીપ ચતુષ્કના પરિરયનું પરિમાણ ૨૫૯ પચ્ચીસસો ઓગણત્રીસ જનનું થઈ જાય છે. એ જ રીતે છટ્ઠા દ્વીપ ચતુષ્કના પરિરય પરિમાણ ૩૧૬ ઉમેરવાથી સાતમા દ્વીપ ચતુષ્કના પરિરયનું પરિણામ આવી જાય છે. અને તે કંઈક વધારે ૨૮૪૫ જનનુ થાય છે. પરિરયના દરેક ચતુષ્કના પરિમાણથી કંઈક વધારે એમ વિશેષણ લગાવવું જોઈએ ગા. ૬ છે આ અંતર દ્વીપ અયાવીસ છે અને અંદર પર્વતના દક્ષિણ ભાગમાં હિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં અર્થાત તેના ચારે ખૂણા પર છે, તેના નામે ક્રમથી આ પ્રમાણે છે. દક્ષિણ દિશાના મનુષ્યના અંતરદ્વીપના નામ અને અવગાહનાદિ પ્ર. ચતુષ્ક દ્વિચતુષ્ક તૃ. ચતુષ્ક ચ. ચતુષ્ક પં, ચતુષ્ક ષષ્ટ ચતુષ્ક સ. ચતુષ્ક ૧ એકરૂક હયકર્ણ આદર્શમુખ અશ્વમુખ અશ્વકર્ણ ઉલકામુખ ઘનદન્ત દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ટીપ દ્વીપ ૨ આભાષિક ગજકર્ણ મદ્રમુખ હસ્તિમુખ સિંહકણ મેઘમુખ લwદન્ત દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ૩ વૈષાણિક ગોકર્ણ અમુખ સિંહમુખ અકણું વિદ્યુમુખ ગૂઢદન્ત દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ૪ નગેલિક શખુલીકર્ણ ગેમુખ વ્યાઘમુખ કર્ણપ્રાવરણ વિદ્યુદંત શુદ્ધદંત દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ૧ અવગાહના ૩૦૦ ૪૦૦ ૫૦૦ ૬૦૦ ૭૦૦ ૮૦૦ ૯૦૦ યોજન યોજન જન યોજન યોજન યોજન યોજના ૨ લંબાઈ-પહોળાઈ ૩૦૦ ૪૦૦ ૫૦૦ ૬૦૦ ૭૦૦ ૮૦૦ ૯૦૦ જન જન જન જન યોજન યોજન યોજના ૩ પરિધિ- ૯૪૯ ૧૨૬૫ ૧૫૮૧ ૧૮૯૭ ૨૨૧૩ ૨૫૨૯ ૨૮૨ યોજન યોજન યોજન યોજન યોજન જન યોજના (કંઈક વધારે) હવે તેની ગતિનું વર્ણન કરવામાં આવે છે. બાકીના તેના પછીના જે અંતર દ્વીપે છે. તેના પરિક્ષેપ પ્રમાણમાં અધિક પણ થતું જાય છે. એથીજ કહ્યું છે કે વોરિશિયા તે મgવા પuળતા સમગષણો' હે શ્રમણ આયુમન જીવાભિગમસૂત્ર ૨૧૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ આ બધા અંતરદ્વીપેાના મનુષ્યા દેવલાકના પરિગ્રહ જેઓએ કર્યું છે એવાજ હાય છે. અર્થાત્ આ અન્તદ્વીપમાં થનારા મનુષ્યા ભવનપયાદિ ઈશાનાન્ત દેવ ગતિ શિવાય અન્ય ગતિયામાં જન્મ લેતા નથી. અહી સુધી દક્ષિણ દિશાના એકાક વિગેર અન્તર દ્વીપાનુ વર્ણન કરીને હવે ઉત્તર દિશાના એકારૂક વિગેરે અન્તર દ્વીપાનુ વર્ણન કરવામાં આવે છે. ‘હિના મંત્તે ! ઉત્તરદ્ઘાળ' ઇત્યાદિ 'कहि णं भंते ! उत्तरिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामं दीवे વળત્તે' આ સૂત્રદ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કેહે ભગવન્ ! ઉત્તર દિશાના એકાક મનુષ્યના એકાક નામના દ્વીપ કર્યાં કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'गोमा ! जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेण सिह रिस्स वासहर पम्ब यस्स उत्तर पुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं तिन्नि जोयणसयाई ओगाहित्ता एवं जहा दाहिणिल्लाणं तहा उत्तरिल्लाणं भाणियव्व नवर सिहरिस्स वासहर पव्वयस्स विदिसासु एवं जाव सुद्धदांत दीवेत्ति जाव से त्तं अंतरदीवगा' यूद्वीप નામના આ દ્વીપમાં જે સુમેરૂ પર્વત છે તેની ઉત્તર દિશામાં શિખરી નામના જે વધર પવ ત છે તેની ઈશાન દિશાના ચરમાન્તથીલવણ સમુદ્રમાં ત્રણસે ચેાજન ચાલવાથી જેમ દક્ષિણ દિશાના એકારૂક મનુષ્યોના દ્વીપ કહેલ છે, તેજ રીતથી ઉત્તર દિશાના એકેક મનુષ્યેાના પણ એકારૂક નામના દ્વીપ કહેવામાં આવેલ છે. એ ઉત્તર દિશાના અંતરદ્વીપ શિખરી પર્વની દાઢાએ પર આવેલ છે. અને તે તેની વિદિશાઓમાં છે. શુદ્ધદ་તદ્વીપ પન્તના બધા મળીને અઠયાવીસ અંતરદ્વીપા અહિ કહેલ છે. તે ખધાનુ વર્ણન દક્ષિણ દિશાના અતર દ્વીપેાના વર્ણન પ્રમાણેજ છે. આ રીતે આટલા સુધી અંતર દ્વીપાનું વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે આટલા સુધી અ'તરદ્વીપેાના મનુષ્યાનુ નિરૂપણ કરેલ છે. 3 હવે અકર્મ ભૂમિના મનુષ્યોનુ' નિરૂપણ કરવામાં આવે છે. ‘ત્તે ’િ ત’ ઇત્યાદિ ‘સે િત, અમ્મમૂમન મનુલા' હે ભગવન્ અકમભૂમિના મનુષ્યા કેટલા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! જન્મભૂમદ મનુસ્સા તીમ વિદા વળત્તા' અકમ ભૂમિના મનુષ્યેા ત્રીસ પ્રકારના કહેવામાં આવેલ છે. ‘ત' જ્ઞદૂ' જે આ પ્રમાણે છે. 'હું હેમવર્ણ' પાંચ પ્રકારના હૈમવતક્ષેત્રના મનુષ્ય ‘* નન્હા વળવળાફે બાય દિવ્રુત્તર જીવાભિગમસૂત્ર ૨૧૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ કદિ પાંચ પ્રકારના હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય પાંચ પ્રકારના હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય પાંચ પ્રકારના રમ્યકક્ષેત્રના મનુષ્ય અને પાંચ પ્રકારના દેવકુરૂના મનુષ્યો અને પાંચ ઉત્તરકુરૂના મનુષ્યો આ રીતે અઢાઈ દ્વીપમાં આ ત્રીસ ભેગભૂમિ અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્ય છે, તેઓ અકર્મભૂમક મનુષ્ય કહેવાય છે. અને તે બધા મળીને ત્રીસ પ્રકારના કહેવામાં આવેલ છે. “રે તં મૂમ’ આ રીતે અકર્મભૂમિના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. આનું સવિસ્તર કથન પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના પદમાં કરવામાં આવેલ છે. તેથી જીજ્ઞાસુઓએ તે બધુ ત્યાંથી જાણી લેવું રે લિં વં મૂન' હે ભગવન કર્મભૂમિના મનુષ્ય કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! કર્મ ભૂમિના મનુષ્ય વાણવિદ્દા goળરા’ પંન્નર પ્રકારના કહેવામાં આવેલ છે. “ નહી તે આ પ્રમાણે જાણવા જેમકે “મોહિં, પંચદ્દેિ વહિં, પંચદ્દેિ મવિદિ પાંચ પ્રકારના ભરતક્ષેત્રના પાંચ પ્રકારના ઐરાવતક્ષેત્રના અને પાંચ પ્રકારના મહાવિદેહ ક્ષેત્રના એ પ્રમાણે બધા મળિને પંર પ્રકારની કર્મભૂમિના મનુષ્ય પણ પંન્નર પ્રકારના થઈ જાય છે. “તે સમાગો સુવિ જુનત્તા' આ કર્મભૂમિના મનુષ્ય સંક્ષેપથી બે પ્રકારના થાય છે. “i mar' જેમકે “ગાયા મિરઝા’ આર્ય અને પ્લેચ્છ, મ્લેચ્છ શક, સૂત વિગેરે છે. “gs goળવારે જાવ તે મારિયા” પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પ્રજ્ઞાપના પદમાં આર્ય પ્રકરણ સુધી આ વિષયનું કથન કરેલ છે. તે જ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ અર્યોના સંબંધમાં સમજી લેવું. “રે નં જ વરિયા’ આ રીતે આટલા સુધી ગર્ભજ જીવેનું નિરૂપણ થઈ જાય છે. રે 7 મg? ગર્ભજ જીવોનું નિરૂપણ થઈ જવાથી ત્રણ પ્રકારના મનુષ્ય નું પણ નિરૂપણ થઈ જાય છે. ૪૪ દેવોં કે સ્વરુપ કા નિરુપણ આ રીતે સંક્ષેપ અને વિસ્તાર પૂર્વક મનુષ્યોનું નિરૂપણ કરીને હવે દેવેનું નિરૂપણ કરવામાં આવે છે. લે જિં તું કેવી સેવા રવિ વત્તા ઈત્યાદિ ટીકાર્ય–આ વિષયમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વિનમ્રભાવે પૂછ્યું કે હે ભગવન દેવ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે “જો મા ! ટેવા goonત્તા” હે ગૌતમ ! દેવે ચાર પ્રકારના કહેવામાં આવેલ છે, “ત્ત નહીં' તે આ પ્રમાણે છે. “મવઘવારી, વાળનંતા નોલિયા, વેમાનિયા’ ભવનવાસી, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક જીવાભિગમસૂત્ર ૨૧૫. Page #226 -------------------------------------------------------------------------- ________________ રે ફ્રિ નં અવળવાણી' હે ભગવન ભવનવાસી દે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ભવનવાસી દેવે વિહા વાત્તા’ દસ પ્રકારના કહેવામાં આવેલ છે. “' ના” તે આ प्रभारी छे 'असुरकुमारा जहा पण्णवणापदे देवाणं भेओ तहा भणितव्वो जाव મજુત્તરોવવારૂથા પંચવિદ્યા પછાત્તા અસુરકુમાર નાગકુમાર વિગેરે આ દસ પ્રકારના ભવનપતિ દેવોનું વર્ણન તથા વાનવ્યન્તર વિગેરે સઘળા દેવોના ભેદન વર્ણન પ્રજ્ઞા પના સૂત્રના પહેલા પદમાં પાંચ પ્રકારના અનુત્તરપપાતિક દેના કથન સુધી કરવામાં આવેલ છે. તેથી તે સમસ્ત કથન ત્યાંથી જોઈ લેવું પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં ભવનવાસી દેવોના દસ ભેદે આ રીતે કહેવામાં આવેલ છે. અસુર કુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણકુમાર ૩, વિઘ૯માર ૪, અગ્નિકુમાર પ, દ્વીપકુમાર , ઉદધિકુમાર ૭, દિકુમાર ૮, પવનકુમાર ૯ અને સ્વનિતકુમાર ૧૦ આ રીતે દસ પ્રકારના ભવનવાસી દેવે કહ્યા છે. પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહેવામાં આવેલ દેવના ભેદે કેટલા સુધી કહેવા જોઈએ તે સંબંધમાં સૂત્રકાર “Sા ઈત્યાદિ સૂત્ર કહે છે “બાર સનરોવવરૂચ પંજવિહાં પુનત્તા” યાવત્ એ પદથી અહિયાં ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક, કોપન્ન, કલ્પાતીઅ, નવગ્રેવેયક દેનું તથા અનુત્તરપપાતિક દેના સંબંધમાં પ્રશ્ન કહેવું જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ અનુત્તરપાતિક દેવે પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. “i #g” તે આ પ્રમાણે છે. “ વિવેકાંત નાવ સંદવ સિદ્ધપt' વિજય, વૈજયન્ત, જયન્ત અપરાજીત અને સર્વાર્થસિદ્ધદેવ, “રે જં અનુત્તરવવફા” આ બધા અનુત્તરે પપાતિક દે છે. આટલા સુધી પ્રજ્ઞાપના સુત્રના પહેલા પદમાં કહેલ પ્રકરણથી સમજવું. આના પછીનું શ્રી પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં કહેલ ભવનવાસી દેવોના ભવન વિગેરેનું વર્ણન કરવામાં આવે છે. “હિ નું મંતે !” ત્યાદ્રિ હ અંતે માનવાસિ સેવાળ મવા પત્તા” હે ભગવન ભવનવાસી દેના ભવને કયાં કયા સ્થળે કહેલ છે? “íિ મરે! માનવાણી તેવા વિનંતિ’ તથા હે ભગવન્ ભવનવાસી દેવે કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોમાં ! રુમીતે રથમાણ પુઢવી ગણી વત્તર કોયાણીસહસવા ” હે ગૌતમ ! ૧ એક લાખ ૮૦ એંસી હજાર યોજનના વિસ્તારવાળી સ્થળ આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના ભાગમાં એક એક હજાર યોજનને છોડીને વચ્ચેના એક લાખ ૭૮ અઠોતેર હજાર યોજન પ્રમાણ ભાગમાં “ga googવાણ ગાવ મવા વારા આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તેજ પ્રમાણેનું કથન સમજી લેવું “ઇલ્થ i તે મવનવાસીન રેવાળ સત્ત भवण कोडोओ बावत्तरि भवणावाससयसवस्सा भवंतीति मक्खाय" જીવાભિગમસૂત્રા ૨૧૬ Page #227 -------------------------------------------------------------------------- ________________ એ રીતે ભવનવાસી દેના ૭ સાત કરોડ ૭૨ બેતેર લાખ ભવને છે, એ પ્રમાણે મેં તથા મારી પહેલાના અન્ય બધાજ તીર્થકર દેએ પણ કહેલ છે. તેઓના ૭ સાત કરોડ ૭૨ બોતેર લાખનું પ્રમાણુ આ પ્રમાણે છે. ૬૪ ચેસઠ લાખ ભવનાવાસે તે અસુરકુમારના છે. ૮૪ ચેર્યાશીલાખ નાગકુમારના છે. ૭૨ બેતેર લાખ સુવર્ણકુમારના છે. ૯૬ છ7 લાખ વાયુકુમારના છે. તથા બાકીના છ એટલે કે વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર અને રતનિતકુમાર આ છએ ના ૭૬ છોતેર ૭૬ છેતેર લાખ ભવને છે આ બધાને મેળવવાથી પહેલા કહ્યા પ્રમાણે ૭૭૨૦૦૦૦૦ સાત કરેડ બેતેર લાખ ભવને થઈ જાય છે. તેનું વર્ણન સૂત્રકારે આ પ્રમાણે કરેલ છે. “તે i મવા વાહિં વા તો સમરસ ગદ્દે પુa#formયા સંટાળકિયા માગો માળિયવો સદા કાળો નાગ્ર દિવા” આ ભવને બહારથી વૃત્ત-ગળ આકારના હોય છે. અંદરના ભાગમાં સમચતુસ્ત્ર ખંડા અને નીચેના ભાગમાં પુષ્કરકર્ણિકાના આકાર જેવા હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ નામના બીજા પદમાં તે બધા ભવનેનું વર્ણન કરવામાં આવેલ છે, તે જ પ્રમાણે તે તમામ વર્ણન અહિ પણ સમજી લેવું જોઈએ, આ વર્ણન “દિવા” એ પદ સુધી અહીંયા કરી લેવું. ત્તરથ વ મવાળવાની સેવા પરિવરિ’ આ પૂર્વોક્ત ભવનમાં અનેક પ્રકારના અર્થાત્ દસ પ્રકારના ભવનવાસી દે રહે છે. તેઓના નામ આ પ્રમાણે છે. “ગપુરા ના યુવા જ નહીં પાવા નાવ વિદતિ અસુરકુમાર નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિત કુમાર, તેઓનું સંપૂર્ણ વર્ણન “નૂડામણિ માહ રચના” ઈત્યાદિ પ્રકારથી કહેવામાં આવેલ છે. જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં “ગાવ વિનંતિ, એ કથન પર્યન્ત પાઠ કહેવામાં આવેલ છે. તે બધું જ વર્ણન અહિયાં કરી લેવું. હવે ભવનવાસી દેવામાં પહેલા જે અસુરકુમાર દે છે, તેઓનું કથન કરવામાં આવે છે. “જણ નં અંતે! ” ઈત્યાદિ િi મંતે ! ગફુરjમારા દેવા મવા પુછા' હે ભગવન ! ભવનવાસીયોમાં અસુરકુમાર નામના જે ભવનવાસી દે છે, તેઓના ભવન કયાં કહેવામાં આવ્યા છે ? તથા આ અસુરકુમાર દેવે ક્યાં આગળ રહે છે? જીવાભિગમસૂત્ર ૨૧૭ Page #228 -------------------------------------------------------------------------- ________________ ‘વંદા રાવળા ટાળવું. ગાય વિરતિ, જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના ખીજા સ્થાનપદમાં અસુરકુમારનું કથન ‘નવ વિત્તિ' એ સૂત્રાંશ પન્ત કહેવામાં આવેલ છે. તે તમામ કથન અહીંયાં પણ સમજી લેવું. તે આ પ્રમાણે છે. ‘મીત્તે ચળÇમાણ પુઢવી' આ સૂત્રાંશથી લઈને ‘નાવ વિનંતિ' યાવત્ તે અસુરકુમારાદિ દેવા ત્યાં દિવ્ય ભેગાને ભાગવવાને અનુભવ કરીને સુખપૂ ક નિવાસ કરે છે. આટલા સુધીનું પ્રજ્ઞાપનાસૂત્રનુ વર્ણન અહિંયાં કરી લેવું જોઈએ. પૂર્વ સૂત્રમાં સામાન્ય રીતે અસુરકુમારાના ભવનેનું વર્ણન કરવામાં આવેલ છે. તે અસુરકુમાર દેવે દક્ષિણ દિશામાં તથા ઉત્તર દિશામાં નિવાસ કરનારા એ રીતે દક્ષિણાત્ય અને ઔત્તર એમ બે પ્રકારના હોય છે. તે પૈકી પહેલા દાક્ષિણાત્ય અસુરકુમાર દેવાના ભવનેા વગેરેનું વર્ણન કરવામાં આવે છે. નિં અંતે ! વાહિનિષ્ઠાñ' ઇત્યાદિ 'कहि णं भंते । दाहिणिल्लाणं असुरकुमारदेवाणं भवणा पुच्छा' हे ભગવન્ ! દક્ષિણ દિશામાં નિવાસ કરનાર અસુરકુમાર દેવાના ભવનેા કયાં આવેલા છે ? તથા તેઓ કયાં નિવાસ કરે છે? આ પ્રશ્ન પૃચ્છા એ શબ્દ પ્રયેાગથી ઉપસ્થિત કરવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે વનદ્દા ठाणपदे जाव चमरे तत्थ असुरकुमारिंदे असुरकुमारराया परिवलइ जाव विहरइ' હે ગૌતમ આ રીતે જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં કહેવામાં આવેલ છે તેજ પ્રમાણેનુ કથન અહીંયાં પણ સમજી લેવુ' તે કથન ચમર અસુરેન્દ્ર અસુરકુમાર રાજા હેાય છે. આટલા સુધીનું પુરૂં પુરૂ અહિયાં સમજી લેવું અર્થાત્ પ્રભુશ્રી ગૌતમસ્વામીને ઉત્તર આપતાં ‘ગાયના ! સંપુટ્ટીને ટીને' એ શબ્દ પ્રયાગથી આર’ભીને તે ચમર અસુરેન્દ્ર અસુરકુમાર રાજા વારૂ મોન મોળારૂં મુંનમાળે વિરૂ' દિવ્ય ભાગ ભાગાના અનુભવ કરતા થકા ત્યાં રહે છે. આટલા સુધી દક્ષિણાત્ય અસુરકુમાર દેવાનું પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં કહેલ તમામ વર્ણન અહિયાં પણ સમજી લેવું ૫ ૪૫ ॥ હવે ચમર સૂત્રમાં કહેવામાં આવેલ અસુરરાજ ચમરેન્દ્રની ત્રણ પરિ ષદાઓનું વર્ણન કરવામાં આવે છે. ‘ચમÆળે મંતે !' ઇત્યાદિ ટીકા - ‘ચમસ ન મંતે ! અસુવિÆ અસુરો રૂ પરિવાએ વળત્તાત્રો' હે ભગવન્ અસુરેન્દ્ર અસુરરાજ ચમરઇન્દ્રની કેટલી પરિષદાએ કહેવામાં આવી જીવાભિગમસૂત્ર ૨૧૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીમહાવીર પ્રભુ શ્રીગૌતમસ્વામીને કહે છે કે “Tોચના ! તો પરિણાવો ઘન્નત્તાવો” હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ત્રણ પરિષદાઓ કહેવામાં આવેલ છે. “તેં કહા” તે આ પ્રમાણે છે. “મિયા વં નાચ’ પહેલી સમિતા પરિષદા, બીજી ચંડા પરિષદા અને ત્રીજી જાતા પરિષદા છે. તેમાં “દિપંતરિયા મિયા, મ વંદ, વાર્દૂિ ર લાચા’ તેમાં જે આત્યંતર પરિષદા છે, તેનું નામ સમિતા છે. મધ્યની જે પરિષદા છે, તેનું નામ ચંડા છે. અને જે બાહ્ય પરિષદા છે, તેનું નામ જાય છે. 'चमरस्स णं भंते ! असुरिंदस्स असुररन्नो अब्भितरपरिसाए कइदेव સારી વનરાગો' હે ભગવદ્ અસુરેદ્ર અસુરરાજ ચમરેદ્રની આભ્યન્તર સભામાં કેટલા હજાર દેવે કહ્યા છે? “મનિમરિસાણ જીરૂ રેવ પારસી ઉત્તરાશ” મધ્યમ પરિષદામાં કેટલા હજાર દેવો રહે છે? “નાદિરિચાg mરિકાd રૂ રેવ પારકીબો વનત્તાગો' બાહ્ય પરિષદમાં કેટલા હજાર દે રહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમા ! મર૪ ને અહિંસ અરરત્નો” હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની “દિમંતરરિાણ” અત્યન્તર પરિષદમાં “વાથી સેવ સાક્ષીમો વનત્તાગો’ ૨૪૦૦૦ ચોવીસ હજાર દેવે કહ્યા છે. “ જમવા પરિણા કાવીરં રેવાણીનો જન્નત્તાવો” બીજી મધ્યમ પરિષદામાં અઠયાવીસ હજાર દેવ કહ્યા છે. શારિરિયા| રિલાd વત્તી દેવ સાદુસ્લીમો બાહ્ય પરિષદામાં ૩૨૦૦૦ બત્રીસ હજાર દેવે કહ્યા છે. 'चमरस्स णं असुरिंदस्स असुररन्नो अभितरियाए कति देविसया पण्णत्ता' હે ભગવદ્ અસુરેનદ્ર અસુરરાજ ચમરની આભ્યન્તર પરિષદામાં કેટલા સે દેવિયો કહેવામાં આવેલ છે? “નિમિયા પરિક્ષણ કરિ વિના gumત્તા વાહિરિયાણ પરિણા વરૂ વિરથા પછાત્તા' મધ્યમ પરિષદામાં કેટલા સેંકડો દેવિયો હોવાનું કહેલ છે? તથા બાહ્ય પરિષદામાં કેટલા સે દેવિયો હોવાનું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે “જોયા! ચમક્ષ ण असुरिंदस्स असुररन्नो अभिंतरियाए परिसाए अधुदा देविसया पण्णत्ता' હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની આભ્યન્તર પરિષદામાં ૩૫૦ સાડા ત્રણસે દેવિયો હોવાનું કહેલ છે. “નિમિચાણ પરિમાણ સિનિ લિયા પત્તા’ મધ્યમિકા સભામાં ૩૦૦ ત્રણસો દેવિયો કહેવામાં આવેલ છે. “વાહિરિયાણ પરિણા કડૂઢાકા વિસયા પન્ના” અને બાહ્ય પરિષદામાં રપ૦ અઢિસો દેવિયો કહી છે. “ચમનલ્સ જે મં! બહુરિંદર બસુરત” હે જીવાભિગમસૂત્ર ૨૧૯ Page #230 -------------------------------------------------------------------------- ________________ ભગવન અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ‘દિરિયા પરસાણ રેવાન જેવચ ન્નાહ ર્ફેિ પળત્તા' અભ્યન્તર પરિષદાના દેવાની કેટલા કાળની સ્થિતિ કહેવામાં આવેલ છે ? ‘િિમયા પરિક્ષાણ લેવાનું વચ ાજ ઉર્ફ પળત્તા મધ્યમ પરિષઢાના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? તથા વિિરયાણ સિાહ યેવાળ' દેવચ' ાજ ટિર્ફ ળત્તા' બાહ્ય પરિષદના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોચના ! चमरस्स णं असुरिंदरस असुररन्नो अभितरियाए परिसाए देवाणं अड्ढाइज्जाइ પજિયોષમા' સિર્ફ રળત્તા હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરાજ ચમરની આભ્યન્તર સભાના દેવાની સ્થિતિ અઢિ પલ્યોપમની કહેવામાં આવેલ છે. મક્કુ. મિયા પરિક્ષા ફેવોળ તો હિબોવમાર' ડ્િવન્તત્તા' મધ્ય પરિષદાના દેવાની સ્થિતિ એ પલ્યોપમની કહેલ છે. અને વારિયાર્ સાદ્ ટેવોન ટીવલૢઢ હિઓવન ડ્ડિ વળત્તા' બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ ૧૫ ઢેઢ પલ્યોપમની કહેલ છે. અમિંતરિયાઇ વસા ફેન વીવ હિત્રોયમ' તથા આભ્યન્તર પરિષદાની દેવિયોની સ્થિતિ ૧૫ દોઢ પલ્યોપમની કહેલ છે. ‘(મિયાણ પરિમાણ્ ટ્રેવીન હિગોવન'' મધ્યમ પરિષદની દેવિયોની સ્થિતિ એક પત્યોપમની કહેલ છે. ‘વારિયા, પરસાણ સેવન બદ્ધ હિોવમ' અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ અર્ધો પલ્યોપમની કહેલ છે. ‘સે મેળટ્રેળ અંતે ! વ' પુષ્કર' હે ભગવન્! આપ એવું શા કારણથી કહે। છો કે ચમરસ્ત અનુવૃક્ષ તકો વિસામો વળ(ગો' અસુરેન્દ્ર ચમરની ત્રણ પરિષદાએ છે. મિયા વંડા નાયા' પહેલી સમિતા ખીજી ચંડા અને ત્રીજી જાયા. તેમાં જે આભ્યન્તર પરિષદા છે. તેનું નામ સમિતા છે. મધ્યમા જે પરિષદા છે. તેનુ નામ ચંડા છે અને ‘વાિિરયા નાચા’ માહ્ય જે પરિષદા છે તેનુ નામ જાયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીગૌતમસ્વામીને પ્રભુશ્રી કહે છે કે ‘નોચમા ! चमरस्सणं असुरिंदस्स असुररण्णा अभिंतर परिसा देवा बाहिता हव्यमागच्छति નો અન્વાહિતા' હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજની જે આભ્યન્તર પરિષદા છે, તે પરિષદ્યાના દેવા જે લાવવામાં આવે તેાજ આવે છે. તેઓ ખાલાવ્યા વગર આવતા નથી. “શ્ચિમસાત્ તેવા વાદિતા વમાનતિ, વ્યાદિતા વિ' મધ્યમ પરિષદ્યાના જે દેવે છે તેઆને લાવવામાં આવે તે પણ આવે છે અને વિના ખેલાવ્યા પણ આવે છે, યાદિમા દેવા બવાહિતા હવ માનઘ્ધતિ' તે ખાહ્ય પરિષદના જે દેવે છે. તે વગર ખેલાવ્યે આવે છે. તેઓને ખેલાવવાની જરૂર રહેતી નથી. વુન્નર' ધ ં ોયમા ! ચમરે ગ सुरिंदे असुरराया अन्नयरेसु उच्चावएसु कज्ज कोडुंबेसु समुप्पन्नेसु अभिंतरि या परिसाए सद्धि સંમર્ સંપુષ્કળાવતુજે વિરૂ' બીજી વાત એ છે કે હે ગૌતમ ! જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ તે કુટુંબ સંબંધી કેાઈ સારૂં નરસું કામ આવી પડે છે. ત્યારે તે આભ્યન્તર પરિષદાની સાથે તે સંબંધમાં તેની સંમતિલે છે. તેઓને પૂછપરછ કરે છે. ‘મશ્ચિમરિસાÇસદ્ધિ પયં પડ્યુંચેમાળે પંચેમાળે વિજ્ઞરૂ' તથા આભ્યન્તર પરિષદાના દેવાની સાથે જે કર. વાના નિશ્ચય કરેલ હોય છે તે બાબતમાં તે મધ્યમ પરિષદાના દેવાને જીવાભિગમસૂત્ર ૨૨૦ Page #231 -------------------------------------------------------------------------- ________________ સૂચના આપે છે. અને એ કાર્ય કરવાનો વિચાર શા માટે કરવામાં આવેલ છે તે બાબત વિસ્તાર પૂર્વક તેઓને સમજાવે છે. “વાિિરયા પરિસાણ સદ્ધિ i giટે માળે ઘરેકને વિદ અને બાહ્ય પરિષદાના દે સાથે વિચારવામાં આવેલ કાર્ય કરવાની આજ્ઞા આપે છે. જે સેન્ટ્રનું જોયા! gવં સુદ चमरस्स ण असुरिंदस्स असुरकुमाररणा तओ परिसाओ पण्णत्ताओ समिया ચંદા કાયા” આજ કારણથી છે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર અસુરરાજની સમિતા ચંડા, અને જાયા એ નામની ત્રણ પરિષદાઓ છે. રિમંતરિયા મિયા, મિથા , વાદરિયા કાચા’ તેમાં એક આવ્યું તર પરિષદા છે કે જેનું નામ સમિતા છે. બીજી મધ્યમ પરિષદા છે, જેનું નામ ચંડા છે. અને ત્રીજી બાહ્ય પરિષદા છે જેનું નામ જાયા છે. આ કથનનું તાત્પર્ય એજ છે કે જે આભ્યન્તર પરિષદા છે, તે કેવળ એક ગૌરવની વસ્તુ છે, તેની સાથે ચમર ઉત્તમ બુદ્ધિમાન્ હોવાના કારણે ડું પણ કાર્ય કેમ ન હોય પણ સર્વ પ્રથમ તેને વિચાર કર્યા વિના ચમરઈન્દ્ર પિતાની છાથી કંઈ પણ કાર્ય કરતા નથી તેથી ચમરેદ્ર આ સભાને ગૌરવશાલી માને છે. અને સૌથી પહેલાં વિચાર વિનિમય કરવામાં આ પરિ પદાને જ સાધનભૂત માને છે, તેથી વિચાર વિનિમયમાં સૌથી પહેલા અત્યંત આદરણીય હોવાથી આ સભાનું નામ આભ્યન્તર સભા આ પ્રમાણે કહેલ છે. આભ્યન્તર સભાની સાથે જે કર્તવ્ય કાર્ય કરવાનો નિશ્ચય થઈ ગયેલ હોય છે, તે નિશ્ચય પાછે જે સભામાં સંભળાવવામાં આવે છે, તે કાર્ય કરવામાં અને ન કરવામાં શું લાભ અને શું ગેરલાભ છે, એ વિષયમાં કોને કેને વાંધો છે, એ તમામ બાબતેને જયાં શંકા સમાધાન પૂર્વક સંભળાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, એવી તે સભાનું નામ મધ્યમ પરિષદા છે. આભ્યતર અને મધ્યમ પરિષદ દ્વારા સંપાદિત વિચારિત કરવામાં આવેલ કાર્યને ચાલુ કરવાને આદેશ જેને આપવામાં આવે છે, તે બાદ સભા છે. આ બાહ્ય પરિષદાનુ ચમરેન્દ્રની દષ્ટિમાં કંઈજ મહત્વ હોતું નથી, મધ્યમ પરિષદા પર આભ્યતર પરિષદનું જેમ ગૌરવ હેતું નથી. તેમ તેના પર ચમરેન્દ્રનું મધ્યમ રૂપથી જ ગૌરવ રહે છે, આભ્યન્તર પરિષદા પર ઉત્તમ રીતે ગૌરવ હોય છે. બાહ્ય પરિષદાની સાથે ચમરઈન્દ્ર કર્તવ્ય-કાર્યને વિચાર કરતા નથી. કેવલ વિચાર કરવામાં આવેલ કાર્યને સંપાદિત કરવાનો આદેશ જ તેને આપે છે. આ કારણેને લઈને આ ત્રણ સભાઓના નામ નિર્દેશ થયેલ છે. આ ત્રણે સભાના દેવ અને દેવિયેની સંખ્યા તથા તેઓની સ્થિતિનો સંગ્રહ કરીને પ્રગટ કરવાવાળી બે ગાથાઓ છે. “રવી' ઇત્યાદિ આ બને ગાથાને અર્થે પૂર્વોક્ત રીતે સ્પષ્ટ જ છે, અને તેનું કોષ્ટક પણ સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે. જે સૂ. ૪૬ છે જીવાભિગમસૂત્ર ૨૨૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર દિશા મેં રહે હવે અસુરકુમાર દેવોં કા નિરુપણ આ રીતે દક્ષિણ દિશાને અસુરકુમાર દેવનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ઉત્તર દિશાના અસુરકુમાર દેવેનું નિરૂપણ કરે છે “રિ નં અંતે પરિણા મસુરારા મવા પાત્તા' ઈત્યાદિ ટીકાર્થ–આ સૂત્ર દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે “#ષ્ટિ i મરેઉત્તરિ૪i ગપુરનારાં માળા gunત્તા” હે ભગવન! ઉત્તર દિશામાં આવેલ અસુરકુમારના ભવને કયાં કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! ન હારે ગાવ વવી? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં બલિ પ્રકરણ સુધી જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહીંયા પણ સમજી લેવું જોઈએ. uથ નં વોરે વડોદરાથા પરિવરૂ ઝાવ વિરુ’ અહીંયા રે. નેન્દ્ર વૈરાચન રાજ બલિ રહે છે. યાવત દિવ્યભેગોને ભોગવતે થકે રહે છે. આ કથન સુધિનું પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદનું કથન ગ્રહણ કરવું જોઈએ, હવે બલિઈન્દ્રની પરિષદાનું વર્ણન કરવામાં આવે છે “afઝર મરે त्याहि 'बलिस्स ण भंते ! वइरोयणिदस्स वइरोयणरण्णा कइ परिसाओ marશો? હે ભગવદ્ વિરેચનેન્દ્ર વેચનરાજ બલિની પરિષદાઓ કેટલી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમા ! સિનિ પરિક્ષા બનત્તા હે ગૌતમ! વેચનેન્દ્ર વેચનરાજ બલિની ત્રણ પરિષદાઓ કહેવામાં આવેલ છે. “á નદ’ જેમકે “મિયા ચં ગાયા' સમિતા, ચંડા અને જાયા તેમાં આદિમતરિણા સમિ' જે આભ્યન્તર સભા છે તેનું નામ સમિતા પરિષદા એ પ્રમાણે છે. “મામા ચંg” મધ્યમ સભાનું નામ ચંડા એ પ્રમાણે છે. “વાિિા કાકા અને જે બાહ્ય સભા છે, તેનું નામ જાતા પરિષદ છે, “રિસ ન મરે ! વોચનિંદસ વરૂપોયણના દિમંતરિયા રિલા જ રાણા guળત્તા” હે ભગવદ્ વેચનેન્દ્ર વિરેચનરાજ બલિ ઈન્દ્રની આભ્યન્તર પરિષદામાં કેટલા હજાર દેવે કહેવામાં આવેલ છે ? બનાવ વાહિરિયાણ પરિણા વરૂ વિરચા પૂomત્તા” બાહ્ય પરિષદાના દેવોની સંખ્યાના પ્રશ્નથી લઈને બાહ્ય પરિષદાની દેવિયેની સંખ્યાના પ્રશ્ન સુધિનો પાઠ અહિયાં ગ્રહણ કર જોઈએ. જેમકે “વાદિનિચાણ પરિસાણ જીરૂ દેવ સત્તા પvonત્તા ઈત્યાદિ બાહ્ય પરિષદામાં કેટલા હજાર દેવે કહેવામાં આવેલ છે? તથા વિરેચનેન્દ્ર વૈરેચનરાજ અલીન્દ્રની અ ભ્યન્તર પરિષદામાં કેટલા સે દેવિયો કહેલ છે ? મધ્યમ પરિષદામાં કેટલા સે દેવિ કહેવામાં આવેલ છે તથા બાહ્ય પરિષદામાં કેટલા સે દેવિ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી हेछ है 'गोयमा! बलिस्स णं वइरोयजिंदस्स वइरोयणरण्णो अभिंतरिથાણ પરિણા વીરં રેવ સરસા પuત્તા” હે ગૌતમ ! વરેચનેન્દ્ર વૈરચનરાજ જીવાભિગમસૂત્ર ૨૨૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ બલીન્દ્રની આભ્યન્તર પરિષદામાં વીસ હજાર દેવે કહ્યા છે. “કમિશg પરિતાપ વષવી સેવા gowત્તા મધ્યમા પરિષદામાં ચાવીસ હજાર દેવો કહ્યા છે. “વાહિરિયાણ રિસાકાવી દેવસરસા પાત્તા' બાહ્ય પરિષદામાં અઠયાવીસ હજાર ૨૮૦૦૦ દેવે કહ્યા છે. તથા “દિમતરિયા પરિસાઈ ગઢपंचमा देविसया पण्णत्ता बाहिरियाए परिसाए अधुदा देविसया पण्णत्ता वैशयनन्द्र વરેચનરાજ બલિની આભ્યન્તર પરિષદામાં ૪૫૦ સાડાચારસે દેવિ કહી છે. મધ્યમ પરિષદામાં ૪૦૦ ચારસે દેવિ કહી છે. અને બાહ્ય પરિષદામાં ૩૫. સાડા ત્રણ સે દેવિશે કહેવામાં આવેલ છે. 'बलिरस ठिईए पुच्छा जाव बाहिरियाए परिसाए देवींणं केवईय काल ટિ , આ પ્રશ્ન અલીન્દ્રની ત્રણે સભાના દેવ દેવિયેની સ્થિતિના સંબંધમાં કરેલ છે. જેમકે હે ભગવન વેચનેન્દ્ર વેચનરાજ બલીની આભન્તર પરિષદમાં દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? મધ્યમાં પરિજદામાં દેવની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? તેમજ ખાદ્ય પરિષદામાં દેવની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? એજ રીતે આવ્યન્તર પરિષદામાં દેવિયની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? મધ્યમાં પરિષદામાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે ? બાહ્ય પરિષદામાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! વૈનેન્દ્ર વૈરેચનરાજની આભ્યન્તર પરિષદાના દેવાની સ્થિતિ ૩. સાડાત્રણ પોપમની કહેવામાં આવેલ છે. મધ્યમા પરિષદાના દવેની સ્થિતિ ત્રણ પપમની કહી છે. અને બાહ્ય પરિષદાના દેવેની સ્થિતિ ૨ા અઢિ પલ્યોપમની કહી છે. તથા આભ્યન્તર પરિષદાની દેવિયેની સ્થિતિ અઢિ પલ્યોપમની કહી છે મધ્યમા પરિષદાની દેવિયની સ્થિતિ બે પલ્યોપમની કહી છે અને બાહ્ય પરિષદાની દેવિયની સ્થિતિ ના પપમની કહેવામાં આવેલ છે. આ વિષયમાં બે સંગ્રહ ગાથાઓ કહી છે જે સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે. “સે ના મારણ ગરણ યુરો” બાકીનું બીજુ તમામ આ બલિઈન્દ્ર સંબંધી કથન અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું તે પ્રકરણ “જે ળળ મરે!' ઇત્યાદિ પ્રકારથી છે જેમકે-હે ભગવન! આપ એવું શા કારણથી કહે છે ? ઈત્યાદિ પ્રશ્નોત્તરથી જે રીતે ત્યાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિંયાં પણ સમજી લેવું ૪૭ જીવાભિગમસૂત્ર ૨૨૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ નાગગકુમારોં કે ભવનાદિદારોં કા નિરુપણ દક્ષિણ અને ઉત્તર દિશાના અસુરકુમારેના ભવનાદિ દ્વારનું વર્ણન કરીને હવે નાગકુમારેના ભવનાદિ દ્વારનું વર્ણન કરવામાં આવે છે. “હ મતે નાકુમારેવાળ મવા પત્તા' ઈત્યાદિ ટીકાર્ય–શ્રીગૌતમસ્વામી નાગકુમારેના સંબંધમાં પ્રશ્ન કરતાં પ્રભુશ્રીને કહે છે કે “દિ ણં મતે ! નામાવાળે મવન પત્ત' હે ભગવન! નાગકુમાર દેના ભવને ક્યાં કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી શ્રીગૌતમ સ્વામીને કહે છે કે “નહીં યારે ગાવે રાહગિરા વિ પુછવા ગાવ ધર” ગૌતમ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહીંયાં પણ કહી લેવું જોઈએ. યાવતુ દક્ષિણાય દક્ષિણ દિશામાં રહેવાવાળા નાગકુમાર દેવ ક્યાં રહે છે? આ પ્રમાણે પ્રશ્નોત્તર કરીને તે કથન ‘ત્યાં નાગકુમારોને ઈદ્ર તથા નાગકુમારોને રાજા ધરણું રહે છે? આ પાઠ પર્યત ત્યાંનું કથન અહિંયાં કહેવું જોઈએ. ___ 'धरणस्स णं भंते ! णागकुमारिंदस्स नागकुमाररण्णा कति परिसाओ Homત્તાગો' હે ભગવન્ નાગકુમારે ના ઈદ્ર અને નાગકુમારેના રાજા ધરણની કેટલી પરિષદાઓ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જયમા ! સિધ્ધિા રાણો પછાત્તાગો” હે ગૌતમ! નાગકુમારના ઈન્દ્ર અને નાગકુમારેના રાજા ધરણની ત્રણ પરિષદાએ કહેલ છે. “તો રેવ મરણ” તેના નામ અમર ઈન્દ્રની પરિષદાના નામે પ્રમાણે જણાવેલ છે. શાળા નં મરે! णागकुमारिंदस्स नागकुमाररण्णो अभितरियाए परिसाए कति देवसहस्सा पण्णत्ता' હે ભગવદ્ નાગકુમારેદ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર સભામાં કેટલા હજાર દેવ છે? જાવ ત્રાહિરિયાણ પરિક્ષા ઋત્તિ તેવી સજા ઇત્તા” યાવત્ બાહ્ય પરિષદામાં કેટલા સે દેવિ કહેલ છે ? અહીંયાં યાવત્ પદથી એ પાઠ ગ્રહણ કરાય છે કે ધરણની મધ્યમ પરિષદામાં કેટલા હજાર દેવે છે? બાહા સભામાં કેટલા હજાર દેવે છે? આભ્યન્તર સભામાં કેટલા સે દેવિ છે ? મધ્યમા સભામાં કેટલા સ દેવિ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ४ छ 'धरणस्स णं णागकुमारिस नागकुमाररणो अभिंतरियाए परिसाए सर्टि देवसहस्साई, मज्झिमियाए परिसाए सत्तरं देव सहस्साई, बाहिरियाए અનીતિ રેવ સહar હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૬૦૦૦૦ સાઈઠ હજાર દે છે મધ્યમ પરિષદામાં ૭૦૦૦૦ સિતેર હજાર દેવે છે, અને બાહ્ય પરિષદામાં ૮૦૦૦૦ એંસી હજાર દે છે. તથા “જદિપરિયા પરિસાઇ guળવત્તરં દેવીએ good, બકિન્નમિયા परिसाए पण्णासं देवीसय पण्णत्त, बाहिरियाए परिसाए पणवीसं देवी सय Twત્ત નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૧૭૫ જીવાભિગમસૂત્ર ૨૨૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ એક પંચેતેર દેવિ છે. મધ્યમ પરિષદામાં ૧૫૦ દોઢસો દેવિ છે. બાહ્ય પરિષદામાં ૧૨૫ સવાસે દેવિ છે. હવે ધરણેન્દ્રની પરિષદના દેવ દેવિયની સ્થિતિ કહેવામાં આવે છે. પાળ૪ i રત્નો” ઈત્યાદિ 'धरणस्स णं रन्नो अभितरियाए परिसाए देवाण' केवतिय कालं ठिई gorar' હે ભગવદ્ નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? “કિમિયા પરિમાણ સેવા વર્શ જારું િgoળતા મધ્યમા સભાના દેવોની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? “જાહિરિયાણ પરિક્ષા વાળ જેવાં #ા દિડું પuત્તા અને બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? એજ પ્રમાણે નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની “દિખતરિયાણ પરિણા સેવીનું વર્ષ कालं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवोण केवइयं कालं ठिई पण्णत्ता ઘાહિચિા રિસાઇ તેવી જેવાં જ ર્ફિ quળત્તા' આવ્યન્તર પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલા કાળની છે ? મધ્યમ પરિષદાની દેવિયની સ્થિતિ કેટલા કાળની છે? તેમજ બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ કેટલા કાળની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! ધારણ કoળો બદિરરિયા પરિસાઇ રેવા સારૂ અદ્ધપરિગોવર્ષ ર્ફિ gumત્તા” હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ કંઈક વધારે અર્થ પાપમની છે. “કવિમિચાઈ પરિતા તેવા પરિવોલ કિરું guત્તા' મધ્યમ પરિષદાના દેવની સ્થિતિ આયુષ્યકાળ અર્ધ પોપમની છે. “જ્ઞાહિરિયાણ પરિસાણ રેવાળે સેકૂળ મદ્રપસ્ટિવ સિર્ફ goળા” બાહ્ય પરિષદાન દેવની સ્થિતિ કંઈક કમ અર્ધ પલ્યોપમની છે. એ જ પ્રમાણે નાગકુમારેદ્ર નાગકુમારરાજ ધરણની આભ્યન્તર પરિષદાની દેવિયેની કૂi સદ્ધપસ્ટિવ સિર્ફ goળા' કંઈક કમ અર્ધ પલ્યોપમની છે. “નિમિયા રિસાણ રેવી ના જમાનજિગોવમં હિ પળા મધ્યમા પરિષદાની દેવિયની સ્થિતિ કંઈક વધારે પલ્યોપમની ચોથા ભાગ પ્રમાણની છે. “જો ના અમરરસ’ આ સૂત્રપાઠનું તાત્પર્ય એવું છે કે હે ભગવન નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણનીએ ત્રણ પરિષદાઓ શા કારણથી આપે કહી છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! આ તમારા પ્રશ્નનો ઉત્તર અસુરકુમારેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણમાં આ વિષયમાં જેવું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે છે. જેથી ત્યાંથી જ આ પ્રશ્નનો ઉત્તર સમજી લેવું. આ રીતે ઔધિક નાગકુમારનું અને દક્ષિણ દિશાના નાગકુમારેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ઉત્તર દિશામાં જીવાભિગમસૂત્ર ૨૨૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ રહેવાવાળા નાગકુમારનુ નિરૂપણ કરે છે. ‘હિ ળ અંતે ! ઉત્તરિાળ નાનજીમારાળ મવળા વળત્તા' હે ભગવન્ ઉત્તર દિશાના નાકુમારના ભવના કયા આવેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન નામના બીજા પદમાં કહેવામાં આવેલ પાઠ પ્રમાણે એ નાગકુમારોના ભવના છે. અને તેઓ એ ભવામાં ભાગેાપભાગેને ભાગવતા થકા રહે છે. હવે ભૂતાનંદની પરિષાનું વર્ણન કરવામાં આવે છે. ‘મૂચાળરસ નું નાતकुमारिदस्स नागकुमाररण्णो अब्भितरियाए परिसाए कति देवसाहस्सीओ पण्णસામો' હે ભગવન્ નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાન દની આયંતર પરિષદામાં કેટલા હજાર દેવા કહેવામાં આવેલ છે ? નાગકુમારાના ઈંદ્ર ભૂતાનંદ છે. અને એ ભૂતાનઃ ઉત્તર દિશાના નાગકુમારાના રાજા છે. મજ્ઞિમિયા! પરિમાણ જર્ ટ્રેવસાહÇીત્રો વજ્રત્તાત્રો' તેની મધ્યમ પરિષદામાં કેટલા હજાર દેવા કહ્યા છે ? તથા ‘વાહિરિયાદ્ પરિમાણ્ડ ટ્રેવલાદ્ક્ષ્મીઓ વશત્તાઓ' તેની માહ્યા પરિષદામાં કેટલા હજાર દેવે કહ્યા છે ? તેજ પ્રમાણે ‘મિ'રિયાદ્પરિણાત્ ટ્રેનિ સા પદ્મત્તા, વાહિરિયાળુ પરિસાણ ફ ફેવિલયા પળત્તા' ભૂતાનંદની આયંતર પરિષદામાં કેટલા સે। દૈવિયેા કહેલ છે ? મધ્યમા પરિષદામાં કેટલા સા દૈવિયે કહેલ છે ? અને ખાદ્ય પરિષદામાં કેટલા સેા દૈવિયે કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘સૂચાળવુક્ષ ના કુમારિ दस नागकुमाररन्नो अब्भिंतरियाए परिसाए पन्नास देव सहस्सा पन्नत्ता' हे ગૌતમ ! નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આયંતર પરિષદામાં ૫૦૦૦૦ પચાસ હજાર દેવા કહ્યા છે મધ્યમાં પરિષદામાં ‘ટ્રિ રેવત્તાક્ષીનો પન્નત્તાઓ' ૨૦૦૦૦ સાઈઠ હજાર દેવા કહ્યા છે. વાહિત્યિા પશ્મિા' બાહ્ય પરિષદામાં ‘સત્તર વસાણીયો પન્નત્તાલો' ૦૦૦૦ સિત્તેર હજાર દેવેશ કહ્યા છે તથા અિંતરિયાÇ પરિણા' આતર પરિષદામાં ‘રોપળવીસ ટ્રેનિસયા વનત્તા’ ૨૨૫ ખસેા પચીસ દેવિયે, કહેલ છે. ‘જ્ઞિમિયા રિસાદ્ ટ્રો ટ્રેલિયા મત્તા’ મધ્યમા પરિષદામાં ૨૦૦ અસેા દેવિયે। કહેલ છે. ‘ત્રાહિરિયાળુ પરિમાણ્ જ્ળત્તર નૈનિમચ પળજ્ઞ' ખાદ્ય પરિષદામાં ૧૨૫ એક સે પચીસ દેવિયો કહેલ છે હવે ભૂતાન દની પરિષદામાં કહેલ દેવ દેવચેની સ્થિતિકાળનું કથન કરવામાં આવે છે. ‘મૂસારણ ને મહૈ ! નાળજી રિસ નાકુમાર૨૦નો અમિંતરિયા પરિણા વૈવાળ વેવ ાજ ફ્િ પાસા' હે ભગવન્ નાગકુમા જીવાભિગમસૂત્ર ૨૨૬ Page #237 -------------------------------------------------------------------------- ________________ રેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદાના દેવેની સ્થિતિ-આયુષ્યકાળ કેટલી કહેલ છે? એજ પ્રમાણે મધ્યમા પરિષદાના દેવેની સ્થિતિ કેટલી કહેલ છે? તથા બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કેટલી કહેલ છે? તથા આત્યંતર પરિષદાની દેવિની સ્થિતિ કેટલી કહેલ છે ? મયમા પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલી કહેલ છે? અને બાહ્ય પરિષદાની દેવિયની સ્થિતિ કેટલી કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! મૂતાनंदस्स अभिंतरियाए परिसाए देवाणं देसूणं पलिओवमं ठिई पण्णत्ता' हे ગૌતમ! ભૂતાનંદની આત્યંતર પરિષદાન દેવેની સ્થિતિ કંઈક ઓછી એક પાપમની કહેવામાં આવેલ છે. “મિચાઈ રિસાઇ રેવાળ સાફ સદ્ધપરિગોવર્ષ કિ જારા... મધ્યમા પરિષદાના દેવાની સ્થિતિ કંઈક વધારે અપપમની કહેલ છે. “દિરિયા રિસા સેવા સદ્ધપરિયા પછાત્ત બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ ભવસ્થિતિ અર્ધા પલ્યોપમની કહેલ છે. એ જ પ્રમાણે પ્રદિપંતરિયાત પરિક્ષા જેવીળું અદ્ધપરિગોમં દર્ફ go રા’ નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આત્યંતર પરિષદાની દેવિયેની સ્થિતિ અર્ધા પલ્યોપમની કહેવામાં આવેલ છે. “મન્નિમિચાણ રિસાણ તેવીળે કૂળ સ્ટિગોવમં હિ પumત્તા” મધ્યમાં પરિષદાની દેવિયેની સ્થિતિ કંઈક કમ અર્ધા પલ્યોપમની કહેલ છે. વિચાઈ રિસાઇ રેવી સારૂ ઘરમારિગોવનં કિ ઉનત્તા’ બાહ્ય પરિષદાની દેવિચાની સ્થિતિ કંઈક વધારે પત્યના ચોથા ભાગ પ્રમાણ કહેવામાં આવી છે. “ગરવો અહિયાં હે ભગવન તેમની સમિતિઓના એ પ્રમાણેના નામે કેમ કહ્યા છે ? એ રીતના પ્રશ્નનો ઉત્તર જે રીતે ચમરના પ્રકરણમાં આપવામાં આવેલ છે, એજ પ્રમાણેને ઉત્તર અહિયાં પણ સમજી લેવો. “ વાળ વેળા હીનું મહાઘોરપગવાળ કાપવત્તવયા નિવારવા માળિયદવા” બાકીનું વેણદેવ વિગેરેથી આરંભીને મહાઘેષ સુધીના ભવનપતિયાનું કથન પ્રજ્ઞાપના સૂત્રના બીજ પદમાં કહેલ છે એજ પ્રમાણે એ પૂરે પૂરું કથન અહિયાં પણ કહી લેવું જોઈએ પરિષદના સંબંધમાં જુદા પણું આવે છે. તેને સૂત્રકાર घातक परिसाओ जहा धरणभूयाणंदाणं दाहिणिल्लाणं जहा धरणस्स उत्तरिल्लाणं ના મૂયાબંધ પરિમાણપિ ડિ વિ’ આ સૂત્ર પાઠથી કહેલ છે. દક્ષિણ સિકાના અસરકમારની પરિષદાઓ ધરણેન્દ્રની પરિષદાની સમાન છે. અને ઉત્તર દિશાના અસુરકુમારની પરિષદ ભૂતાનન્દની પરિષદની સરખી જ છે. વેણુ જીવાભિગમસૂત્ર ૨૨૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ દેવથી લઈને મહાઘાષ સુધીના ભવનપતિ રાજાઓની પરિષદ ધરણેન્દ્ર અને ભૂતાનન્દની પરિષદ જેવી કહી છે તેજ પ્રકારની છે. વિશેષતા કેવળ એજ છે કે દક્ષિણ દિશાના ભવનપતિરાજની પરિષદાનું વર્ણન જે પ્રમાણે ધરણેન્દ્ર ભવન પતિરાજની પરિષદાનું વર્ણન કહેલ છે. તેજ પ્રમાણે સમજવું. અને ઉત્તર દિશાના ભવનપતિરાજની પરિષદાનુ વર્ણન ભવનપતિરાજ ભૂતાનન્દની પિરષદા ના વર્ણન પ્રમાણેજ છે. તે તે પરિષદાના દેવ દૈવિયેાના પરિમાણ અને સ્થિતિનુ વર્ણન દક્ષિણ દિશાના ધરણેન્દ્રની સભાના દેવ દેવચાના પરિમાણ પ્રમાણેજ છે. અને ઉત્તર દિશાના વેણુદેવથી લઈ મહાધેાષ સુધીના દેવ દેવચાનું પિરમાણુ ભૂતાનંદની સભાના દેવ દેવચેાના પરિમાણ પ્રમાણે છે. અસુરકુમારાદિ બધાજ ભવનપતિચેાના કેવળ ભવનેામાં ઈંદ્રોમાં અને પરિમાણના કથનમાં જુદા પણુ છે. તે આની સ ંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ સાત ગાથાઓથી સમજી લેવું. એ ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલ છે આમાં દક્ષિણ અને ઉત્તર અને દિશામાં રહેવાવાળા ભવનવાસી દેવોના ભવનેાની સંખ્યા સમુરચય રૂપે મેળવીને કહેવામાં આવેલ છે. રસટ્ઠી ઇત્યાદિ ૧ અસુરકુમારોના ભવના ચેાસઠ લાખ છે. ૬૪૦૦૦૦૦ એજ પ્રમાણે નાગકુમારાના ૮૪૦૦૦૦૦ ચાર્યાશી લાખ છે. સુવર્ણ કુમારાના ૭૨૦૦૦૦૦ તેર લાખ વાયુકુમારોના ૯૬૦૦૦૦૦ ઈન્તુ લાખ ભવના છે. ા ગા. ૧ ।। ‘ફીનામા' ઇત્યાદિ ગા. ર્ દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત્ક્રુ માર, સ્તનિતકુમાર અને અકુિમાર એ છએને એટલે કે દરેકને છેતેર લાખ ૭૬ તેર લાખ ભવના છે. માજ ભાવને લઇને ગાથાકારે કહ્યું છે 'दीव दीसा उदहीणं विज्जुकुमारिंदथणियमग्गीणं । ધ્રુવિનુચયાળ છાવરો સચસરમા' ! ગા. ર્ હવે દક્ષિણ અને ઉત્તર દિશાઓના ભવન વાસિયાના ભવનેાની સખ્યાનું જાદુ' જુદું વિવેચન કરવાની ઈચ્છાથી ગાથાકાર પહેલાં ભવનવાસિયાના ભવનાની સખ્યાનું કથન કરે છે. ‘ચોરીીલા' ઇત્યાદિ દક્ષિણ દિશાના અસુરકુમારાના ૩૪૦૦૦૦ ચાત્રીસ લાખ ભવના છે. એજ પ્રમાણેના નાગકુમારાના ૪૪૦૦૦૦૦ ચુંવાળીસ લાખ, સુવર્ણ કુમારાના ૩૮૦૦૦૦૦ આડત્રીસ લાખ અને વાયુકુમારના ૫૦૦૦૦૦ પચાસલાખ ભવના છે. બાકીના દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, અન્કુિમાર, અને સ્તનિતકુમાર એ છએને દરેકને ૪૦૦૦૦૦૦ ચાળીસ ૪૦૦૦૦૦૦ ચાળીસ લાખ ભવના છે.ગા. ૩ હવે ઉત્તર દિશામા આવેલ ભવનવાસિયાના ભવનાની સંખ્યાનું કથન કરવામાં આવે છે. ‘તૌયા' ઇત્યાદિ ગા. ૪ ઉત્તર દિશાના અસુરકુમા૨ાના ભવના ૩૦૦૦૦૦૦ ત્રીસ લાખ છે. એજ પ્રમાણે નાગકુમારાના ૪૦૦૦૦૦૦ ચાલીસ લાખ, સુવર્ણ કુમારોના ૩૪૦૦૦૦૦ ચેાત્રીસ લાખ અને વાયુકુમારોના ૪૬૦૦૦૦૦ છેતાલીસ લાખ ભવના છે. બાકીના જે દ્વીપકુમાર વિગેરે ખીજી ગાથામાં ખતાવવામાં આવ્યા છે, છએને જીવાભિગમસૂત્ર ૨૨૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ દરેકને ૩૬૦૦૦૦૦ છત્રીસ લાખ ૩૬૦૦૦૦૦ છત્રીસ લાખ ભવના છે. આ રીતે દક્ષિણ દિશા અને ઉત્તર દિશા એમ બન્ને દિશાના ભવનપતિયાના ભવનાની સંખ્યા મેળવવાથી દરેક ભવનપતિયાના ભવનેાની સંખ્યા જે પહેલી અને મીજી ગાથામાં કહેલ છે. તે સમુચ્ચય રૂપે આવી જાય છે. ગા. ૪૫ હવે દક્ષિણ અને ઉત્તર અને દિશાના ભવનપતિયાના ઈદ્રોના નામે ખતાવવાની ઈચ્છાથી પહેલા દક્ષિણ દિશાના ભવનપતિયાના ઇંદ્રોના નામેા ક્રમ થોખતાવે છે. ‘રમ' ઈત્યાદિ દક્ષિણ દિશાના અસુરકુમારના ઈન્દ્ર ચમર છે. ૧, એજ પ્રમાણે નાગકુમારના ઇન્દ્ર ધરણ છે. ૨, સુવર્ણ કુમારાને ઇન્દ્ર વેદેવ છે. ૩, વિધુકુમારોના ઈન્દ્ર હરિકાન્ત છે. ૪ અગ્નિકુમારોના ઇન્દ્ર અગ્નિ શિખ છે. ૫, દ્વીપકુમારના ઇન્દ્ર પૂર્ણ છે. ૬ ઉદધિકુમારના ઇદ્ર જલકાંત છે, ૭, દિક્કુમારાના કેંદ્ર અમિતગતિ છે. ૮, વાયુ કુમારોના ઈદ્ર વેલમ્બ છે, હું અને સ્તનિતકુમારાના ઇન્દ્ર ઘાષ નામના ઇંદ્ર છે. ૧૦, આ રીતે દક્ષિણદિશાના દેશ ભવનપતિયાના દસ ઇન્દ્રો છે. ! ગા. ૫ ॥ હવે ઉત્તર દિશાના ભવનપતિયાના ઈંદ્રોના નામેા ક્રમથી કહેવામાં આવે છે 'િ ઇત્યાદિ ગા. ૬ ઉત્તર દિશાના અસુરકુમારના ઇન્દ્ર બલિ છે, ૧ એજ પ્રમાણે નાગ કુમારના ઇન્દ્રભૂતાનંદ છે. ૨, સુવર્ણ કુમારાને ઇંદ્ર વેણુદાલિ છે. ૩, વિદ્યુત્સુમારાના ઇદ્ર હરિસંહ છે ૪, અગ્નિકુમારાના ઇન્દ્ર અગ્નિમાણવ છે. પ, દ્વીપકુમારના ઈંદ્ર વિશિષ્ટ છે ?, ઉદ્ઘષિકુમારોના ઇંદ્ર જલપ્રભ છે. ૭, દિક્કુમારોને ઈંદ્ર અમિતવાહન છે. ૮, વાયુકુમારના ઇંદ્ર પ્રભજન છે. ૯, અને સ્તનિતકુમારના ઈંદ્ર મહાઘેષ છે દિશાના દસ ભવનપતિયાના ૧૦ દસ ઈંદ્રો છે. ! ગા. ૬ ॥ ૧૦, આ રીતે આ દસ ઉત્તર હવે દસ ભવનપતિયાના દરેકના સામાનિક અને આત્મરક્ષક દેવાની સંખ્યા કહે છે જીકસટ્રી' ઇત્યાદિ ગા. ૭ જીવાભિગમસૂત્ર ૨૨૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દિશાના અસુરકુમારેના ઈદ્ર ચમરેન્દ્રના ૬૪૦૦૦ ચોસઠ હજાર સામાનિક દેવો છે. અને ઉત્તર દિશાના અસુરકુમારના ઈંદ્ર ધરણેન્દ્રના ૬૦૦૦૦૦ સાઈઠ હજાર સામાનિક દેવ છે. બાકીના દક્ષિણ અને ઉત્તર અને દિશાના ભવનપતિયોના ઈન્દ્ર જે ધરણેન્દ્ર અને ભૂતાનંદેન્દ્ર આદિ છે, તે બધા ઈન્દ્રોના દરેકના છ છ હજાર સામાનિક દેવો છે. અને બધા ઈદ્રોના આત્મરક્ષક દેવો. પિત પિતાના સામાનિક દેવોની અપેક્ષાથી ચાર ગણા થાય છે. જેમકે ચમરેન્દ્રના સામાનિક દેવ ૬૪૦૦૦ ચેસઠ હજાર હોય છે. તેનાથી ચાર ગણા એટલે કે બસ છપ્પન હજાર અર્થાત્ બે લાખ છપન હજાર ૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવો તેના હોય છે. એ જ રીતે બલીન્દ્રના સામાનિક દેવ ૬૦૦૦૦ સાઈઠ હજાર છે. એનાથી ચાર ગણા બચાલીસ હજાર ૨૪૦૦૦૦ બે લાખચાલીસ હજાર આત્મરક્ષક દેવ બલીન્દ્રના હોય છે. બાકીના દક્ષિણ અને ઉત્તર બને દિશાઓના બધા ઈદ્રોના દરેકને છ છ હજાર સામાનિક દેવ છે. તો તેનાથી ચાર ગણા ૨૪૦૦૦ વીસ હજાર ૨૪૦૦૦ વીસ હજાર આત્મરક્ષક દેવો તે દરેક ઈન્દ્રોના હોય છે. જે ગા. ૭ છે. આ રીતે સાત ગાથાને અર્થે અહિયાં બતાવેલ છે. તેનું કોષ્ટક સંસ્કૃત ટીકામાં જોઈ લેવું. દક્ષિણ દિશાના સુવર્ણકુમારની પરિષદાનું કથન નાગકુમારરાજ ધરણની પરિષદાના કથન પ્રમાણે છે. તથા ઉત્તર દિશાના સુવર્ણકુમારની પરિષદાનું કથન ઉત્તર દિશાના નાગ કુમારરાજ ભૂતાનંદની પરિષદાના કથન પ્રમાણે છે. આ અભિપ્રાયથી સૂત્રકારે મલમાં “રિસો તેવા માનવ સાહિબિસ્કાળ ના ધાણા, ઉત્તરા ના મૂયાબંરક્ષ' એ પ્રમાણે કહેલ છે. એ સૂ. ૪૮ | વાનવ્યન્તર દેવોં કે ભવન આદિકા નિરુપણ આ રીતે ભવનપતિ દેવોનું કથન કરીને હવે સૂત્રકાર કમાગત વાન વ્યતર દેવેનું કથન કરે છે. “દિ મંતે ! વાસંતરા i મવ” ઈત્યાદિ ટીકાર્થ-હે ભગવદ્ વાનવ્યંતર દેવોના ભવનો કયા સ્થાન પર કહેવામાં આવેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે “TET JU નવ વિરાંતિ' હે ગૌતમ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે જીવાભિગમસૂત્ર ૨૩૦ Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં કરી લેવું જોઈએ. અર્થાત્ આ વાનવ્યન્તરેના ભવને ભૌમેય નગરે આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલ રત્નકાંડ કે જે એક હજાર જનથી પૃથુલ જાડું હોય છે, તેની ઉપર એક સે જન અવગાહન કરીને અને એજ પ્રમાણે નીચે પણ એક સો જિન છેડીને વચ્ચેના આઠ સો જનમાં વાનવ્યન્તરેના તિર્યફ અસંખ્યાત લાખ નગારાવાસે આવેલા છે. તે ભૌમેય નગરે “વર્જુિત્તા ' બહારથી ગોળ હોય છે. વિગેરે પ્રકારથી સઘળું તેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં કહ્યા પ્રમાણેનું સમજી લેવું. ત્યાં એ નગરાવાસમાં પિશાચ વિગેરે ઘણા વાનવ્યતર દે રહે છે. તેઓ પિત પિતાના ભવને, સામાનિક દે, અગ્રમહિષિ, પર્ષદાઓ, અનીકે સેનાઓ, અનીકાધિપતિ અને આત્મરક્ષક દેવે પર તથા બીજા પણ ઘણા વાનવ્યન્તર દેવ દેવિ પર અધિપતિ પણું કરતા થકા યાવત્ ભગઉપભેગેને ભેગવતા થકા રહે છે. આ તમામ કથન ભગવાનના ઉત્તર વાકય રૂપે પ્રજ્ઞાપના સૂત્રમાંથી જોઈ લેવુ. ફરીથી શ્રીૌતમસ્વામી પિશાચ વિગેરે વાનવ્યન્તર પૈકી પિશાચના સંબંધમાં પૂછે છે કે “#હિ í અંતે ! જણાવાળ” ઈત્યાદિ #fણ મંતે ! પિતાચાળ રેવા મવા પsmત્તા' હે ભગવન પિશાચ દેના ભવને કયાં આગળ આવેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જાવ કાર વિદાંતિ” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદ નામના બીજા પદમાં આ વિષયમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીંયાં પણ કહેવું જોઈએ અહીંયાં પિશાચ દેના ભૌમેય નગરનું તમામ વર્ણન કરી લેવું જોઈએ એ નગરમાં પિશાચ દેવ પિત પિતાના ભવન સામાનિક દેવ વિગેરે પરિવાર રૂપ દેવ દેવિ પર અધિપતિપણે કરતા થકા યાવત્ ભગઉપભેગોને ભેગવતા થકા રહે છે. હવે દક્ષિણ દિશાના પિશાચેને ઈંદ્ર જે કાળ છે, તેનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે “નિરાળં પિસાચjમારા જ્ઞાવ વિત્તિ' દક્ષિણ દિશાના પિશાચક્રમાનું કથન યાવત્ વિહાર કરે છે ત્યાં સુધીનું કરી લેવું, તે આ પ્રમાણે છે. “ ચ” ઈત્યાદિ _ 'कालेय तत्थ पिसायकुमारिंदे पिसायराया परिवसइ महिडिए जाव વિવું ત્યાં પિશાચેના ભૌમેય નગરમાં કે જ્યાં પિશાચ દે રહે છે, ત્યાં પિશાચેન્દ્ર પિશાચરાજ “કાલ ઈન્દ્ર નિવાસ કરે છે. તે મહદ્ધિક વિગેરે વિશેષણો વાળે છે, તે ત્યાં પિતાના પરિવાર રૂપ સામાનિક દેવ વિગેરે દેવ દેવિ પર જીવાભિગમસૂત્ર ૨૩૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ અધિપતિ પણે કરતા થકા ભેગ ઉપભોગોને ભેગવતા થકા રહે છે. આ તમામ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાંથી સમજી લેવું. હવે પિશાચકુમારેદ્ર કાલની પરિષદાનું વર્ણન કરવામાં આવે છે “સ્ટa મતે !” ઈત્યાદિ ___'कालस्स णं भंते ! पिसाय इंदस्स पिसाय रन्नो कइ परिसाओ पन्नत्ताओ' હે ભગવન પિશાચેન્દ્ર પિશાચ રાજ કાલની કેટલી પરિષદમાં કહેવામાં આવી છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમ! રિદિન રિક્ષા guળત્તાગોર હે ગૌતમ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ત્રણ પરિષદાઓ કહેવામાં આવી છેનં કરા જે આ પ્રમાણે છે. “ તરિચા ઢા' ઈશા ગુટિતા, અને દઢરથા તેમાં ઈશા પરિષદા આભ્યન્તરિકા પરિષદાના નામથી “ મમા હિ” ત્રુટિતા પરિષદા મધ્યમિકા પરિષદ ના નામથી અને વારિરિચા દાદા દંઢરથા પરિષદા બાહ્ય પરિષદાના નામથી પ્રસિદ્ધ છે. “જાગ્રસ મને જાય कुमारिंदस्स पिसायकुमाररन्नो अभिंतरपरिसाए कइ देव साहस्सीओ पण्णत्ता શો? હે ભગવન પિશાચેન્દ્ર પિશાચકુમારરાજ કાલની આભ્યન્તર પરિષદમાં કેટલા હજાર દેવ કહ્યા છે? “વાવ વાહિચિાણ રિસાણ ટુ હેવીયા પુomત્તા’ થાવત બાહ્ય પરિષદામાં કેટલા સો દેવિયો કહી છે? અહિં યાવત્ પદથી મધ્યમાં પરિષદામાં કેટલા હજાર દે છે? અને બાહ્ય પરિષદામાં કેટલા હજાર દે કહ્યા છે ? તથા આભ્યન્તર પરિષદામાં કેટલા સો દેવિયો કહી છે? મધ્યમાં પરિષદામાં કેટલા સો દેવિ કહી છે? અને બાહ્ય પરિષદામાં કેટલા સો દેવિયો. કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોયા! #ાક્ષ | पिसायकुमारिंदस्स पिसायकुमारराजस्स अभिंतरियाए परिसाए अट्ठ देवसाह સ્લીગો નાગો’ હે ગૌતમ ! પિશાચકુમારેદ્ર પિશાચકુમારરાજ કાલની આભ્યતર પરિષદમાં આઠ હજાર ૮૦૦૦ દેવે કહ્યું છે. “મણિનિયાg રેવરાસ્યોગો પછાત્તાગો’ મધ્યમિકા સભામાં ૧૦૦૦૦ દસ હજાર દેવે કહ્યા છે. “વારિરિવાર પરિસાણ વારસા સાદૃશ્લી પછાત્તાગો' હે ગૌતમ ! બાહ્ય પરિષદામાં ૧૨૦૦૦ બાર હજાર દેવે કહ્યા છે. “ગરિમંતરિયાણ પરિવાર હi વિતરં ? તથા આભ્યન્તર પરિષદામાં એક સો દેવિ કહી છે. મકિન્નમિયા વિના પાં વિસર્ચ પતં” માધ્યમિકા સભામાં પણ એક સો ૧૦૦ દેવિ કહી છે. “વાિિરયાણ પરિણા gai વિરવં પુનત્ત' બાહ્ય પરિષદામાં પણ એક સો દેવિ કહી છે. હવે આ ઉપરોક્ત સઘળા દેવ દેવિયેની સ્થિતિનું કથન કરવામાં આવે છે. સ્ટસ ' રૂારિ 'कालस्स णं भंते ! पिसायकुमारिंदस्स पिसायकुमाररायस्स अभिंतरियाए જીવાભિગમસૂત્ર ૨૩૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ પરિસાણ રેલીમાં વણથં શરું દિર્ક પUત્તા” હે ભગવન પિશાચકુમારેન્દ્ર પિશાચકુમારરાજ કાલની આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? મકિશમિયા પરિક્ષા વાળ જેવાં શરું કર્યું પત્તા મધ્યમિક પરિષદા ના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેલ છે ? “વાહિરિયાણ પરિવા વરૂઘં શરું છું Homત્તા' બાહ્ય પરિષદાના દેવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? એજ રીતે “કાવ વારિયાણ પરિસાણ ટેવીને જેવચં ારું ટિ yoળા' યાવત્ બાહ્ય પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? અહિયાં યાત્પદથી આભ્યન્તર અને મધ્યમ પરિષદ સંબંધી પ્રશ્ન સમજી લે અર્થાત્ આભ્યન્તર પરિષદા મધ્યમિકા પરિષદ અને બાહ્ય પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ઘણા ! જાસ્રાસ | વિસાવરિંક્સ पिसायकुमाररण्णो अभंतरियाए परिसाए देवाण अद्धपलिओवम ठिई पण्णत्ता' હે ગૌતમ ! પિશાચ કુમારેન્દ્ર પિશાચ કુમારરાજ કાલ ઈન્દ્રની આત્યંતર પરિ. ષદાના દેવેની સ્થિતિ બેધ્યમાન આ યુ અર્ધાપલ્યોપમની કહેવામાં આવી છે. મfમચાણ પરિતા મૂળે ગદ્ધવજીવનં હિ guત્તા' મધ્યમ પરિષદાના દેવની સ્થિતિ કંઈક ઓછી અર્ધા પલ્યોપમની અને “વાદિરિયા રિસા સેવા સાજે ૨૩માજિવ તિરું gunત્તાં બાહ્ય પરિષદાના દેવની સ્થિતિ કંઈક વધારે પત્યના ચોથા ભાગ પ્રમાણ કહે છે. એ જ પ્રમાણે “બદિમ afarg રિસાઈ વી” ઈત્યાદિ આભ્યન્તર પરિષદાની દેવિયની સ્થિતિ સાતિ રેક કંઈક વધારે ચતુર્ભાગ પાપમની છે. મધ્યમાં પરિષદાની દેવિયેની સ્થિતિ ચતુર્ભાગ પલેપમની છે. અને બાહ્ય પરિષદાની દેવિયેની સ્થિતિ દેશઉન એક દેશ કમ ચતુભગ ૫૫મની કહેલ છે “શો નો વેવ જમા' વિશેષ કથન ચમરના કથન પ્રમાણે સમજી લેવું જેમકે હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે કાલની ઈશા, ત્રુટિતા અને દઢરથા નામની ત્રણ સભાએ છે? અને તેમાં ઈશાનું નામ આભ્યન્તરિકા, ત્રુટિતાનું નામ મધ્યમિકા, અને દઢરથાનું નામ બાહ્ય સભા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! આ વિષયમાં તમામ કથન તથા તેથી પણ વધારેના પ્રશ્નોના ઉત્તર અમરેન્દ્રના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિં પણ સમજવા અન્તર એટલું જ છે કે અહિયાં અમરેન્દ્રના સ્થાને કાલ ઈન્દ્રનું નામ કહેવું જોઈએ “પર્વ ઉત્તર# લિ’ જે પ્રમાણેનું આ ઉપરોકત રીતનું કથન દક્ષિણ દિશાના પિશાચકુમાર દેના સંબંધમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન ઉત્તર દિશાના જીવાભિગમસૂત્ર ૨૩૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ પિશાચકુમાર દેવેનું પણ સમજી લેવું જોઈએ જેમ કે “દિ ન મરે! ઉત્તર ल्लाण पिसायाणं भोमेज्झा णगरा पण्णत्ता, कहि ण भंते उत्तरिल्ला पिसाया તેવા રિવતિ' વિગેરે પ્રશ્નોત્તરે દક્ષિણ દિશાના પિશાચકુમારની જેમજ છે. ફકત ફેરફાર એટલેજ છે કે દક્ષિણ દિશાના પિશાચ દેવ મેરની દક્ષિણમાં રહે છે, અને ઉત્તર દિશાના પિશાચદેવ મેરૂની ઉત્તર દિશામાં રહે છે. તથા તેમને ઈન્દ્ર મહાકાળ છે. આ મહાકાળની પરિષદાનું કથન પણ દક્ષિણ દિશાના કાલની પરિષદાના કથન પ્રમાણે જ છે. “gવં નિરંતરે વાવ નીચાણ' જે પ્રમાણે આ દક્ષિણ દિશાના તથા ઉત્તર દિશાના પિશાચોનું કથન કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન ભૂતોથી લઈને ગંધર્વ દેવોના ઈન્દ્રગીત યશ સુધીનું છે તેમ સમજવું. આ સઘળા કથનમાં પિત પિતના ઈન્દ્રો બાબતમાંજ જુદાપણું છે. ઈદ્રોનું જુદા પણું બે ગાથાઓ દ્વારા આ રીતે બતાવેલ છે. પિશાચના ઈન્દ્ર કાલ અને મહાકાળ છે. અને ભૂતેના ઇન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ છે. અર્થાત્ દક્ષિણ દિશાના ભૂતને ઈદ્ર સુરૂપ અને ઉત્તર દિશાના ભૂતને ઈદ્ર પ્રતિરૂપ એ બે ઈન્દ્ર છે. યક્ષના પૂર્ણભદ્ર અને મણિભદ્ર એ બે ઈંદ્રો છે. રાક્ષસના ભીમ અને મહાભીમ એ બે ઈકો છે. કિન્નરેના કિનર અને કિં પુરૂષ એ બે ઈન્દ્રો છે. જિંપુરૂષના સત્યરૂષ અને મહાપુરૂષ એ બે ઇંદ્રો છે. મહારગના અતિકાય અને મહાકાય એ બે ઇદ્રો છે. ગંધના ગીતરતિ અને ગીતયશ એ બે ઇંદ્ર છે. આ પ્રમાણેના આ વાનભંતરના મુખ્ય આઠ ભેદ કહેવામાં આવેલ છે. કાલના કથન પ્રમાણેનું કથન ગીતયશ નામના ઈન્દ્ર સુધી સઘળા ઈદ્રોનું સમજવું. છે સૂ ૪૯ છે જ્યોતિષિક દેવોં કે વિમાન આદિ કા નિરુપણ “દિ મરે! નોણિયાi સેવાનું વિમાન goળા' ઈત્યાદિ ટીકાથ-હે ભગવનું તિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય, ગ્રહ,તારા અને નક્ષત્ર દેના વિમાનો કયા થાનપર આવેલા છે? અને “દિ જે અંતે ! કોરિયા જેવા વિનંતિ જ્યોતિષ્ક દેવે કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે “ સીવણદાળ ફરીને રચનqમg gઢવી વહુરમામ णिज्जाओ भूमिभागाओ सत्ताणउए जोयणसए उड्ढ उप्पतित्ता दुसुत्तरसया जोयणब हल्लेणं, तत्थ ण' जोइसियाणं देवाण तिरियमसंखेज्जा जोइसिय विमाणाવાસનાના મવતીતિમજવાચં' હે ગૌતમ ! દ્વીપ અને સમુદ્રોની ઉપર તથા આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી કે જે રૂચક પ્રદેશથી જણાય છે. તેનાથી ૭૯૦ સાતસે નેવું ભેજન જાય ત્યારે ૧૧૦ એકસો દસ જન પ્રમાણના ઉંચાઈવાળા ક્ષેત્રમાં તીછી જ્યોતિષ્ક દેના અસંખ્યાત લાખ વિમાનાવાસો કહેવામાં આવેલા છે. એ પ્રમાણે મારૂં તથા અન્ય ભૂતકાળના સર્વ જીવાભિગમસૂત્રા ૨૩૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરોનુ કહેવુ છે. ‘તે ન’ વિમાળા અદ્ધ નિરુસંટાળસંઠિયા વં નહીં દાળપને जाव चं दिमसूरियाय तत्थ णं जोइसिंदा जोइसियरयाणा परिवसंति महिड्डढिया જ્ઞાન વિ`ત્તિ' તે વિમાના અર્ધા કરેલ કાંઠાના આકારના છે. ‘ä ના ટાળ પ' આ સબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીંયા પણ સમજી લેવું. તે વણ ન કયાં સુધીનુ અહિયાં કહેવું જોઇએ એ માટે ‘નાવ’ ઇત્યાદિ સૂત્રપાઠથી કહેલ છે. યાવાપદથી અમુય ક્રુત્તિય વૃત્તિયા ' ઇત્યાદિ વિમાનાવાસેતુ' વન અહીયાં કરી લેવુ જોઇએ. એ વિમાનાવાસેામાં બૃહસ્પતિથી લઈને અંગારક પન્તના ગ્રહા, અઠયાવીસ નક્ષત્ર અને તારાઓ નિવાસ કરે છે. તે બધાનું વન અહિયાં કરી લેવુ જોઇએ. તે ગ્રહ, નક્ષત્ર, તારા ગણ પાત પેાતાના વિમાનાવાસે તથા સામાનિક દેવાથી લઈને આત્મરક્ષક દેવ સુધીના તથા પાત પાતાની અગ્રમહિષિયાનુ એવ એવા ઘણા દેવ અને દેવિયા પર અધિ પતિ પણું કરતા થકા અને ભેગ ઉભુંગાને ભાગવતા થકા રહે છે. અહીંયાં આ તમામ વર્ણન સમજી લેવું, ‘અંતિમસૂરિચય તત્ત્વ ળ' ઇત્યાદિ ત્યાં ચંદ્ર અને સૂર્ય એ એ પેાત પેાતાના ક્ષેત્રના જ્યાતિષ્ઠાના ઇદ્ર જયાતિષ્ઠરાજ રહે છે. અહીયાં ‘જ્ઞાત્ર વિદ્યુતિ' આ પાઠ પન્ત આ કથન પર્યન્ત કહી લેવું. અર્થાત્ તે કયાં રહે છે ? તેનુ વર્ણન ‘મહિઢિયા' મહષિક માટી ઋદ્ધિવાળા છે, ઈત્યાદિ વન અહીયાં સમજી લેવુ. હવે પેાતાના વિમાનાવાસ અને પરિવારભૂત દેવ દેવિયા પર અધિપતિ પણું કરતા થકા અને ભાગ ઉપભાગાને ભાગવતા થકા સૂર્યની પરિષદાનું વર્ણન કરવામાં આવે છે. ‘સૂક્ષ્મ ળ અંતે !' ઇત્યાદિ ‘સૂક્ષ્મ ળ મતે ! નોર્નિયુમ્ન નોડ્સરછળો વૃતિ પરિણામો વળત્તાગો' હે ભગવન્ યાતિષેન્દ્ર જયાતિષરાજ સૂની કેટલી પરિષદાએ કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયના ! સિગ્નિ પરિવાઞો પળસામો' હે ગૌતમ ! જ્યાતિષેન્દ્ર જ્યાતિષ રાજ સૂર્યની ત્રણ પરિષદાએ કહેલ છે. ‘ત' ના’તે આ પ્રમાણે છે. ‘તુંવા, તુડિયા, વેમ્પા’ તુમ્બા, ત્રુટિતા અને પ્રેત્યા તેમાં મિંતરિયા સુવા, મમિયા સુઢિયા વાદિરિયા પપ્પા' તેમાં તુબા પિરષદાને આભ્યંતર પરિષદા કહેલ છે. ત્રુટિતા નામની પરિષદાને મધ્યમિકા પરિષદા કહી છે. અને પ્રેત્યા નામની પરિષદાને ખાદ્યા પરિષદા કહેલ છે. લેસ ના જાજમ પરિમાળ ઉિર્ફ વિ' જે પ્રમાણે કાળની સભાના દેવા અને દૈવિયાનું પરિમાણ, સંખ્યા અને તેઓની સ્થિતિનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીયાં પણ સમજી લેવું. ડ્રો ના વમરસ' ચમરના પ્રકરણમાં આ સભાએના નામે હાવાના સંબંધમાં કારણેા બતાવેલ છે, એજ પ્રમાણેનુ' તમામ કથન અહીયાં પણ કહી લેવુ.... ચંÇ વિષૅ ચેવ' સૂર્યના સંબંધમાં પરિષદા વિગેરેનું જે પ્રમાણેનુ' કથન ત્યાં કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ કથન અહીંયાં ચંદ્રના સંબંધમાં પણ કરી લેવુ' જોઇએ. !! સૂ, ૧૦ ॥ જીવાભિગમસૂત્ર ૨૩૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ le દ્વીપ એવં સમુદ્રોં કા નિરુપણ તિષ્કદેવ તિર્યશ્લોકમાં છે, તેથી તિર્યકના પ્રસ્તાવથી હવે સૂત્રકાર દ્વીપ અને સમુદ્રના સમ્બન્ધમાં કથન કરતાં કહે છે. “હિ જ મંતે ! ઈત્યાદિ we i મંતે! હીરા ઉomત્તા ઈત્યાદિ ટીકાર્થ– શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે “#દિ ણં મને ! લીવરમુદા goar” હે ભગવન દ્વીપ અને સમુદ્રો કયા સ્થાન પર કહ્યા છે? અર્થાત દ્વીપસમુદ્રોની સ્થિતિ કયાં આવેલ છે? આ રીતને આ પ્રશ્ન શ્રીગૌતમ સ્વામીએ દ્વીપ અને સમુદ્રોના અવસ્થાન સંબંધમાં પૂછેલ છે. વિદ્યા મંરે ! વીર સમુદા” હે ભગવન્ એ દ્વીપ સમુદ્રો કેટલા છે? આ પ્રશ્ન દ્વીપ સમુદ્રની સંખ્યાના સંબંધમાં કહેલ છે. “ મહાઢયા i મતે ! તીવમુરા' હે ભગવન તે દ્વીપ સમુદ્રો કેટલા મોટા વિશાળ પ્રમાણુના છે? એ પ્રમાણેનો આ પ્રશ્ન તેના આયામ વિગેરેના સંબંધમાં કરેલ છે. “જિ સંટિયા ii અંતે ! તીવસમુદા હે ભગવન્ એ દ્વીપ સમુદ્રોને આકાર કે છે? આ પ્રશ્ન તેના સંસ્થાનના સંબંધમાં કરેલ છે. તથા “જિનાજારમારવા મંતે ! ટીવણમુદા goળરા' હે ભગવન એ દ્વીપ સમુદ્રોનું સ્વરૂપ કેવું છે? એ રીતને આ પાંચમે પ્રશ્ન તેને સ્વરૂપ વિશેષના સંબંધમાં પૂછેલ છે. આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “મા=ીવારૂચા વીવા વળારૂચા સમુદા” હે ગૌતમ ! જંબૂદ્વીપ જેમાં આદિ કહેતાં મુખ્ય છે એવા અનેક દ્વીપ છે. લવણ સમુદ્ર જેની આદિમાં છે એવા સમુદ્ર છે. અહીયાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને સૌથી પહેલાં દ્વીપ સમુદ્રો કયા રથાન પર આવેલ છે? એ પ્રમાણેનો પ્રશ્ન પૂછેલ છે. પરંતુ પ્રભુશ્રીએ એવો ઉત્તર કેમ આ કે જંબુદ્વીપ વિગેરે દ્વીપ છે અને લવણ સમુદ્ર વિગેરે સમુદ્રો છે. તમારું કથન તે બરાબર છે. પરંતુ આ રીતને નહી પૂછવામાં આવેલ તેની આદિ બતાવનાર ઉત્તર આપેલ છે. તે આ પૂછવામાં આવેલ પ્રશ્નોને ઉત્તર આપવામાં ઉપયોગી છે. અને આગળ પણ આ ઉત્તર ઉપયોગી થનાર છે એટલા માટે આ રીતને ઉત્તર કહેલ છે. અથવા “મુળવતે સિવાય બgષ્ટમfપ નથી' ગુણવાન શિષ્ય ન પૂછેલ વિષયના સંબંધમાં પણ કહેવું જોઈએ આ પ્રમાણેનું નીતિ વચન છે. તેથી આ નીતિને ધ્યાનમાં રાખીને પ્રભુશ્રીએ પૂછવામાં ન આવેલ વિ ષયના સંબંધમાં પિતે એ વિષયને ઉદ્ભાવિત કરીને ઉત્તર આપેલ છે. આ પ્રદ્વીપ વિગેરે દ્વીપે અને લવણ સમુદ્ર વિગેરે સમુદ્રો “કંટાળો વિવિાળા વિથાગો વિવાળા' સંસ્થાનની અપેક્ષાથી એક જ પ્રકારના આકાર વાળા છે. કેમકે તેમને આકાર વૃત્ત ગોળ કહેલ છે. તથા વિસ્તારની અપેક્ષાથી તેમને વિસ્તાર અનેક પ્રકારને કહેવામાં આવેલ છે. એજ વાત 'दुगुणा दुगुणे पडुप्पाएमाणा पडुप्पाएमाणा पवित्थरमाणा पवित्थरमाणा आभा જીવાભિગમસૂત્રા ૨૩૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ સમાળીનિયા' આ સૂત્રપઠ દ્વારા સમજાવવામાં આવેલ છે. અર્થાત્ જમૂદ્વીપના જેટલા વિસ્તાર છે તેની અપેક્ષાએ લવણ સમુદ્રના ખમણેા વિસ્તાર છે લવણ સમુદ્રના વિસ્તારની અપક્ષાએ ધાતકી ખંડના ખમણેા વિસ્તાર છે. ઇત્યાદિ ‘જોમાસમાળવીશિયા' દેખવામા આવતા તરગાવાળા આ વિશેષણ સમુદ્રોનુ' તેા છે જ પરંતુ દ્વીપનું પણ આ વિશેષણ થઈ શકે છે. કેમકે તેમાં પણ હદ, નદી, તડાગ, (તળાવ) વિગેરે છે જ તથા તેમાં તરંગેનું હાવું સ્વાભાવિક છે. એજ કારણથી આ દ્વીપા અને સમુદ્રો અવભાસમાન વીચિ તર'ગાવાળા કહેવામાં આવેલ છે. હવે એ દ્વીપ સમુદ્રોનું વર્ણન કરવામાં આવે છે. ‘વટ્ટુપજી સમકુમુર્ गणि सुभग सोगंधिय पोंडरीय महापोंडरीय सयतपत्तसहस्स पत्तपप्फुल्ल केसरो વિચા' ખીલેલા અને કેસરથી યુક્ત એવા અનેક ઉત્પલેાથી કમળાથી, પત્રાથી સૂર્ય વિકાશી કમળાથી, ચન્દ્રવિકાશી કુમુદાથી કંઈક કંઈક લાલ વર્ણોવાળા નલિનાથી પત્રાથી, સુભગાથી પદ્મવિશેષથી સૌગન્ધિકાથી વિશેષ પ્રકારના કમળાથી પૌડરીક સફેદ કમળાથી મેાટા મેટા પૌરિકાથી શતપત્ર સાપાંખડીવાળા કમળાથી અને હજાર પાંખડીવાળા કમળાથી એ દ્વીપ અને સમુદ્ર સદા શાભાય માન થતા રહે છે. જ્ઞેય જ્ઞેય મવેડ્યા પિિવજ્ઞત્તા' આ દરેક દ્વીપ અને સમુદ્ર પદ્મવર વેદ્રિકાથી ઘેરાયેલા છે. જ્ઞેય જ્ઞેય નળસંપિત્તા આ દરેક દ્વીપ સમુદ્ર વનખ'ડથી ઘેરાયેલા છે. ‘અત્તિ' ઉત્તચિન્હો અસંલિગ્ના ડ્રીવસમુદ્દા સયંમૂમળવજ્ઞવસાળા ફળત્તા સમારો' હે શ્રમણ આયુષ્મન્ આતિય ગ્લેાકમાં એવા આ દ્વીપ અને અંતિમ સમુદ્રો સ્વયંભૂરમણદ્વીપ પન્ત અને અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અસંખ્યાત છે. ‘અશ્મિ' લિચિટ્ટો” આ સૂત્રપાઠ દ્વારા દ્વીપ સમુદ્રનુ' સ્થાન સૂત્રકારે પ્રગટ કરેલ છે. અસંત્રુંજ્ઞા’ આ સૂત્રપાઠ દ્વારા દ્વીપ સમુદ્રોની સંખ્યા પ્રગટ કરેલ છે. ‘ટુપુળા દુગુળ” આ સૂત્રપાઠ દ્વારા તેમનું પ્રમાણુ ખતાવવામાં આવેલ છે. 'ર'ટાળો' એ પાઠ દ્વારા તેનુ` સંસ્થાન કહેલ છે. ‘તત્વ ળ ગય' બંઘુદ્દીને નામ રોકે दीवमुद्दा अभितरिए सव्वखुड्डाए वट्टे तेल्लापूय संठाणसंठिते वट्टे रहचक्कવાસંઠાળસંનેિ વટ્ટે' એ દ્વીપ સમુદ્રોમાં સૌથી પહેલા જ ખૂદ્વીપ નામને। દ્વીપ કે જેમાં આપણે રહીએ છીએ તેથી તેને ‘વીવસમુદ્દાળ મિ’તત્ત્વ' એ પદથી વિષિત કરેલ છે. કેમકે સઘળા દ્વીપ અને સમુદ્રો જ બુદ્વીપથી આરંભીને જ આગમાક્ત પ્રકાર પ્રમાણે બમણા બમણા વિસ્તારવાળા બતાવેલ છે. હવે જ બુદ્વીપનુ વર્ણન કરવામાં આવે છે. ‘સઘ્ધવુડ્ડા' આ જમૂદ્રીપ સૌથી નાના છે. ‘લવવુડ્ડા.' આ પત્ર દ્વારા એ સમજાવવામાં આવ્યુ છે કે જીવાભિગમસૂત્ર ૨૩૭ Page #248 -------------------------------------------------------------------------- ________________ આ જંબૂદ્દીપ સઘળા દ્વીપ સમુદ્રોની અપેક્ષાથી નાના છે. કેમકે ખીજા દ્વીપે। અને સમુદ્રો લવણેાદક વિગેરે સમુદ્રોનુ તથા ધાતકીખંડ વિગેરે દ્વીપાના આયામ વિધ્યુંભ અને પરિધિનું પ્રમાણ છે, તે જ બુદ્વીપના આયામ અને વિષ્ણુભથી તથા તેની પરિધિથી ખમણુ ખમણું થતું જાય છે. તેથી સૂત્રકારે જંબુદ્રીપનું પ્રમાણુ નાનુ કહેલ છે. અને આયામ વિગેરેનું પરિમાણુ તે પે તેજ આગળ પ્રગટ કરશે. તથા વટ્ટે' આ જબુદ્વીપ આકારથી ગાળ છે. વલય ખલેાયાની માફક વચમા ખાલીભાગવાળા પણ ગાળાકાર થઇ શકે છે. તેથી તેની ગેાળાઈ સંસ્થાનને લઈને કહે છે. આ ગેાળ આકાર વો તે∞ાવૂચર્ણકાળ સં”િ તેલમાં ખનાવવામાં આવેલ પુઆ-માલપુઆના જેવા ગેાળ છે. તેલમાં પકવવામાં આવેલ પુઆ પેાતાના આકાર પ્રકારથી બરાબર રૂપે પરિપૂર્ણ રહે છે. ઘીમાં બનાવવામાં આવેલ પૂઆ એવા ગાળાકારવાળા હાતા નથી. તે કયાંક આછા વત્તા ગેાળ હોય છે તેના ગેાળાકાર ખતાવવા ફરીથી આ પ્રમાણેને બીજો પણ સૂત્રપાઠ કહેલ છે. વટે રચવામા સઝિ' અર્થાત્ આ જ ખૂદ્રીપ એવા ગાળ છે કે જેવી ગાળાઈ રથના ચક્ર પૈડાની હાય છે. રથથી સમુદાયના ઉપચારથી રથનું અંગ ચક્રે પૈડું ગ્રહણ કરેલ છે ‘વટ્ટે પુવળિયા સંઢાળમંદિર આ જમૂદ્રીપ એવા ગોળ છે કે જેવી ગાળાઈ પુષ્કર કમળની કળિની હાય છે ગેાળાઈ ખતાવવા માટે આ ત્રીજુ ઉપમાનપદ કહેલ છે અથવા ‘વો પુળચંદ્ સસંઠાળ મંઝિ' જેવુ' ગાળ પિરપૂણ્ પૂર્ણિમાનું ચંદ્ર મડળ ગાળાકારમાં વ્યવસ્થિત હાય છે એજ પ્રમાણેના ગોળ આકાર વાળા આ જંદ્વીપ છે. આ રીતે પરિપૂર્ણ ચંદ્રનું આ ચેાથું ઉપમાન પદ કહેલ છે. આ કથનથી જ શ્રૃદ્વીપનુ. સંસ્થાન ખતાવેલ છે. હવે તેના આયામ વિગેરેનુ પ્રમાણુ ખતાવે છે. ‘દ’ નોચળરચલાં બાચ વિત્ત્વમેળ तिष्णि जोयणसय सहरसाईं सोलस य सहस्साईं दोणिय सतावीसे जोयणसए तिणिय कोसे अट्ठावीस च धणुसय तेरस अंगुलाई अर्द्धगुलकच किं चिविસેલાદિત્ય' વિલેન પળÅ' એવા આ જ મૂદ્દીપની લંબાઇ અને પહેાળાઈ એક લાખ ચેાજનની છે. અને તેની પરિધિ ૩ ત્રણ લાખ ૧૬ સેાળ હજાર ૨ મસ્સા સત્યાવીસ અને ત્રણ કાસ ૨૮ અઠયાવીસ ધનુષ અને ૧૩ા સાડાતેર આંગળથી કંઈક વધારે છે. હવે તેના આકાર ભાવ પ્રત્યવતાર કહેવામાં આવે છે. તે ન જાણ નગતીવ્ર અથ્થો સમતા સંવિશે' પૂર્વોક્ત આયામ વિષ્ફભ પરિક્ષેપ પ્રમાણવાળા આ જમૂદ્રીપ એક જગતીથી સુનગરના પ્રાકાર જેવા કાટથી ચારે તરફ ઘેરાયેલા છે. જ્ઞા નં ગાતી ગદુ નોચનારૂં ૩૪ ઉત્તળ મૂકે વાસ जोयणाई विक्खभेण मज्झे अट्ठजोयणाई विक्खंभेणं उप्पिं चचारि जोयणाई' જીવાભિગમસૂત્ર ૨૩૮ Page #249 -------------------------------------------------------------------------- ________________ વિશ્ર્વમેળ મૂકે વિચ્છિન્ના મન્નેસંચિત્તા fલ્પ' તનુયા' આ જગતી આઠ ચેાજનની ઉંચાઇવાળી છે. ઉપર ઉપરથી તનુ તનુ પાતળી થતી ગઇ છે જેમકે મૂળમાં તેને વિસ્તાર ૧૨ યોજનના છે. મધ્યમાં તેને વિસ્તાર આઠ ચેાજનના છે. અને ઉપરમાં તેના વિસ્તાર ચાર ચેાજના છે. એ રીતે આ જગતી મૂળમાં વિસ્તારવાળી ફેલાયેલી છે મધ્યમાં સંકી સંકુચિત થઈ ગઈ છે. અને ઉપર પાતળી થયેલ છે. તેêજ આ નોપુચ્છસ ટાળ મંઝિલ' 'ચુ' કરવામાં આવેલ ગાયના પુછડા જેવુ" સંસ્થાન-આકાર હોય છે તેવા આકાર વાળી કહેવામાં આવેલ છે. હવે જગતીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. આ જગતી સવ્વ વામા' સર્વ પ્રકારે વજા રત્નમય છે. ‘અચ્છા, વળ્યા, જન્હા, ઘટ્ટા, મટ્ઠા, णीरया, निम्मला, णिप्पका, णिक्क कडच्छाया सप्पभा सस्सिरीया समरीया, સજ્ઞોયા, પણસાટીયા, સિનિષ્ના બસ્મિલવા, નવા' આકાશ અને સ્ફટિક મણિના જેવી સ્વચ્છ છે. ચિકણા પુદ્ગલેથી બનેલ હાવાથી આ ચિકણા તન્તુઓથી ખનેલ વસ્ત્ર જેવી શ્લષ્ણુ ચિકણી છે. ઘુટેલા વસ્ત્રની જેમ મણ છે. ખરસાણથી રગડેલ પાષાણની પુતળીની જેમ ધૃષ્ટ લીસી છે. સુકુમાર શાળથી ધસેણુ પાષાણની પુતળીની જેમ સૃષ્ટ મસુણ સુંવાળી છે. સ્વભાવિક રજ વિનાની હાવાથી નીરજ છે. આગંતુક મેલના અભાવથી નિલ છે. કાલિમાં વિગેરે કલંકથી રહિત હાવાથી નિષ્કલ'ક છે. નિરૂપઘાત દીવાની પંકિતના જેવી હાવાથી નિષ્ડકટ છાયાવાળી છે. સ્વરૂપની અપેક્ષાથી પ્રભાવતી છે. એ વધારે શેાભાવાળી હાવાથી સશ્રીક છે. તેમાંથી કિરણાની જાળ ખહાર નીકળતી રહે છે, તેથી તે સમરીચ છે. બહાર રહેલ વસ્તુઓને પ્રકાશ કરવાવાળી હાવાથી એ સાધોતા છે. મનની પ્રસન્નતા કરવવાવાળી હાવાથી પ્રાસાદીયા છે, તેને જોતા જોતા મન કયારેય થાકતું નથી તેમજ આંખેા પણ થાકતી નથી તેથી તે દર્શોનીયા છે. જોવાવાળાને તેનું રૂપ ઘણુજ સુંદર લાગે છે, તેથી તે અભિરૂપા છે. તથા તેના રૂપ જેવુ રૂપ બીજે કયાંય નથી, તેથી અથવા ક્ષણ ક્ષણમાં તેનુ રૂપ નવા જેવુજ જોનારાઓને જણાય છે. તેથી પ્રતીપા છે. સા નં નળતી જેનું નાŞળ સથ્થો સમતા સંવિદ્યુત્તા' આ જગતી એક જાલ કૅટકથી ભવનની ભીતામાં બનાવવામાં આવેલ રોશન્હાનાના જેવી રમણીય સંસ્થાન વાળા પ્રદેશ વિશેષાની પંક્તિયેાથી બધી દિશાથી સારી રીતે ઘેરાયલી છે. હવે જાલકટકનું પ્રમાણુ બતાવતાં સૂત્રકાર કહે છે કે રેવં જ્ઞાનડાં अद्धजोयणं उड़ढ उच्चतेणं पंच धणुसयाई विक्खभेणं सव्व रयणामए अच्छे સન્દે હદે, નાવ હિને' આ જાલટક જાલસમૂહ એ કસની ઉંચાઇ વાળા છે, અને ૫૦૦ પાંચસેા ધનુષના વિસ્તાર વાળા છે. પહેાળાઈ વાળા છે. આ જીવાભિગમસૂત્ર ૨૩૯ Page #250 -------------------------------------------------------------------------- ________________ જાલ સમૂહ જગતીના મધ્યભાગમાં છે. આ પ્રમાણ એક જાળનું કહેલ છે. આ જાળ કટક કેવા પ્રકારનું છે, તે કહે છે. “સદર રચનામg' આ જાલ કટ સર્વ પ્રકારે રત્નમય છે. સ્વચ્છ છે. આકાશ અને સ્ફટિકની જેમ નિર્મલ છે. લણ છે, લષ્ટ છે, યાવત્ પ્રતિરૂપ છે. અહીયાં યાવત્પદથી “ઘ મ ળીરા हिम्मले णिप्प के णिक्कंकड च्छाए, सप्पभे, सस्सिरीए समरीए, सउज्जोए, पासादीए, રતિળિજો મિત્ર’ આ પદેને સંગ્રહ થયેલ છે. આ પદોની વ્યાખ્યા ઉપર કરવામાં આવી ગઈ છે, તે તે ત્યાંથી સમજી લેવી. ૫ ૪૯ છે | જગતી કે ઉપર કે પદ્મવરવેદિકા કા નિરુપણ તીરે ગાતી વ િવમવેરમા પથ iા મારું વન' ઈત્યાદિ ટીકાર્થ– “તારે i ના સુનગરના પ્રાકાર કેટ જેવી એ જગતીની ઉપર-ઉપરનામાગમાં “વસુમન્નામા બરોબર વચમાં “ચ મ ૧૩ માહિરા એક પદ્વવર વેદિકા છે. એ ઘણી મોટી છે. “ના નં પાવર વેકિયા” આ પદ્મવર વેદિકા “મદ્દગોમાં ૩૪ વરવળ અજન જેટલી ઉંચી છે. અર્થાત બે કેસ-ગાઉની ઉંચાઈ વાળી છે. “પંર ઘસચારૂં વિર્ષમે' અને ૫૦૦ પાંચસે ધનુષના વિસ્તાર વાળી છે. “નવરચનાન” સર્વ પ્રકારે તે રત્નમય છે. “ સમિયા જેટલે જ ગતીના મધ્ય ભાગનો પરિરય-પરિક્ષેપ છે, એટલે જ આને પણ પરિક્ષેપ (ઘેરા) છે. આ પાવરવેદિકા બરછા રઝળા, સદા, પૃ1, પૃષ્ટ , નીર#ા” નિર્મા, નિબં, (કાદવ વિનાની) નિરવ રછાયા (કાંકરા વિનાની) સામા, સમરીચિ, સોજોતા, નીવા, અમિજા, પ્રતિક્રા, વિગેરે વિશેષણ વાળી છેઆ વિશેષણોનો અર્થ જે પ્રમાણે ઉપર કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેને છે, “રેચ પ૩Hવર વેડ્યા કરવા વાળryવારે પUરે એ પદ્મવર વેદિકાને વર્ણવાસ વર્ણન આ પ્રમાણે છે. “તેં નહ” જેમકે “વફરામવા નેમા' આ પઘવર વેદિકની જેને મા ભૂમિભાગથી ઉપરની તરફ નીકળતા જે પ્રદેશ છે, તે બધા વજા રત્નના બનેલા હોય છે, “મિયા Tir' રિષ્ટ રનના તેના પ્રતિષ્ઠાન છે. મૂલપાદ છે. “ ઢિચામયા હંમ’ વૈર્ય રનના તેના સ્તન્મે છે. “સુવઇgયા ૪ સુવર્ણ અને ચાંદીની મેળવણીથી બનેલા તેના ફલક છે, પાટિયા છે. રોહિતાશ્વમરૂ ભૂગો’ લેહિતાક્ષ રત્નની બનેલી તેની સૂચિ છે. એ સૂચિ પરસ્પર સંબં - ધિત રહે છે. તેને અલગ પડવા દેતી નથી. “રામા સંધી’ તેના ફલકોની જે સંધિ છે, તે વજા રત્નથી ભરેલી છે. “શાળા મણિમયા જેવ’ અહીયાં જે મનુષ્યાદિના ચિત્ર બનાવવામાં આવેલ છે, તે અનેક પ્રકારના મણિના બનાવવામાં આવેલ છે. “નામણિમયા જેવારંવાડા' તથા મનુષ્યના સ્ત્રી પુરૂષોના જીવાભિગમસૂત્ર ૨૪૦ Page #251 -------------------------------------------------------------------------- ________________ જોડકાના જે ચિત્રા બનેલા છે, તે પણ અનેક પ્રકારના મણિયોના બનેલા છે, ‘નાના મળિમયા વા' રૂપ-મનુષ્ય ચિત્રાના રૂપ શિવાય બીજા જે ચિત્ર છે, તે બધા અનેક પ્રકારના મણિયોના બનેલા છે. ‘ગાળામળિમયાનાસંધાડ' રૂપ સઘાટક અનેક જીવેની જોડીયેાના ચિત્ર પણ અનેક પ્રકારના મણિયોંથી અનેલ છે. ‘અંમચા પકલા વસવાાગોય' તેના પડખા આજુબાજુના ભાગા એક અક રત્નાનાજ બનેલા છે. ‘નોતિસામયા નૈસા' વંશા મોટા મેટા વશે। જ્યોતિરસ નામના રત્નાના બનેલા છે. વંસ વેજુયાય’વંશકવેલ્યુક-મેટા વશેાને સ્થિર રાખવા માટે તેની બન્ને બાજુમાં તીfપણાથી રાખવામાં આવેલ વાંસ પણ ચૈતી રત્નાના જ બનેલા છે. ‘ચામો ટ્ટિયાગો' વાંસાની ઉપર છાપરા પર રાખવામાં આવનાર લાંખી વળીચેાની જગ્યાએ રાખવામાં આવનારી જે પટીયેા છે. તે ચાંદીની બનેલી છે. નાતવમયીઓ ોહારીયો' કખાએને ઢાંકવા માટે તેના ઉપર જે અવઘટિનિક ઢાંકણુ છે તે જાતરૂપ રત્નાની અનેલી છે. ‘વામો વર વૃંદનીબો એ ઢાંકણની ઉપર જે પુચ્છની ઢાંકણના છિદ્રોને બંધ કરવા માટે તેના ઉપર જે ક્ષણતર તૃણ વિશેષના સ્થાને બીજા ઢાંકણુ છે જેમ ઘાસના છાપરાએ ઉપર બનાવેલા હોય છે. તે વજા રત્નાના છે. અવઘાટણી મેાટી હોય છે, અને પુચ્છણી તેનાજ જેવી નાની હોય છે. એટલુ એ ખન્નેમાં અંતર-જુદાઇ છે. ‘સવ્વલેણ ચચામર છાયને' પુંછણીયાની ઉપર અને કવેલ્લુકાની નીચે જે આચ્છાદન ઢાંકણ છે તે રજતમય ચાંદીના મનેલા છે. એવી તે વેદિકા છે. 'सा णं पउमवरवेइया एगमेगेणं हेमजालेणं एगमेगेणं गवक्खजालेणं एगमेगेणं खिंखिणिजालेणं एगमेगेणं मुत्ताजालेणं एगमेगेणं मणिजालेणं एगमेगेणं कणय जाणं एगमेगेणं रययजालेणं एगमेगेणं पउमवरजालेणं सव्वरयणामरणं सव्वओ સમંતા સંવિિવશ્વત્તા' એ પદ્મવર વેદિકા જુદા જુદા સ્થાનેામાં એટલેકે કોઇ એક બાજુ હેમજાલથી લટકતા સુવર્ણમય માળા સમૂહથી કોઈ બાજુ ગવાક્ષ જાલથી લટકતા ગવાક્ષના આકારવાળા રત્ન વિશેષની માલા સમૂહથી કોઇ બાજુ એક એક લટકતી ક્ષુદ્ર નાની નાની ઘંટિકાજાલથી ઘટિયાના સમૂહથી કોઈ માજી એક એક લટકતા મેાટી માટી ઘંટિકાજાળથી, લટકતા મુક્તાફળમય માતીયા વાળા દામ સમૂહેાની માળાએથી એક એક લટકતા કમળજાલથી કમળાના સમૂહથી પીતા સુવર્ણમય માળાઓના સમૂહથી એક એક લટકતા રત્નજાળથી રત્નમય માળાઓના સમૂહેાથી એક એક સ રત્નમય કમળાની માળાના સમૂહેાથી સર્વ દિશાએથી અને વિદિશાએથી વ્યાપ્ત થઈ રહી છે, પરિવેષ્ટિત વીંટળાયેલી રહે છે. તેનું જ્ઞાના નળનુંજૂસના' આ બધા દામ સમૂહ રૂપ જાલ તપા જીવાભિગમસૂત્ર ૨૪૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ વિલા સુવર્ણના લંબસક વાળા છે. અર્થાત્ આ હિમાદિ જાલ અગ્રભાગમાં તપાવેલા સોનાના મંડન વિશેષ વાળા છે. એટલેકે કંઈક લાલાશ વાળા અગ્રભાગ વાળા છે. “યુવUTvયામંડિયા' તેની ચારે બાજુ સેનાના પત્રા જડેલ છે. “ના મળિ રથMવિવિદદ્દાદ્વાર ૩વરોમિથસમુદ્રથા” આ બધી જાલ દામસમૂહ અનેક પ્રકારના મણિયોના અને રત્નના બનાવેલા હારોથી ૧૮ અઢાર લડી વાળા હારોથી એવું અધહાર ૯ નવ લડી વાળા હારોથી શોભાયમાન છે. કૃષિ સUTHUVમસંvત્તા” આ બધા એક બીજાથી બહુ દૂર નથી. પરંતુ નજીક નજીક છે. પણ પરસ્પર એક બીજા સાથે ચૂંટેલા નથી. “દુલ્લાવાહિક ઉત્તર હિં વાહિં આ બધા જાલ સમૂહ પૂર્વ, પશ્ચિમ, એત્તર અને દક્ષિણથી આવેલા પવનથી કંટા મંટા જ્ઞાનના જન્મમાળા' મંદ મંદ રીતે કંપતા રહે છે. અને જ્યારે તે વિશેષ રીતે કંપિત થાય છે. ત્યારે તે “અંવમા જીંવમાના લાંબાં લાંબાં થઈ જાય છે. અર્થાત્ એમ તેમ ફેલાઈ જાય છે. અને પરસ્પર “ પન્નાનાગા' એક બીજાની સાથે ટકરાઈ ટકરાઈને શબ્દાયમાન રણકાર વાળા થઈ જાય છે. તે i ગોરાળ મજુomળે છoળમા निव्वुइकरेणं सद्देणं सव्वओ समंता आपूरेमाणा सिरीए अतीव उवसोभेमाणा વિતિ’ આ રીતે તેમાંથી નીકળેલ એ શબ્દ કાન એને મનને ઘણાજ સુખ વિશેષના અનુભવ કરાવનાર નિવડે છે. કેમકે એ શબ્દ ઘણજ મને હોય છે. સઘળી દિશાઓમાં અને વિદિશાઓમાં તે ભરાઈ જાય છે. તેથી જ એ શબ્દના સુંદરપણથી એ જાલસમૂહ અત્યંત શેભાયમાન થતા રહે છે. વિશે पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहि तहिं बहवे हयसंघाडा, गयसंघाड़ा नरसंघाडा, વિરઘાણ, જિંકુરિવા’ એ પદ્મવર વેદિકના જુદા જુદા સ્થાને પર કયાંક કયાંક અનેક પ્રકારના હયસંઘાટ ઘડાઓના યુગ્મ ચિત્રેલા છે. અહિયાં સંઘાટ શબ્દ સાધુ સંઘાડાની જેમ યુગ્મ વાચી છે. કયાંક કયાંક ગજ સંઘાટ હાથીના યુગ્મ ચિન્નેલા છે. કયાંક કયાંક નરસંઘાટ મનુષ્ય યુગ્મો ચિત્રેલા છે. કયાંક કયાંક કિનર સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક લિંપુરૂષ સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક મહારગ સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક ગંધર્વ સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક વૃષભ સંઘાટ ચિત્રેલા છે. આ બધાજ સંઘાટો ‘સદાગ્રામવા સર્વ પ્રકારે રત્નમય છે “વનછા' ઇત્યાદિ “રિકા' સુધીના શબ્દનો અર્થ પહેલા કહેવામાં આવી ગયેલ છે. આ બધા હયાદિ સંઘાટ ફલેને વરસાવનારા છે, હવે એ હયાદિ સંઘાટની પંક્તિ વિગેરેનું નિરૂપણ કરવામાં આવે છે. “તારે જે પરમારફg' એ પદ્મવર જીવાભિગમસૂત્ર ૨૪૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ રત્નમય વૈદિકાના સત્ય સત્ય ટેલે ŕ ્' હિ' જુદા જુદા સ્થાનામાં ‘ચપતીમો તહેવ નવ પરિવા' હયપક્તિયેા છે. યાવત્ તે બધી પતિયા પ્રતિરૂપ છે. અહી યાવત્ શબ્દથી ‘સવચના મયા ગચ્છા' વિગેરે વિશેષણેાને સ`ગ્રહ થયે એક દિશામાં જે શ્રેણી હાય છે, તેનું નામ પંક્તિ છે. તું ચીોિ નાય ડિવાએ' હયાદિ પતિચાની માફક ‘સંચળા મચા' સ વિગેરે વિશેષણે વાળી હયાદિ પતિયા છે. બન્ને તરફ આજુ બાજુમાં એક એક શ્રેણિ ભાવથી જે બે શ્રેણી થાય છે. તેનું નામ વીથિ છે. પહેલાં જે હયાદિના સ`ઘાટ વિગેરે કહ્યા છે તે પુરૂષ હયાદિને ઉદ્દેશી કહેલાં છે. હવે એ હયાદિ આઠે સ`ઘાટાના સ્રી પુરૂષ રૂપ યુગ્મ જોડલાએનુ કથન કરવામાં આવે છે. ‘ä' મિદુળારૂં નાવ ડિવા' હયાદિ પક્તિની જેમ ત્યાં હયાર્દિકના સ્ત્રી પુરૂષ રૂપ જોડલા પણ છે. આ હયાદિ મિથુને પણ સ રત્નમય વિગેરે પૂર્વોક્ત વિશેષણા વાળા છે. તીને નં પણમવવેદ્ય તત્ત્વ તથ देसे तहिं हि बहवे पउमलयाओ नागलयाओ एवं असोगलयाओ' इत्यादि એ પદ્મવર વેક્રિકાના જૂદા જૂદા સ્થના પર અનેક પદ્મલતા છે, અનેક નાગલતાએ છે. અનેક અશાકલતાઓ છે. ચ'પકલતાએ છે. આમ્રલતાએ છે. ખાણલતાએ છે. વાસન્તિલતાએ છે. અતિમુકતલતાએ છે. કુલતાઓ છે અને શ્યામલતાઓ છે. આ બધી લતાએ છએ ઋતુઓમાં પુષ્પાન્વિત રહે છે. હવે ચાવત્ પદથી ગ્રહણ થયેલ વિશેષણે। બતાવે છે. નિત્ય કુડૂમલ-કળિયેા વાળી બની રહે છે.નિત્ય પલ્લવિત રહે છે. નિત્યસ્તતિ રહે છે. નિત્ય કલિયા ગુસ્મિત રહે છે નિત્ય યમલિત સમાન જાતની લતા યુગ્માવાળી રહે છે. તથા ‘મુવિન્દ્રસ્થ કિમ વિષ્ટિત્તાપરીને' સુવિભકત પ્રતિવિશિષ્ટ મજરી એજ કહેવાય છે કે જે એક વિસગ અવતસક મુકુટને ધારણ કરેલ રહે છે. સવ્વચના મર્કો સદાત્રો' આ બધી લતાએ પણ સર્વાત્મના સર્વ પ્રકારે રત્નમય છે. અને ક્ષણ વિગેરે વિશેષણેા વાળી છે. આલણ વિગેરે પ્રતિરૂપ સુધીના પાને અ પહેલાંજ લખવામાં આવી ગયેલ છે. તેથી એ રીતેના અથ અહિયાં સમજી લેવા, હવે પમવર વેદિકાના શબ્દ પ્રવૃત્તિ નિમિત્તને જાણવા માટે શ્રીગૌતમ. સ્વામી પ્રભુશ્રીને પૂછે છે તે ઢેળ મતે ! વૅ પુષ્કર સમવવેથા વમવર્ વેદ્યા' હે ભગવન્ એ પદ્મવર વેદિકાનુ એવું નામ આપે શા કારણથી કહેલ છે? અર્થાત્ તેના નામની શબ્દ પ્રવૃત્તિમાં શુ' કારણ છે કે જેથી એ પદ્મવર વેદિકા કહેવાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોચમા ! पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहिं तहि वेदियासु वेदियावाहासु वेदिया ससफल, वेदियापुढंतरेसु, खंभेसु खंभवाहासु खंभसीसेसु, खंभपुडंत रेसु' હે ગૌતમ ! પમવર વેદિકાના એ એ સ્થાનેમાં જેમ વેદિકાના ઉપવેશ ચેાગ્ય છજજોની ઉપર વેદિકાના અને પા ભાગેા પર વેદિકાના શિરાભાગ રૂપ ફલકાની ઉપર વેહિકાના પુટાન્તરોમાં બે વેહિકાના અપાન્તરાલમાં સ્ત'ભાની ઉપર સ્તંભાની આજુ બાજુમાં સ્તંભાના ઉપરના ભાગમાં તમ્ભપુટાન્તરમાં જીવાભિગમસૂત્ર ૨૪૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ એ સ્તોની વચમાં “કૂતુ સૂદે સૂઝાણુ સૂર્ણપુરંતરેહુ પજવે, પણ વાહપણgવંતરે, એજ રીતે ફલકના સંબંધને જુદા ન પડવા દેવ ના કારણભૂત એવી પાદુકાના સ્થાના પન્ન સૂચિયાની ઉપર સૂચિયોના અગ્રભાગની ઉપર કે જયાં સુચી ફલકને ભેદીને વચમાં પ્રવેશે છે, ત્યારે પ્રદેશ સૂચીમખ કહેવાય છે. સૂચિયાના સંબંધવાળા ફલકની ઉપર બે સૂચિના અન્તરાલ મધ્ય પ્રદેશમાં એજ રીતે પક્ષોની ઉપર પક્ષોની આજુ બાજુમાં અને પક્ષ પુરાંતની ઉપર “વાડું પાછું પાકું લાવ નવસરસપત્તારૂં સદવરચનાનારું, જરા ઈત્યાદિ અનેક ઉત્પલ અનેક સૂર્ય વિકાશી કમલ યાવત્ નલિન, સુસંગ, સૌધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્રો અને સહસ્ત્રપત્રો ખીલેલા રહે છે. ઉત્પલથી લઈને સહસ્ત્રપત્ર સુધીના જેટલા પ્રકારના કમળો કહ્યા છે તે બધા સર્વાત્મના રત્નમય છે, અને અછ કહેતાં સુંદર છે, આ અચ્છાદિ પદને અર્થ પૂર્વોક્ત રીતે સમજી લેવો. “મારા મરચા વાઈસરછત્ત સમચારુ આ ઉત્પલાદિ બધા પ્રકારના કમળ વર્ષાકાળમાં ઉત્પન્ન થયેલા છત્રક છત્રીના આકાર જેવી વનસ્પતિ વિશેષના આકાર જેવાજ “તમના પત્તારૂં' હે શ્રમનું આયુષ્યનું કહેવામાં આવેલ છે. “રે તેમાં વોચમા ! પર્વ સુદ q૩મવરવૈયા’ આ કારણથી હે ગૌતમ! તેને પદ્મવર વેદિકા એ નામથી કહેવામાં આવેલ છે. અર્થાત્ આ પદ્મવર વેદિકામાં પદ્દમોનું અતિશય પણું છે. તેથી તેનું નામ પદ્મવર વેદિકા એ રીતનું થયેલ છે. “મવાળે મતે જિં સારા ગણાતા” હે ભગવદ્ આ પદ્મવર વેદિકા શાશ્વત છે કે અશાશ્વત છે? આ પ્રમાણેને આ પ્રશ્ન પદ્મવર વેદિકાના નિત્યપણા અને અનિત્યપણાના સંબંધમાં કરવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! સિય સાચા ઉત્તર ગણાતા” હે ગૌતમ! આ પદ્મવર વેદિકા કથંચિત્ શાશ્વત છે, અને કર્થચિત્ અશાશ્વત છે. તે વેળાં રે ! પર્વ ગુરૂ સિચ તાતા પિચ અસારવા? હે ભગવન્ આપ એવું શા કારણથી કહે છે કે પદ્મવર વેદિકા કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે? આ રીતને પ્રશ્ન શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એટલા માટે પૂછે છે કે એક ધમિમાં પરસપર વિરૂદ્ધ એવાં બે ધર્મોને સમાવેશ થતો નથી. નિત્યની અપેક્ષાએ અનિત્ય અને અનિત્યની અપેક્ષાએ નિત્ય વિરૂદ્ધ છે. બે વિધી ધર્મોમાં એજ વિરૂદ્ધ પણું છે કે એક સ્થળે એ બને એકી સાથે રહેતા નથી. જો બે વિધિ ધર્મો પણ એક સ્થળે એકી સાથે રહેવા લાગે તે પછી બધાજ ધમે બધામાં રહેવા લાગી જાય આ રીતે તે વિરોધપણું જ નાશ પામી જશે. શ્રીગૌતમસ્વામીની આ વાત સાંભળીને શ્રી મહાવીર પ્રભુ બે વિરોધી ધર્મોને એક જ સ્થળે સમાવેશ અનેકાન્ત માન્યતામાં જીવાભિગમસૂત્ર ૨૪૪ Page #255 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. એ વાત લક્ષમાં રાખીને કહે છે કે “ મા! વયાણ સાકર' છે ગૌતમ! મેં જે એવું કહ્યું છે કે એ પદ્મવરવેદિક કથંચિત શાશ્વત છે આ કથન દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કરવામાં આવેલ છે. પર્યાયાર્થિક નયથી નહી. વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે. દ્રવ્યની અપેક્ષાથી તે દ્રવ્યાર્થિક છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પર્યાયાત્મક છે. દ્રવ્યાર્થિક નયવસ્તુમાં પર્યાયને ગૌણ કરીને કેવળ દ્રવ્યને જ વિષય કરે છે. દ્રવ્ય ત્રિકાલવર્તી અન્વયી પરિણામ વાળું હોય છે. નહીતર તેમાં દ્રવ્ય પણું જ ન રહે અન્વયી હોવાથી જ તે પિતાના મૌલિક્ષણાને છેડતું નથી. જેમકે ગંગા સિંધુને પ્રવાહ પિતાના મૌલિક પણને છેડતું નથી. તેથી દ્રવ્યાકિ નયના મતથી પદ્મવર વેદિકા શાશ્વતી છે અને ‘asળવડા િધવકવેહિં રસજાવેલિં" વર્ણ પર્યાની અપેક્ષાએ ગંધપર્યાની અપેક્ષાએ રસપર્યાની અપેક્ષાએ તથા સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ તથા બીજા પુગલોના વિઘટન અને આગમનની અપેક્ષાથી તે આશાશ્વતી છે. એનું તાત્પર્ય એવું છે કે પર્યાયાર્થિક નયના મત પ્રમાણે દ્રવ્ય ગૌણ થઈ જાય છે. અને પર્યાય મુખ્ય થઈ જાય છે. અને પર્યાયો પ્રતિક્ષણે પરિવર્તન રૂ૫ અર્થાત બદલાઈ જવાવાળા હોવાથી અથવા કિયત્કાલ ભાવી હોવાથી વિનાશ ધર્મવાળા હોય છે. તેથી તે અપેક્ષાથી તે અશાશ્વતી કહેલ છે. અને તેના જોવા ! હં ગુરૂ પિચ સાચા રિચ કાચા' તે કારણથી હે ગૌતમે! મેં એવું કહ્યું છે કે પદ્મવર વેદિકા કથંચિત્ નિત્ય છે અને કથંચિત અનિત્ય છે. જે દ્રવ્યાર્થિક નયવાદી છે તે પિતાનામતનું સમર્થન કરવા માટે એવું કહે છે કે જે અત્યંત અસત સ્વરૂપ હોય છે, તેને આકાશ કુસુમની માફક કયારેય ઉત્પાદ થતું નથી અને જે સત્ય સ્વરૂપ હોય છે તેને આકાશની માફક કયારેય વિનાશ થતો નથી, “નારો વિશે માવો નામાવો વિદ્યારે સત્ત: એ પ્રમાણે સિદ્ધાંત વચન છે. તે પણ દરેક વસ્તુમાં જે ઉપાદ અને વિનાશ દેખાય છે તે આવિર્ભાવ તિભાવ રૂપજ છે. જેમ ઉત્પાદ અને વિનાશ રૂપ આવિર્ભાવ તિભાવ સર્પનો ઉત્કૃણ –ફણે ફેલાવે ત્યારે અને વિફણ ફણ સંકેચીલે ત્યારે પ્રતીત થાય છે. જેથી એજ સિદ્ધાંત બરાબર છે કે સઘળી વસ્તુઓ નિત્ય છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયની આ માન્યતામાં એ સંદેહ થાય છે કે ઘટાદિની જેમ આ પદ્મવર વેદિક શાશ્વતી છે? અથવા સર્વદા સકળ કાળમાં એ એજ રૂપે રહેવાના કારણે શાશ્વતી છે? આ રીતનો સંદેહ થવાથી શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને આ પ્રમાણેને પ્રશ્ન પૂછેલ છે કે “૩મવર વેળા જે મરે! Iો દિવ દો હે ભગવન પમવર વેદિક કાળની અપેક્ષાએ ક્યાં સુધી આ પ્રમાણેની રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી શ્રીગૌતમસ્વામી કહે છે કે “ોરના ! વાવ ની જ યાવિ ગરિથ ચાવિ ા અવિરતર હે ગૌતમ ! આ પદ્મવર વેદિકા પહેલા ન હતી તેમ નથી. જીવાભિગમસૂત્રા ૨૪૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ એ વર્તમાનમાં નથી એમ પણ નથી. અને ભવિષ્યમાં એ નહીં હોય એમ પણું નથી. પરંતુ “મુવિંગ મા ૨ મવિન’ આ પદ્મવર વેદિકા પહેલા પણ હતી વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ એ સદા રહેશે. આ રીતે તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં છે. તેથીએ “વા મેરૂ વિગેરેની જેમ ધ્રુવ છે. અને ધ્રુવ હોવાથી જ એ “ળિયા” પિતાના સ્વરૂપે નિયત છે. નિયત હેવાથીજ એ “સત્તા’ ગંગા સિધુના પ્રવાહમાં પ્રવૃત્ત પોંડરિક હદની જેમ અનેક પુદ્ગલેનું વિઘટન થવા છતાં, પણ એટલા પ્રમાણના બીજા પુદ્ગલે મળી જવાથી અક્ષય છે. તેના સ્વરૂપને વિનાશ કયારેય પણ થતું નથી. અક્ષય હેવાથી તે ‘ગવા’ અવ્યય છે. અવ્યય શબ્દ વાચ્ય છે, કેમકે થોડા એવા સ્વરૂપમાં પણ તે પિતાના સ્વરૂપથી કયારેય પણ ચલિત થતી નથી. અવ્યય હોવાથી જ એ પિતાના પ્રમાણમાં “દિયા' માનુષેત્તર પર્વતથી બહાર રહેલ સમુદ્ર પ્રમાણે તે અવસ્થિત છે. આ રીતે પોતાના પ્રમાણ માં તે અવસ્થાન વાળી હોવાથી પદ્મવર વેદિકા ધર્માસ્તિકાયાદિની જેમ તે નિત્ય છે. એ સૂ. પર છે વનષન્ડ આદિકા વર્ણન આ રીતે પદ્મવર વેદિકા શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત પ્રગટ કરીને હવે સત્રકાર તેમાં જે વનખંડ વિગેરે છે. તે બતાવવા નીચે પ્રમાણે સૂત્ર કહે છે. રીતે જ્ઞાતીના વિવાહં પરમવવેચાણ પથ ” ઈત્યાદિ ટીકાર્થ_એ પ્રકારના જગતીની ઉપર વર્તમાન પદ્મવરવેદિકાની બહારને જે પ્રદેશ છે એ પ્રદેશમાં “ મહું વારે પૂછળ એક વિશાળ વનખંડ છે. જ્યાં અનેક પ્રકારના ઉત્તમોત્તમ વૃક્ષના સમુદાય હોય છે. એ સ્થાનનું નામ વનખંડ છે. “તદુર્મુ-ગારૂછું હથુિં વળે કળાનાહિં મેટિં હું વારં એક જાતના વૃક્ષે જે સ્થાન પર હોય છે, તેનું નામ વન છે. અને અનેક જાતના વૃક્ષે જે સ્થાન પર હોય છે તેનું નામ વનખંડ છે. રેખાવું રોગોથાણું વવાવિવāમેળ જ્ઞાતી સમણ પરિવે” આ વનખંડ કંઈક કમ બે જનન હોય છે. અને તેનું ચક્રવાલ વિધ્વંભ જગતીના ચકવાલ વિષ્કભની જેવો છે. તે વનખંડ કેવા પ્રકાર છે? તેનુ હવે સૂત્રકાર વર્ણન કરે છે. uિgોમાણે નાવ ગળા સT૩ ૦” ઈત્યાદિ છાયા પ્રધાન હોવાથી આ વનખંડ કૃષ્ણ વર્ણનું છે. વૃક્ષના પત્રો પ્રાય:મધ્યમ અવસ્થામાં વર્તમાન હોય ત્યારે નીલવણેનું હોય છે. આ કારણથી એ વનખંડને કૃષ્ણ કહ્યું છે. કારણકે એ અવરથામાં તે કાળા વર્ણથી શોભાયમાન હોય છે, એજ વાત મારે એ પદ દ્વારા સૂચવેલ છે. જેટલા ભાગમાં એ વનખંડમાં કૃષ્ણ પત્રો હોય છે. એટલા ભાગમાં એ વનખંડ કૃષ્ણ વર્ણથી પ્રતિભાસિત થાય છે. અહિયાં યાવત્પદથી જે વિશેષણોને સંગ્રહ થા છે, એ વિશેષણોની વ્યાખ્યા જીવાભિગમસૂત્ર ૨૪૬ Page #257 -------------------------------------------------------------------------- ________________ આ રીતે છે. ‘હરિ રિમોમારેરિતો રિવાવમાઃ ' કયાંક કયાંક એ વનખંડ હરિત છે. કેમકે એકદમ લીલા પાંદડાને લઈને હરિતપણાથી તેને પ્રતિભાસ થાય છે “ની નીજોમાણે ઈત્યાદિ “નીરો નીચાવમાસઃ કયાંક કયાંક કઈ કઈ પ્રદેશ વિશેષમાં આ વન નીલ છે, કેમકે નીલ વર્ણ રૂપે તેને પ્રતિભાસ થાય છે. હરિત અવસ્થાને પુરી કરીને કૃષ્ણ અવસ્થાને પ્રાપ્ત ન થયેલ પત્રો નીલ કહેવાય છે. આ પત્રના સંબંધી નીલિમાના રોગથી એ વનને પણ નીલ કહે છે. પત્રે પોતાની યુવા અવસ્થામાં કિસલય કુંપળ અવસ્થાને અને પોતાની લાલિમાને છેડી દે છે. ત્યારે તે હરિત અવસ્થામાં આવી જાય છે. તેથી જ એ પ્રમાણે કહેલ છે. કે આ વનખંડ કઈ કઈ ભાગમાં લીલાશ વાળા છે. અને લીલાપણાથીજ તેને પ્રતિભાસ થાય છે. આ વનખંડ કયાંક કયાંક કૃષ્ણવર્ણ વાળા છે. કયાંક કયાંક નીલવર્ણ વાળ છે. કયાંક કયાંક હરિત હોય છે ઈત્યાદિ રૂપે જે કથન કરવામાં આવેલ છે, તેનું કારણ એ એ રૂપે ત્યાં ત્યાં તે પ્રતિભાસિત થાય છે. એજ વાત વિઠ્ઠો વિડ્યોમા’ વિગેરેથી પુષ્ટ કરવામાં આવેલ છે જ્યારે પાન પિતાની પ્રૌઢાવસ્થામાં આવે છે, ત્યારે હરિતપણાને ધીરે ધીરે અભાવ થઈને તપણું આવવા લાગે છે. તપણામાં શીતળતાને અર્થાત્ શીત વાયુને વાસ થઈ જાય છે. તેથી એ વનખંડ પણ તેના યોગથી કયાંક કયાંક “ીરઃ શીતાવમાસઃ શીતવાયુના સ્પર્શ વાળો છે અને શીતવાયુના સ્પર્શ રૂપે તેને પ્રતિભાસ થાય છે. આ કૃષ્ણ, નીલ, હરિત, વર્ણ જે કારણથી પિતે પોતાનામાં ઉત્કટ, સ્નિગ્ધ, અને તીવ્ર કહેવાય છે, એ જ કારણે તેના ગથી એ વનખંડ પણ નિગ્ધ, અને તીવ્ર કહેવાય છે. આ કથન માત્ર ઉપચાર રૂપે કહેલ છે, તેથી તે અવાસ્તવિક નથી કારણકે એ રૂપે તેને પ્રતિભાસ થાય છે. એથી જ એ વનખંડના વર્ણનમાં સ્નિગ્ધાવભાસ અને તીવ્રા વમાસ એ બે વિશેષણોને સમાવેશ કરવામાં આવેલ છે. જે કઈ એવી શંકા કરે કે અવભાસ જ્ઞાન તે મિથ્યાપણું હોય છે, જેમકે મૃગતૃષ્ણ મરૂ મરીચિકામાં ઝાંઝવામાં જલને મિથ્યા અવિભાસ થાય છે તેથી તેવી રીતે અહીંયાં પણ એ મિથ્યાવભાસ થઈ શકે છે. તો પછી આ અવભાસથી ત્યાંનું યથાર્થ વર્ણન કેવી રીતે કરી શકાય ? અને ત્યાંના યથાર્થ સ્વરૂપનું વર્ણન કેવી રીતે થાય ? આ શંકાના સમાધાન માટે કૃષ્ણ વિગેરેના તે રીતના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ વાક્યમાણુ બીજા વિશેષણનું કથન કર્યું જીવાભિગમસૂત્ર ૨૪૭ Page #258 -------------------------------------------------------------------------- ________________ . છે. તેનાથી ત્યાં તેનું તેવા પ્રકારનું પ્રતિપાદન થઈ જાય છે ‘જિન્હે જિIT એ વનખંડ કૃષ્ણ એ માટે કહેવાય છે કે તેની છાયા આકાર કૃષ્ણ છે. અહીંયા ‘ઝળ®ાચ:’ એ પદ્યમાં આ પ્રથમાં વિભકિત હેત્વમાં થયેલ છે. જ્ઞિમિત્ત જાળહેતુપુ સર્જા વિમીના પ્રાયો યૂશનાત્' આ વચન પ્રમાણે પંચમ્યન્ત હેતુના અર્થમાં પ્રથમાં વિભકિત થઇ જાય છે, તેથી સૂત્રકારે આ વચનથી એ સમર્થિત કર્યુ છે કે જે કારણથી સર્વે અવિસંવાદિપણાથી તેની છાયા આકાર કૃષ્ણ છે, એજ કારણથી એ વનખંડ પણ કૃષ્ણ છે, જ્યારે સર્વ પ્રકારે અવિસંવાદિપણાથી ત્યાં કૃષ્ણ આકાર પ્રાપ્ત થાય છે, તા ત્યાં નિશ્ચયરીતે કૃષ્ણપણું કાળાશ છે જ કે જેની સત્તા ભ્રાન્ત અવભાસથી સ્થાપિત થાય છે. તે સર્વ પ્રકારે અવિસંવાદિ હોઈ શકતી નથી અહીયાં કૃપાની સત્તા સર્વાંવિસંવાદિ પણાથી સ્થાપિત થયેલ છે. તેથી તે પેાતાના સાધ્ય કૃષ્ણપણાના જરૂર જરૂર સાધક થઈ જાય છે. તેથીજ એ વનખંડ કોઈ કોઈ ભાગમાં નીલ વણુંવાળું થાય છે અને એથીજ તેની છાયા આકાર નીલ હાય છે. એ પ્રમાણે આ પ્રતિપાદનમાં પણ સમજી લેવું‘શીતઃ શીતષ્ઠાચ:’ અહીયાં છાયા શબ્દ આકારના અર્થ માં નથી પણ તડકાના પ્રતિપક્ષ રૂપ જે છાયા છે, તે અનેા વાચક છે. તેથી એ વનખંડ શીત એ માટે છે કે ત્યાની છાયા શીત હાય છે. વળત્તિયઘ્ધા’કટિ શબ્દના અર્થે શરીરના મધ્યભાગ માટે ગ્રહણ કરાય છે. તે પણ અન્યના મધ્ય ભાગ પણુ કટિ શબ્દથી ગ્રહણ થઈ જાય છે. કહેવાનું તાત્પર્યે એ છે કે આ વનખંડના મધ્યભાગમાં જે વૃક્ષાની પંકિત છે, તેની શાખાએ અને પ્રશાખાએ એક બીજા વૃક્ષની શાખાઓ અને પ્રશાખાઓના મધ્યભાગમાં પ્રવેશેલી રહે છે, તેથી આ વનખંડ ઘણું જ સુંદર લાગે છે. ‘મહામેનિકનું ત્રમૂર્ણ-મહામેનિવમૂત:' તથા જોનારાઓને આ વનખંડ એવું જણાય છે કે જાણે પાણીનાભારથી નમી ગયેલા મહા મેઘાના સમૂહ જ છે. હવે આ વનખંડના વૃક્ષનું વર્ણન કરવામાં આવે છે. ‘તે નં રાચવા’ એ વનખંડના વૃક્ષા એવા છે કે જેના મેટામેટા મૂળિયા ઘણે દૂર સુધી જમીનની અંદરના ભાગમાં ઉંડે સુધી ઉતરી ગયેલા છે, આ વ્રુક્ષા પ્રશસ્ત પત્રાવાળા છે. પ્રશસ્ત પુષ્પાવાળા છે. પ્રશસ્ત કળા વાળા છે. અને પ્રશસ્ત ખીયાઓ વાળા છે. જડનું નામ મૂળ છે. મૂળની ઉપર અને સ્કંધ-થડની પહેલાના ભાગનું નામ કંદ છે. જ્યાંથી ડાળેા ફુટે છે તેનું નામ સ્કંધ થડ છે. પ્રવાલ કૂંપળાને કહે છે. બાકીના ખીજા પત્રા વગેરે શબ્દોના અર્થ સ્પષ્ટ જ છે, ‘આાળુપુત્વ મુનચિવટ્ટમાવળિયા' આ બધા વ્રુક્ષેા સઘળી દિશાઓમાં અને સઘળી વિદિશાઓમાં પાત પેાતાની શાખાઓ દ્વારા અને પ્રશાખાઓ દ્વારા એવી રીતે ફેલાએલા છે, કે જેનાથી એ ગાળ ગાળ પ્રતીત થાય છે. મૂલ વિગેરે પરિપાટિ પ્રમાણેજ એ બધા વ્રુક્ષા સુંદર રીતે ઉત્પન્ન થયેલા છે. તેથી જીવાભિગમસૂત્ર ૨૪૮ Page #259 -------------------------------------------------------------------------- ________________ ઘણાજ સોહામણા લાગે છે. એ બધા વૃક્ષો એક એક સ્કંધવાળા છે અને અનેક શાખાઓ અને પ્રશાખાઓથી મધ્યભાગમાં એને વિસ્તાર વધારે છે, વાંકી ફેલાવવામાં આવેલ બે ભુજાઓના પ્રમાણુ રૂપ એક વ્યામ-રામ થાય છે. અનેક પુરૂષે મળીને પણ એવી ફેલાવવામાં આવેલ વામ દ્વારા જેને ગ્રહણ કરી શકતા નથી. એવું નિબીડ વિસ્તાર વાળું તેનું સ્કંધ-થડ હોય છે, તેના પાનડાઓ છિદ્રો વિનાના હોય છે. અર્થાત્ વાયુના દોષથી કે કાળ દોષથી એ વૃક્ષેના પાનડાઓમાં કોઈ પણ પ્રકારના છિદ્રો વિગેરે હોતા નથી. અથવા એ વૃક્ષોના પાનાઓ પરસ્પરમાં શાખા પ્રશાખાઓમાં એવી રીતે ચૂંટીને લાગેલા રહે છે કે જેનાથી તેની અંદરના ભાગમાં થોડા સરીખા પણ છિદ્રો દેખાતા નથી. એજ વાત ‘વિર૪પત્તા એ પદથી પુષ્ટ કરવામાં આવેલ છે. અહીંયાં પણ આ હેત્વર્થમાં પ્રથમ વિભક્તિ થયેલ છે. એનાથી એ દવનિત થાય છે કે જે કારણે એ અવિરલ પત્રાવાળા છે, એ જ કારણથી તે અછિદ્ર પવાળા છે. “શવાજીપત્તા-વાતીનપત્રા' એ અવિરલ પત્રોવાળા એ કારણથી છે કે ત્યાં એવા જોરથી હવા નથી ચાલતી કે જેના કારણે એના પાનડાઓ ડાળથી તૂટિને જમીન પર પડી જાય “જળરૂરૂ પત્તા’ ગફૂડરિકાદિ રૂપ ઈતિ આ પાનાઓને થતી નથી. તેથી પણ એ અછિદ્ર પત્રોવાળા હોય છે. દ્ધિા ગાઢ વત્તા’ આ વૃક્ષ પર જે પાનડાઓ જુના થઈ જાય છે. અને સફેદ થઈ જાય છે, તે પત્રે પવન દ્વારા જમીન પર પાડી નાખવામાં આવે છે. તથા જમીન પર પડેલા તે પાનડાઓને પણ ત્યાંથી ઉડાડીને બીજે લઈ જવાય છે. ‘નવરિય મિતપતંઘયામીરરિણિકા' આ વૃક્ષો અલખ્ય ભાગવાળા હોવા છતાં પણ દર્શનીય હોય છે, અલબ્ધ મધ્ય ભાગવાળા એ કારણથી છે કે નવા નવા લીલા લીલા પાનાઓના સમૂહથી કે જે દેદીપ્યમાન અને ગાઢ છાયાવાળા છે. તેના પર કાયમ અંધારા જેવી છાયા રહે છે. એ વૃક્ષના વરાંકુરવાળા અગ્ર શિખરે નિરંતર નીકળેલા નવતરૂણ પલવાથી તથા કમળ મનોજ્ઞ ઉજજવલ કમ્પાયમાન ધીરે ધીરે હલતા કિસલયોથી અને કોમળ પ્રવાળેથી પલવાંકુરેથી શોભાયમાન બનેલા રહે છે. અંકુર અને પ્રવાલમાં કાલકૃત અવસ્થા વિશેષથી ભેદ થઈ જાય છે. “ગિરવે સુનિયા, णिच्चं मउलिया, णिच्चं लवइया, णिच्चं थवइया, णिच्चं गुम्मिया, णिच्चं गोपिछया, णिच्चं जमलिया, णिच्चं जुयलिया, णिच्चं विणमिया, णिच्चं पण જીવાભિગમસૂત્ર ૨૪૯ Page #260 -------------------------------------------------------------------------- ________________ મિયા’ આ વૃક્ષે કાયમ કુસુમિત રહે છે. નિત્ય મુકુલિત રહે છે, નિત્ય પલ્લવિત રહે છે, નિત્ય સ્તબકિત રહે છે. નિત્ય ગુલિમત રહે છે, નિત્ય ગુચ્છિત રહે છે. નિત્ય યમલિત રહે છે. નિત્ય યુગલિત રહે છે. નિત્ય વિનમિત રહે છે. અને નિત્ય પ્રણમિત રહે છે. આ રીતે નિત્ય કુસુમિત, મુકુલિત, પલ્લવિત, સ્તબકિત, ગુમિત ગુછિત, યમલિત, યુગલિત; વિનમિત, તેમજ પ્રણમિત બનેલા આ વૃક્ષે સુવિભકત પિંડવાળી મંજરી રૂપ અવતંસક-વસ્ત્રને ધારણ કરીને રહે છે. આ શબ્દનો અર્થ પહેલાં સૂત્રમાં બતાવવામાં આવી ગયેલ છે. “સુચવરહિ મચારા #ા યુવાદિન મનસા શોહિ ર ઈત્યાદિ એ વૃક્ષેની ઉપર શુકના જોડલા, મયૂરોના જોડલા, મદનશલાકા-મેનાના જોડલા કેયલના જોડલા, ચક્રવાકના જેડલા, કલહંસના જોડલા સારસના જોડલા વિગેરે અનેક પ્રકારના પક્ષિોના જોડલાઓ બેઠા બેઠા ઘણે દૂર સુધી સંભળાતા અને ઉચ્ચ સ્વર યુકત એવા મધુર સ્વરવાળા રમણીય શ કરતા રહે છે. ચહચહાતા રહે છે. એથી એ વૃક્ષોની સુંદરતામાં વિશેષ શેભા જણાઈ આવે છે એ વૃક્ષોની ઉપર “affહયવિચમમર મારી હકારા-સર્વિતિzત્તભ્રમરમધુરજી પ્રહાર; મધને સંગ્રહ કરવાવાળા ઉન્મત્ત પિંડીભૂત ભમરાઓને અને ભમરીયોને સમૂહ પણ હમેશાં બેસી રહે છે. “રિશ્રીમાળમત્ત છgય કુમાसवलोलभंगुर गुमगुमायमानगुंजद्देसभागा-परिलीयमानमत्तषट्पद कुसुमासवलो ૪મધુસુમમાયમાનrmશમા’ એ વૃક્ષોની આસપાસના ભાગમાં બહારથી આવૅલા અનેક ભમરાઓ બેસી રહે છે, અને મધુપાન કરીને મદેન્મત્ત બને છે. તથા કિંજલ્ક–પુષ્પપરાગનું પાન કરવામાં તેનું લંપટ પાછું જણાઈ આવે છે. તેઓ મધુર મધુર શબ્દોથી ગુમ ગુમાયમાન રહે છે. અર્થાત્ ગણું ગણાટ કરતા રહે છે. ઝંકાર કર્યા કરે છે. તેથી એ વૃક્ષના પ્રદેશ ભાગે એ પક્ષિઓના ગુંજારવથી ખૂબ જ સુંદર અને અત્યંત સહામણું લાગે છે. “ગરિમંતર gwઢા એ વૃક્ષના પુષ્પ અને ફળે તે વૃક્ષેની ઘટામાં જ છુપાઈ રહે છે. “જ્ઞાતિજઈના” બહારથી એ વૃક્ષે પાનાઓથી ઢંકાયેલા રહે છે. આ રીતે એ વૃક્ષે પત્ર અને પુછપથી “અવનદિના સદા ઉત્તમ રીતે આચ્છાદિત ઢંકાયેલા બન્યા રહે છે. “નીરોr” આ વૃક્ષેમાં વનસ્પતિકાયિક સંબંધી કોઈ પણ રોગ હોતો નથી. “અરજ' એ વૃક્ષેામાં બાવળ વિગેરે કાંટાવાળા વૃક્ષો હેતા નથી. તેના ફળે ઘણાજ વધારે મીઠાશવાળા હોય છે. સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. સમીપવતી અનેક પ્રકારના ગુરથી, ગુલમેથી, નવમાલિકા વિગેરેના મંડપથી અને દરાખ વિગેરેના મંડપથી એ વૃક્ષે સદાકાળ સુશોભિત જીવાભિગમસૂત્ર ૨૫૦ Page #261 -------------------------------------------------------------------------- ________________ રહે છે, તેના ઉપર અનેક પ્રકારની સુંદર ધજાઓ ફરતી રહે “રવિ પુરdળિો વીદિશા નિવેસિગરમનાઘરા’ ચાખૂણના આકારવાળી વાવમાં વૃત્ત આકારવાળી પુષ્કરણિયામાં અથવા પુષ્કર-કમળાથી યુકત પુષ્કરિણિયમાં જ સારિણીવાળી દીધિ કાએમાં જેને સંગ્રહ કરવા સારી રીતે સુંદર જાળગ્રહ લાગેલા છે, એવા એ વૃક્ષે એવા પ્રકારના અન્ય ગન્ધથી પણ વિશેષ પ્રકાર થી મનોહર એવા ગંધને કાયમ છેડયા કરે છે, કે જેથી ગંધ વિષયક મનને તૃપ્તિ મળી જાય છે. એ ગંધ એમાંથી થોડા થોડા પ્રમાણમાં નીકળતું નથી. પરંત પિડ પણાથી અર્થાત્ પિંડ રૂપે નીકળતે રહે છે, અને ઘણે દૂર સુધી ફેલાઈ જાય છે. જેટલા ગંધ પુદ્ગલથી ગંઘના સંબંધમાં ધ્રાણેન્દ્રિય તૃપ્ત થઈ જાય એટલા ગંધ સંઘાતનું નામ ગંધધ્રાણિ છે. “સુરેડ વસ્ત્રા' તેના જે આલવાલ ક્યારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આટલા સુધી યાવત્પદથી સંગ્રહાયેલ પદની વ્યાખ્યા કરવામાં આવેલ છે. હવે સૂત્રમાં આવેલ પદોની વ્યાખ્યા કરવામાં આવે છે. “ગોરાજ્ઞાન ગુજા' અહીયાં રથ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. એક ક્રીડારથ અને બીજે સંગ્રામરથ, અનેક શકટ ગાડા અનેક રથયાન વાહન યુગ્ય તેલ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણની વેદિકાથી શોભાયમાન જંપાન શિબિકા અને સ્વન્દમાનિકા આ બધા વાહને એ વૃક્ષોની છાયા સુંદર હોવાથી તેની તળે આરામ કરવા ઉભા રાખવામાં આવે છે, એ વિસ્તાર વાળ તળભાગ આ વૃક્ષને છે. એ કારણથી એ “સુમા” અત્યંત રમણીય છે. તથા પ્રાસાદીય દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદેને અર્થ પહેલા આવી ગયેલ છે. હવે આ વનખંડના ભૂમિભાગનું વર્ણન કરવામાં આવે છે. “તરણ બં વળાં ગંતો વહુ તમામળિ મૂમિમા પunત્તે’ આ વનખંડની અંદર જે ભૂમિભાગ છે, તે ઘણે સમ છે, બિકુલ બરોબર એક સરખે છે, ઉચે નીચ નથી કેવા પ્રકારને એ સમભાગ છે તે આલિંગ પુષ્કર વિગેરેની ઉપમાઓ દ્વારા બતાવે છે. “સે ના નામા માર્જિનપુતિ વા’ ઈત્યાદિ એ ભૂમિભાગ એવું જણાય છે કે જેવું આલિંગ પુષ્કર હોય છે, આ આલિંગ નામ મુરજ વાઘવિશેષનું છે, તથા તેના ઉપર જે ચામડું મઢેલું હોય છે, તેનું નામ પુષ્કર છે. આ આલિંગપુષ્કર ઘણજ સમ-સરખે હોય છે. એજ રીતને ત્યાંને તે ભૂમિભાગ મૃદંગના પુષ્કર જે સમ-સરખે છે. મૃદંગએ લેક પ્રસિદ્ધ એક પ્રકારનું વાદ્ય વિશેષ છે, તેનું પુષ્કર પણ બિલકુલ સરખુ હોય છે, ઉચું નીચું હોતું નથી. એજ રીતે પરિપૂર્ણ પાણીથી ભરેલ તળાવની ઉપરનો ભાગ જીવાભિગમસૂત્ર ૨૫૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ જેમ એક સરખો સમતલ હેય છે ઉચે નીચે હેતે નથી, એજ રીતને એ ભૂમિભાગ સમતલ હોય છે. જેમ કરતલ એક સરખો સમ હોય છે તેમ એ ભૂમિભાગ પણ કરતલ જે સમતલ હોય છે. જે પ્રમાણે ચંદ્ર મંડલ એક સરખું સમ હોય છે. એ જ રીતે ત્યાં ભૂમિભાગ પણ સમતલ હોય છે. યદ્યપિ ચંદ્ર મંડલ સમતલ હોતું નથી કેમકે ચંદ્રમંડલમાં ઉંચા કરેલ કાંઠાના આકાર જે પીઠ-પ્રાકારના જેવું ઊંચાનીચાપણું છે. પરંતુ અહીયાં જે તેને સમતલ પણાના દષ્ટાંતમાં રાખવામાં આવેલ છે, તે તેને દૃશ્યમાન દેખાતો ભાગ સમતલ દેખાય છે એ અપેક્ષાથી અહીં રાખેલ છે. એ જ રીતે ત્યાને ભૂમિભાગ “આર્થરબંડુ વા સૂરમંડુ રા' આદર્શ તલના સર સમતલ વાળે છે. અને સૂર્ય મંડલ જેમ સમતલ હોય છે તે એ ભૂમિભાગ સમતલ વાળે છે “દમ' ઉરભ ઉરણને કહે છે, જેને ભાષામાં ઘેટા કહેવામાં આવે છે. તેનું ચામડુ એકદમ સમતલ હોય છે, તેના જે એ ભૂમિભાગ સમતલ છે એજ રીતે “૩ામામેરુ વા’ વૃષભ અર્થાત્ બળદ વાદ રૂવા? વરાહ (ભૂંડ) સુવરને કહે છે. “ ત મે વા’ સિંહ “વધર્મો રૂવા’ વાઘ એ સિંહ ની જ એક જાતનું નામ છે. “વિકાભેરૂ રા' વૃક અર્થાત બકરાં “કીવિચમે વા’ કીપિ એ ચિત્તાનું નામ છે. અને સંજીરા સવિતરે આ બધા જાનવરનું ચામડું શંકુ જેવા મોટા મોટા હજારે ખીલાથી જ્યાં સુધી ટીપવામાં આવતા નથી ત્યાં સુધી તે સમતલ બનતા નથી. પરંતુ તે મધ્યમાં પાતળા રહે છે. અને જ્યારે તે ટીપાય છે, ત્યારે તે એક દમ સમ સરખા બની જાય છે. તેથી જે રીતે આ બધાનું ચામડું આ રીતે ટીપાયા પછી સમતલ બને છે, એ જ પ્રમાણે એ વનખંડની અંદરને ભૂમિ ભાગસમતલવાળો હોય છે “arળાવિ પંચકomહિં તહિં મળદિર ૩૩ નોમિg' આ ભૂમિભાગ અનેક પ્રકારના પંચ વર્ણવાળા તૃણેથી અને મણિયે થી ભાયમાન રહે છે. અહીં આગળના પદને સંબંધ બતાવેલ છે. એ તૃણ અને મણિયે કેવા પ્રકારના છે એ સૂત્રકાર બતાવે છે. “ગાવડર पच्चावड्ढी सेढीपसेढी सोत्थिय सोवत्थिय पूसमाणवद्धमाणमच्छंडकमकरंडकजारमारफुल्लावलि उमपत्तसागरतरंगवासंतिलयपउमलय भत्तिचित्तेहि' मा त અને મણિયે આવર્ત પ્રત્યાવર્ત શ્રેણું પ્રશ્રેણી સ્વસ્તિક સૌવસ્તિક પુષ્ય માણવ વદ્ધમાનક શરાવસંપુટ મસ્યાંડક. મકરાંડક એવું જારમાર આ બધી રચનાએથી અર્થાત આવર્ત વિગેરેના લક્ષણો વાળે એ ભૂમિભાગ છે. તથા પુષ્પાવલી, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા અને પદ્મલતા એ બધાઓની રચનાથી જેમાં ચિત્રો બનેલા છે. એવે એ ભૂમિભાગ છે. હવે આવર્ત વિગેરે શબ્દનો અર્થ બતાવવામાં આવે છે. મણિન એક લક્ષણ આવર્ત છે તે તે લેકમાં પ્રસિદ્ધ છે. તથા જલતરંગને પણ આવર્ત કહેવામાં આવે છે. એક આવર્તની સામે જે બીજુ આવત થાય છે તેને પ્રત્યાવર્ત કહે છે. બીદુ સમૂહની જે પંક્તિ હોય તેને શ્રેણી કહે છે, એક શ્રેણીથી જે બીજી શ્રેણી નીકળેલી હોય છે, તેને પ્રશ્રેણી કહે છે. સાથિ જીવાભિગમસૂત્ર ૨૫૨ Page #263 -------------------------------------------------------------------------- ________________ યાને સ્વસ્તિક કહે છે. સૌવસ્તિક અને પુષ્યમાણવ એ એ શબ્દોના અર્થ લેાક સમૂહથી જાણી લેવા. શરાવસં પુટને વમાનક કહે છે, મહ્યંડક અને મકરાંડક એ મણિચાના લક્ષણ વિશેષ છે. અને એ રત્નની પરીક્ષા કરવાવાળા પાંસેથી સમજી લેવા, સદાäિ સમરીણતૢસનોદું બાળાદિ પંચ વલ્ગે'િ તથા આ તૃણ અને મણિચા સુંદર કાંતિથી યુકત છે. બહાર નીકળતી કિરણજાળે.થી યુકત તથા બહાર રહેલ સમીપની વસ્તુઓના સમૂહને પ્રકાશિત કરવાવાળા ઉદ્યોત તેજથી યુકત છે. જે પાંચ વર્ણ ના તૃણુ અને નાના પ્રકારના મણિથી એ ભૂમિભાગ યુકત છે, તે મચિા કૃષ્ણવણું યાવત્ શુકલ વર્ષોંથી સુશેાભિત છે. અહીયાં યાવપદથી નીલ, લેાહિત, અને પીતવર્ણ ગ્રહણ કરાયેલ છે. હવે એ પાંચે વર્ણીનું અલગ અલગ વર્ણન કરે છે તેમાં શ્રી ગૌતમસ્વામી પહેલાં કાળાં વર્ણના સંબંધમાં શ્રીમહાવીરપ્રભુને પૂછે છે કે હે ભગવન્ ‘તસ્ય બંને તે યા તળા મળીયાએ પાંચ વર્ણવાળા તૃણા અને મણિયામાં જે કૃષ્ણ વર્ણવાળા તૃણુ અને મણિયા છે, “પ્તિ ન થયં ચા રે વળાવાને વળશે' તેને વર્ણવાસ-વર્ણન્યાસ આવી રીતે હોય છે? 'ને સત્તા નામÇ ગૌમૂતેવા” વર્ષાકાળના પ્રારંભ સમયમાં જલથી ભરેલા વાદળા જેવા કાળા હોય છે, ‘અંજ્ઞળેતિવા' જેવું કાળું સૌવીરાંજન અથવા એ નામનું રત્ન વિશેષ હોય છે, થંગળવા ખંજન દીવાને મેલ-મશ જેવા કાળા હોય છે. ‘-- છે ' કાજળ અર્થાત્ દીવામાંથી ખરેલી મશ જેવું કાળું હોય છે, અથવા કાજળને તાંબાના વાસણમાં એકઠું કરી જ્યારે તેને કાઈ સ્નિગ્ધ પદાર્થોની સાથે મેળવી દેવામાં આવે છે, ત્યારે તે વિશેષ પ્રકારે કાળુ બનીને ચમકે છે. અને તેને મષી કહે છે. તે બતાવવા અહી કાજળને દૃષ્ટાંત કેટિમાં લીધેલ છે. ‘મસીગુજિયાવા’– મસીની ગુટિકા-ગોળી જેવી કાળી હોય છે. ‘નવરૂધ ભેંસનું સીંગ જેવું કાળું હોય છે. ભેંસના સીગડા ઉપરની ખાલ કાઢી લેવાથી એ વિશેષ પ્રકારથી કાળા દેખાય છે. તેથીજ તેને અહીં દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. વરુનુન્ડિયા' જેવી કાળી ગવલગુટિકા હોય છે. આ ગવલગુટિકા ભેંસના સીંગડાના એકદમ સારભાગ રૂપ હોવાથી વિશેષ કાળાશ વાળી હાય છે. ભમરે વા' જેવા કાળા ભમરો હોય છે, ‘મમરાજિયાવા' ભમરાઓની પતિ જેવી કાળી હાય છે. ‘મમત્તાચસારેવા' ભમરાઓની પાંખની અંદરનેા ભાગ જેમ વિશેષ પ્રકારની કાળાશ વાળા હોય છે, ‘સંવૃત્ત્તવા’ જા’બુડા જેવા કાળા હોય છે. ‘અદ્દેિવા' કાગડાનું બચ્ચું જેવું કાળું હાય છે. વઘુઙેવા' જીવાભિગમસૂત્ર ૨૫૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ જેવા કાળા રંગવાળી કાયલ હોય છે. ‘વા' હાથી જેવા વર્ણમ મહાન કાળા હાય છે. નય મેવા' હાથીનું પ્રસ્સું જેવું કાળું હાય છે, ‘સÌવા’ જેવે કાળા ભયંકર વિકરાળ કૃષ્ણસર્પે હાય છે, ‘સરેવા' જેવું કાળું કૃષ્ણ કેસર મકુલ હાય છે. ‘બાળાથિહેવા' જેવુ' કાળુ આકાશનું થિન્ગલ હાય છે. અર્થાત્ શરદ કાળમાં મેધથી મુક્ત થયેલ આકાશ ખંડ હોય છે, જ્ સોવા' જેવા કાળા કૃષ્ણ અશેાક હોય છે. ‘ળવીરેવા' જેવી કાળી કૃષ્ણ કરેણ હોય છે. ‘૪ વંયુનીવેડ્વા' જેવું કાળું બંધુજીવ હાય છે, ‘ચાવે સિચા’હે ભગવન્ ! ત્યાંના તૃણા અને મણિયાની કાલિમા આ પહેલાં કહેલ મેઘ વિગેરેના જેવી હોય છે ? આ રીતે શ્રીગૌતમસ્વામીએ વચમાંજ પ્રશ્ન કરવાથી તેના ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે નોયમા ! ના ફળકે સમઢે આ અર્થ ખરાબર નથી. અર્થાત્ જેવી રીતે મેઘ વિગેરેને કાળા વર્ણવાળા તમાએ ખાતાવ્યા છે. તેવા પ્રકારની કાળાશવાળા એ તૃણ અને મણિયા નથી. પરંતુ તેમિ જદ્દાળ તળાળ મળીળય તો ધ્રુતરાÇ ચૈત્ર અંતતાÇ' એ તૃણ મણિયાની જે કાલિમા છેતે આ જીમૂત-મેઘ વિગેરે પદાર્થોંથી પણ ઘણીજ વધારે કાળાશ છે. અને એ કાળાશવાળી જોવાવાળાને અરૂચિકર હેાતી નથી. પરંતુ અત્યંત સેહામણીજ લાગે છે. તેથી અત્યંત સ્નિગ્ધ અને મનેાહર કાળીમાંથી યુકત હાવા છતા પણ એ આ મેઘ વિગેરેની અપેક્ષાએ અત્યંત કમનીય જ છે. ‘વિચતરાર્ચેવ'પ્રિયતરજ છે. ‘મનુળતાપ ચેવ” મનેાજ્ઞતરજ છે. જેને મન અનુકૂળ માનીને પોતાની પ્રવૃત્તિને વિષય બનાવે છે, એવા પદાર્થ જ મનેાજ્ઞ કહેવાય છે. આ મનેાજ્ઞની સાથે પ્રકની વિવક્ષામાં તરપ્ પ્રત્યય થવાથી ‘મને જ્ઞતર' પદ મની જાય છે. આ રીતે જે અતિશય પણાથી મનને અનુકૂળ હોય છે, તે મને સતર કહેવાય છે. કોઇ કોઇ મનેાજ્ઞતર પદાર્થ પણ મધ્યમ હોય છે. તેથી આની કાળાશમા સર્વોત્ક પણું બતાવવા માટે ‘મગામતાણ ચેવ' એ પદ કહેવામાં આવેલ છે. મનને જે પેાતાને વશ કરી લે છે તે મનેમ કહેવાય છે. અહીયાં પણ પ્રકર્ષ ની વિવક્ષામાં તરપૂ પ્રત્યય થયેલ છે. એવી રીતના કૃષ્ણ વણું વાળા ત્યાંના મણિયા અને તૃણા હોય છે. તેમ કહેલ છે. હવે શ્રીગૌતમસ્વામી નીલવણું ના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે તથ નં અંતે બીજા તળા ચ મળી ચ' ત્યાં જે નીલ વર્ણવાળા તૃણા અને મણિયા કહેલા છે. àત્તિ ળ મેચાને ચાવાલે જળત્તે' તેનું વર્ણન આ રીતે બતાવવામાં આવેલ છે. ‘લે નાનામઙ મિંñવામિત્તેવા, પાલેવા ચાપિચ્છેવા મુર્ વા સુચાવ છેવા ગીર્ત્તતિવાળીઝીમેવા' ભૃગ જેવા નીલ વર્ણ ના હાય છે, કે જીવાભિગમસૂત્ર ૨૫૪ Page #265 -------------------------------------------------------------------------- ________________ જેને ભીગાડી કહે છે, ભુંગપત્ર જેવુંનીલ હોય છે. ચાલપક્ષી જેવું નીલ હોય છે. જેવી નીલી તેની પાંખ હોય છે. શુક પાપટ જેવા નીલા રંગના હોય છે, અને જેવી નીલરંગની તેની પાંખ હોય છે. જેવી નીલી લીલ હોય છે. અને જેવી નીલ લીલના ભેદ હોય છે, નીલીનુંઢિયા વા' લીલની ગુટિકા ગાળી જેવી લીલી હૈાય છે. ‘સામાત્તિ વા’શ્યામા નામનું ધાન્ય જેવું લીલું હાય છે, ‘દંતત્તિના' જેવું લીલું ઉચંતગ (દાંતને લગાવવાના રંગ વિશેષ) હાય છે. ‘વળા' વનરાજી જેવી લીલી હોય છે, ‘વસળે' હલધર અલભદ્રનું વજ્ર જેવું લીલું હોય છે. ‘મોરનીવાવ' મારની ગ્રીવા જેવી લીલી હાય છે, ‘પારેવય પીવા હવા' પારેવા-કબૂતરાની ગ્રીવા જેવી લીલી હોય છે. ‘શ્રી કનુમેવા’ અલસીના ફૂલ જેવા લીલા હોય છે, ‘અંગળ ઠેસિયા મુમેવા' અંજન કેશિના કુલ જેવા લીલા રંગના હોય છે અંજનકેશિકા’ એ વનસ્પતિ વિશેષનું નામ છે. એનું પુષ્પ નીલવણુંનું હોય છે. ‘નીજી"સે વા' નીલેાપલ નીલકમળ જેવું લીલું હોય છે, ‘નીત્ઝાતોવા' નીલ અશેક વૃક્ષ જેવું લીલું હોય છે, ‘નીઝ દળવીરે વા' જેવી નીલ, નીલ કરેણુ હોય છે. ખીસાં ધીરેવા' નીલ બંધુજીવ જેવું નીલ રંગનું હાય છે, તે હે ભગવન્ શું તે તૃણુ અને મણિયા એવા નીલવર્ણના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘ોયમા ! જાઢે સમદે' હે ગૌતમ ! આ અર્થ કથન અરાબર નથી કેમકે ર્સિ નં નૌતાળ તળાન મળીળ ચ' એ લીલાતૃણેા અને મણિયાના ોદ્યુતરાન્ચેય યોનું વનત્તř' જે લીલો વર્ણ છે તે આ ભૂંગ-ભમરા વિગેરેના કરતાં ઘણા વધારે ઇષ્ટતર, કાંતતરક, અને મનેાજ્ઞતરક તથા મનઆમતરક હોય છે, તેથી આ નીલ વર્ણના તૃણ અને મણિયા આ ભંગ-ભમરા વિગેરેના રંગ કરતાં પણ ઘણાજ વધારે ઈષ્ટતર કાંતતરક, વિગેરે વિશેષણેાવાળા હોય છે. હવે શ્રીગૌતમસ્વામી લેાહિત લાલ વર્ણના સંબંધમાં પ્રભુશ્રીને પ્રશ્ન કરતાં કહે છે કે હે ભગવન્ તત્ત્વ નં ને તે જોચિના તળા ચ મળી ય તંત્તિ નથચમેયા. આવે વળાયાસે વળત્તે ત્યાં જે લાલ વર્ણવાળા તૃણે। અને મણિયા કહ્યા છે. તેના વર્ણોવાસ-વર્ષોંન આ પ્રમાણે હોય છે ? ને નહાવામદ્ સત્તરિવા’ સસલ નું લેાહી જેવું લાલ હોય છે, ‘નરહરેિવા' મનુષ્યનું લેાહી જેવું લાલ હોય છે. ‘૩દમહિરેવા' ઘેટાનું લેાહી જેવું લાલ હોય છે ‘વાદ દિ વા' વરાહ ભુંડનું લેાહી જેવું લાલ હોય છે, “દિલદા’ ભેંસનું લેાહી જેવું લાલ હેાય છે. ‘વારુિંજોવા' પહેલા વર્ષાદના સમયમાં ઉત્પન્ન થયેલ ખાલ ઈદ્ર ગેાપ કીટ વિશેષ જેવા લાલ હોય છે. ‘વાાિજ જીવાભિગમસૂત્ર ૨૫૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ સેવા” જેવા લાલ બાલ દિવાકર-સૂર્ય હોય છે. જેમ કહ્યું છે કે જે વિતા રહ્યો # તમચેડપિ' સૂર્ય ના ઉદયના સમયે અને અસ્તના સમયે પણ રંગ લાલજ હોય છે. સંગરમાળેલા વર્ષાકાલની સંધ્યા સમયનો રંગ જે લાલ હોય છે. “ક રૂવા' ગુંજા-રતિના અર્ધ ભાગને રંગ જે લાલ હોય છે, જ્ઞાતિ હિંગલા' જાત્ય હિંગળ નો રંગ જે લાલ હોય છે. “સિસ્ટcqવાલા” શિલાપ્રવાલ પ્રવાલ નામના રત્નવિશેષને રંગ જે લાલ હોય છે, “ઘવારંવા ? પ્રવાલના અંકુરનો વર્ણ જે લાલ હોય છે, પ્રવાલની કુંપળને અંકુર પહેલા જ નીકળેલ હોવાથી ઘણાજ લાલ હોય છે. તેથી અહિયાં તેને દષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. “ોહિત/શ્વમળી વા’ લેહિતાક્ષમણિ જેવું લાલ હોય છે, “ઝાડવા? લાક્ષારસ જે લાલ હોય છે. શિમિરાજા કુમિરાગ જે લાલ હોય છે ત્તવત્તા લાલ કાંબળને રંગ જેવો લાલ હોય છે. “ગ્રીન પિરાફિવા' ચીન નામના ધાન્ય વિશેષને પિષ્ટ લોટ જેવો લાલ હોય છે, “જ્ઞાચક્ષુદાનુસુમેરુવા' જેવો લાલ રંગ જાસુસના પુષ્પને હોય છે. “શિંસુચવાયુમેવા’ કિંશુક પલાશ ખાખરાનું પુષ્પ કેસૂડાનો રંગ જે લાલ હોય છે. “જ્ઞાચ પુરૂવા” પારિજાતકનું પુષ્પ જેવું લાલ હોય છે, “તુજેવા’ રકતોત્પલ લાલ કમળને રંગ જે હોય છે, “સત્તાનોવા જેવું લાલ રકતાશક હોય છે, “પત્તળવીણવા જે લાલ રંગ લાલ કરેણનો હોય છે, “ગંધુઝવેરા’ અને જે લાલ રંગ લાલ બંધુજીવકને હોય છે. “મચાવેસિયા' હે ભગવન શું એ તૃણે અને મણિનો રંગ એવોજ લાલ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે કોચમા ! જે કુળ સમયે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે રેસિન રોહિશાળ મળીન’ એ લાલ તૃછે અને મણિને લાલ રંગ “દત્તો વેવ રાવ gym’ આ સસલાને લેહી વિગેરેના રંગથી પણ વધારે ઈટતર અને કાંતતર છે. અહીંયાં યાસ્પદથી મને જ્ઞતર અને મમતર આ વિશેષણને સંગ્રહ થયે છે આ પદનો અર્થ પહેલાં કહેવામાં આવી ગયેલ છે. હવે શ્રીગૌતમસ્વામી હરિદ્ર પીળા વર્ણના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવદ્ “ત્તરથ ળ જે તે જિલ્લા તળાવ મળીય' એ તૃણે અને મણિજેમાં ત્યાં જે પીળા વર્ણના ખૂણે અને મણિ છે, તેને વર્ણવાસા “સેસિં જે ગમેવારે વાળવારે પumત્તે’ તેને વર્ણવિન્યાસ વર્ણન વયમાણ પ્રકારથી છે? 'से जहानामए चंपएइवा, चंपगच्छल्लीइवा चंपगभेएइवा हालिदाइवा' સવર્ણ ચંપક વૃક્ષ જેવું પીળું હોય છે. સુવર્ણ ચંપક વૃક્ષની છાલ જેવી પીળી હોય છે, સુવર્ણ ચંપકને ખંડ જે પીળો હોય છે, હલદર જેવી જીવાભિગમસૂત્ર ૨૫૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ પીળી હોય છે. ‘ડ્મિા' હલદરના ટુકડા જેવા પીળા હોય છે. ‘ાહિદ્યુઝિયાના’ હલદરની ગેાળી જેવી પીળી હોય છે. ‘દરિયાઢિયા વા' હરિતાળ જેવા પીળા હોય છે. ‘સિાઝિયામેવા' હરિતાલના ખંડ જેવા પીળા હોય છે. ‘જ્ઞિાનિયાડુનિયા' હરિતાલિકાની ગેાળી જેવી પીળી હાય છે. ‘ચિરેવા' ચિકુર એક જાતનું પીળું દ્રવ્ય વિશેષ જેવું પીળું હોય છે, ચિરંળાશેડ્યા' ચિકુરાંગનારંગ જેવા પીળા હોય છે ચિકુરના મેળવવાથી વસ્ત્ર વિગેરેમા જે રંગ થાય છે તેનું નામ ચિપુરાંગ છે. વરાળોવા' શ્રેષ્ઠ સે નું જેવું પીળું હોય છે. ‘વાળળનિષલેવા’ ઉત્તમ સેનાને કસેટિ પર કરવામાં આવેલ લીસોટા જેવા પીળેા હોય છે. ‘ધ્રુવળસિવિત્ત્વ' સાનાનું શિલ્પિક જેવું પીળું હાય છે. ‘વર પુસિલળવા’વરપુરૂષ-વાસુદેવ કૃષ્ણનું વસ્ત્ર જેવું પીળું હોય છે, ‘સહ્રકુસુમેળ' શયકીનું પુષ્પ જેવું પીળું હોય છે. નવજ કુસુમેવા' સુવણૅ ચંપાનું પુષ્પ જેવું પીળું હોય છે. ‘દુંડિયા તુમેવા કુષ્માંડ કાળાનું ફૂલ જેવું પીળા વર્ણવાળું હોય છે, ‘જો ટામેવા કારટક પુષ્પોની માળા જેવી પીળી હાય છે, ‘તલવારુસુમેવા તડવડાના ફુલ જેવા પીળા હોય છે. આવળનું નામ તાવડા છે. ‘દોસારિયા સુમેવા ઘાષાતકી તુરિયાના પુષ્પ જેવા પીળા હોય છે, ‘મુવળગૃહિયા મુમેવા સુવણૅ ચૂથિકા સેના જુહીના પુષ્પ જેવા પીળા હોય છે, ‘વીયાકુસુમેવા' બીજક વૃક્ષના ફૂલ જેવા પીળા હોય છે, પચાસોવ’પીળા અશેકના પુષ્પ જેવા પીળા હોય છે, ‘પીચળવીરેવા' પીળી કરેણના પુષ્પ જેવા પીળા હાય છે, ‘પીયમ યુનીવેવા’જેવા પીળા બંધુજીવક વૃક્ષના ફૂલ હાય છે. ‘મવેચાવે સિયા’હે ભગવન્ આ ત્યાંના તૃણા અને માના વર્ણ એવી રીતની પીળાશ વાળા હોય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ના ફળકે સમદ્રુ' હે ગૌતમ આ અર્થ સમર્થિત નથી કેમકે ‘સેસિ ળ હાહિદ્દાળ તળાળય મળીળય એ પીળા વર્ણવાળા તણા અને મણીયા ‘ત્તો કૃતાન્ચેવ નાવ મળેળ વળત્તે' ચમ્પકાદિના પીળા વણૅ કરતાં એ તૃણેા અને મણીયાના પીળા વર્ણ ઈષ્ટતર છે. કાન્તતર છે. પ્રિયતર છે. મનાજ્ઞતર છે. અને મનેામતર છે, અથવા હવે શ્રીગૌતમસ્વામી શુક્લવર્ણ ના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે તત્વ Ñ जे ते सुक्किललगा तणाय मणीय तेसि णं अयमेयारूवे वण्णावासे पण्णत्ते' त्यांना એ તણા અને મણીયામાં જે શ્વેત વર્ણ ના તૃણા ને મળ્યા છે, એની ધેાળાશ જીવાભિગમસૂત્ર ૨૫૭ Page #268 -------------------------------------------------------------------------- ________________ આ નીચે પ્રમાણેની હોય છે? “સે નામ ચંફવા સંવેરૂવા સંવા દેવા મેવા’ અંક રત્ન જેવું સફેદ હોય છે, શંખ જે ધૂળ હોય છે, ચંદ્રમાનો વર્ણ જેવા સફેદ હોય છે, કંદ પુષ્પના રંગ જે સફેદ હોય છે. કસમ પુષ્પ જેવું સફેદ રંગ હોય છે, “' ઉદકરજ ઉદકબિંદ જેવું સફેદ હોય છે, ફિઘરૂવા” જમાવેલું દહી જેવું સફેદ હોય છે, ખીરને વર્ષે જે સફેદ હોય છે, “છી પૂરેફયા' ક્ષીરપુર દધને સમૂહ જે સફેદ હોય છે, “હંસાવરીસિવા” હસોની પંક્તિ જેવી સફેદ હોય છે. અર્શીવાવરી સિવા’ કોંચ પક્ષીની પંકતી જેવી સફેદ હોય છે, “દારાવટ્ટીતિવા’ હારની પંક્તિ જે સફેદ હોય છે. રાવરીરિ રા’ ચાંદીના બનાવેલ કંકણ–બલોયાની પંકિત જેવી સફેદ હોય છે, “ચંદાવરી તિવા તલાવ વિગેરેમાં જલની અંદર પ્રતિબિંબ વાળા ચંદ્રની પંક્તિ જેવી સફેદ હોય છે, “રીવા સિવા’ શરતકાળના બલાહક મેઘ જેવા સફેદ છે, પંત ઘોથcquસુવા દમાત અગ્નિના વેગથી નિર્મળ કરવામાં આવેલ અને તે પછી રાખ વિગેરેથી મ ને હાથ વિગેરેથી સાફ કરી નિર્મળ બનાવેલ ચાંદી જેવી સફેદ હોય છે, સાન્નિપિપાસીતવા ચેખાને લોટ જે સફેદ હોય છે, પુષ્પરાજીતવા' કુંદ પુષ્પને સમૂહ જે સફેદ હોય છે. “gવવાઝિવા સિવા’ સેમની ફલીને છિવાડી કહે છે તે સુકાઈ જાય ત્યારે સફેદ થઈ જાય છે તેથી સુકાયેલ છિવાડી જેવી સફેદ હોય છે જેમાં ગંગા ફુવા પેહુણ મોરના પીછાની મધ્યમાં રહેલ મિંજા જેવી સફેદ હોય છે, “વીરૂવા' બિસ મૃણાલ જેવું સફેદ હોય છે, મિrifઝરિવા' મૃણાલિકા બિસતતુ જેવા સફેદ હોય છે, “ તે રૂar' હાથી દાંત જે સફેદ હોય છે. “ઋત્રિા ” લવિંગના વૃક્ષના પાન જેવા સફેદ હોય છે. “ રિવા' પંડરીક ધોળા કમળની પાંખડી જેવી સફેદ હોય છે, સિવાર મામેતિવા’ સિંદુવાર પુષ્પોની માળા જેવી સફેદ હોય છે. “સેતાતિના” ત અશોક પુષ્પ જેવું સફેદ હોય છે, “રેચ ઝળવીફુવા પેળી કરેણનું પુષ્પ જેવું સફેદ હોય છે, “રેચ રંધુનીવેડવા” ત બંધુજીવ-બકુલ પુષ્પ જેવું સફેદ હોય છે. મgarદવે ઉત્તરા” હે ભગવનું તે શું એ તો અને મણિયેની વેતતા એવા પ્રકારની હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! બે રૂાષ્ટ્ર સમè' હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે “તેરિ લં મુવિઝાળે તાળું મળ’ એ તૃણે અને જીવાભિગમસૂત્ર ૨૫૮ Page #269 -------------------------------------------------------------------------- ________________ મણિને એ સફેદ વર્ણ “gો રૂતરા નાવ લઇi quત્તે’ આ ઉપર કહેવામાં આવેલ અંક વિગેરેની સ્વંતતાથી પણ વધારે ઈષ્ટ વધારે પ્રિય વધારે કાંત વધારે મનેણ અને વધારે મનેડમ કહેવામાં આવેલ છે. આ રીતે વનખંડની અંદર આવેલ તૃણે અને મણિના વર્ણનું સ્વરૂપ બતાવીને હવે સૂત્રકાર ગંધના સ્વરૂપનું વર્ણન કરે છે. આ વિષયમાં શ્રી ગૌતમસ્વામી શ્રીમહાવીર પ્રભુને પૂછે છે કે તેહિ ળે અંતે ! તનાવ મળીબાર રિક્ષણ છે goળશે હે ભગવન ત્યાંના તૃણ અને મણિનો ગંધ કે હોય છે ? શું નીચે કહેવામાં આવેલ કેષ્ટપુટ વિગેરે વસ્તુઓને ગંધ જેવો હોય છે, તેવો એને ગંધ હોય છે ? ગરા નામg pપુટાળવા' જેવી ગંધ-વાસ કષ્ટપુટ નામના ગધ દ્રવ્યની હેય છે. “પત્તysળવા' જેવી ગંધ પત્રપુટોના મર્દન કરવાથી ઉત્પન્ન થયેલ પરિમલના પુટોની હોય છે. “વોયાપુEાળવા’ જેવી ગંધ ચોયગ નામના ગંધ દ્રવ્યની હોય છે, “તારપુકાળવા' તગર પુટેની જેવી ગંધ હોય છે “gીકાળવા’ ઈલાઈચીના પુટેની જેવી રમણીય ગંધ હોય છે. “ચંદ્રપુકાળવા’ ચંદનને પુટેની જેવી ગંધ હોય છે “મપુકાળવા” કુકુમના પટની જેવી ગંધ હોય છે. “રીર પુEાવા” ખસના પુટેની જેવી ગંધ હોય છે. “પપુEાળવા’ ચંપાના પટની જેવી ગંધ હોય છે. “મરચEાળવા’ મરવાના પુટેની જેવી ગંધ હોય છે. “મનપુરાવા' જેવી ગંધ દમનકના પુટેની હોય છે. “જ્ઞાતિ પુEળવા’ ચમેલીના પુષ્પ પુટેની જેવી ગંધ હોય છે “કૂત્રિાપુકાળવા’ જઈના પપોની જેવી ગંધ હોય છે, “મરિય પુકાળવા’ મલિકા-મોગરાના પુષ્પ પુટાની જેવી ગંધ હોય છે, “વમરિય પુEાગવા’ નવ મલિકાના પુષ્પ પુની જેવી ગંધ હોય છે. “વાસંતિ પુણાળવા’ વાસંતિ લતાના પુષ્પ પુટે ની જેવી ગંધ હોય છે. ચણપુકાના કેવડાના પુટોની જેવી ગંધ હોય છે પૂરપુકાળવા’ કપૂરના પુટેની જેવી ગંધ હોય છે, આ બધાજ પુરોની ગંધ અgવાજંલિ' જ્યારે અનુકૂળ વાયુ વાત હોય અર્થાત્ વાસ લેનાર પુરૂષ જે તરફ બેઠે હોય એ તરફની હવા ચાલી રહી હોય અને આ સઘળા ગંધ પુરો “દિમનમાળા ળિદિમ જમાનાના રેનમાળાનવ” એ સમયે ઉઘાડવામાં આવેલ હોય તે લંઘપુટોને અતિશય પણાથી તેડવામાં આવતા હોય ખાડણિયા વિગેરેમાં ખાંડવામાં આવતા હોય “સંવરમાળrળવા’ નાના નાના તેના ટુકડા કરાતા હોય હૃતિક વિજ્ઞમાાળવા’ તેને ઉપર ઉડાડવામાં આવતા હોય જીવાભિગમસૂત્ર ૨૫૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ વિજિરિયનમાળાનવા’ આમતેમ એ વિખરવામાં આવી હોય “રિમુકનમાળાનવા પિતપોતાના કામમાં ઉપકતા પુરૂષ દ્વારા ઉપયોગ કરાતે હોય “મંા વા મેં તારિકનમાાણવા એક વાસણ માંથી બીજા વાસણમાં લેવામાં આવતા હોય તે વખતે તેને ગંધ-વાસ સુગધ “ગોરા” ઘણી વધારે વિપુલ પ્રમાણમાં નીકળે છે તથા એ “મguળા’ મને નુકૂળ હોય છે. કેમકે એ ગંધ “ઘાળમાં Tળદગુરૂવા' ઘાણેન્દ્રિય અને મનને શાંતિ આપવાવાળી હોય છે. આ પ્રકારની આ સુગંધ “નવમો નમંતા કમિનિસfa અનુકૂળ પવનના વાવાથી બધી તરફથી ચારે દિશાઓમાં સારી રીતે ફેલાઈ જાય છે. “મવેચારે વિચારું છે હે ભગવન તે શું આ તૃણા અને મણિની સુગંધ આ કષ્ટપુટ વિગેરેની સુગંધ જેવી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જોગમા! રૂ હે ગીતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે “સેણિ ण तणाणय मणीणय एत्तो इदुतराए चेव जाव मणामतराए चेव पण्णत्ते' मा અ ને ગંધ કષ્ટપુટ વિગેરે દ્રવ્યોના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનેzતર, મન આમતર, માનવામાં આવે છે. - હવે શ્રીગૌતમસ્વામી તૃણ અને મણિના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે. સેસિ મરે ! તળાજય મા રિલા રે ” હે ભગવન એ તૃણે અને મણિયને સ્પર્શ કે કહેલ છે? શું આ કહેવામાં આવનાર અજનક વિગેરે વસ્તુઓના સ્પર્શ જે હોય છે, એ એને સ્પર્શ હોય છે? એજ બતાવે છે. “જે કહાનામાં ગાળેફવા ફુવા” જે સ્પર્શ આજનક ચર્મમય વસ્ત્રને હોય છે. જે સ્પર્શ રૂ ને હોય છે. “રૂવા” જે સ્પર્શ બૂર નામની વનસ્પતિને હોય છે, “નવીરૂવા” જેને સ્પર્શ માખણને હોય છે. “સાદમત્સ્ટીરિલા' હંસ ગર્ભતુલિકાને જે સ્પર્શ હોય છે. “સિરીત કુમ બિચપતવા” શિરીષ પુષ્પ સમૂહને જે સ્પર્શ હોય છે. “વા મુદ્દે પત્તા કુ? જે સ્પર્શ નવા ઉત્પન્ન થયેલ કુમુદ પત્રોના સમૂહને હોય છે તે શું “મચારે સિયા” એજ રીતને સ્પર્શે એ તૃણ અને મણિીને હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ફળ સદ્ હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે “સિ i તળાવ મળી રસ્તો રૂદતા રે વાર કારણ goળને એ તણો અને મણિને સ્પર્શ આ અછનક વિગેરે પદાર્થો ના સ્પર્શ કરતાં પણ વધારે ઠષ્ઠતર યાવત્ વધારે મનેમ કહેવામાં આવેલ છે. આ તૃણે અને મણિના સ્પર્શનું વર્ણન કરીને હવે તેના શબ્દોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલ છે. આ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને જીવાભિગમસૂત્ર ૨૬૦. Page #271 -------------------------------------------------------------------------- ________________ पूछे छे , 'तेसि णं भंते ! तणाणं मणीणय पुव्वावरदाहिणउत्तरागतेहि વા િહે ભગવન એ તૃણે અને મણિને સ્પર્શ પૂર્વ, પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર દિશાએથી આવવાવાળા પવનથી “મંાથે મંતાયે ઘરૂપાળું ઘેરા #વિચા' મંદ મંદ પણ થી કપાવવામાં આવે છે, વિશેષરૂપથી કંપિત કર વામાં આવે છે, વારંવાર કંપિત કરવામાં આવે છે. “afમથાળું નાઝિયાળ વિશાળ ઘ િક્ષોભિત કરવામાં આવે છે. હલાવવામાં આવે છે, સ્પંદિત કરવામાં આવે છે. પરસ્પર સંઘર્ષવાળા કરવામાં આવે છે. વરિયાળું” ઉદરિત કરવામાં આવે છે, બલાત્ પ્રેરિત કરવામાં આવે છે. તે વખતે તેનો શબ્દ “જિલg આગળ કહેવામાં આવનાર શિબિકા વિગેરે વસ્તુઓના શબ્દ જે શદ તેને હોય છે જેમકે “ જ્ઞાળામાં વિયાત્રા આગળના એ પુરૂષો દ્વારા પિતા પોતાના ખંભા ઉપર ઉઠાવવામાં આવે ત્યારે જેવો શબ્દ શિબિકા અર્થાતુ પાલખીની નાની નાની સુવર્ણ નિમિત ઘંટડિયેના હાલવાથી થાય છે, અને એજ રીતે પાલખીના આકારથી કંઇક મેટિ તથા અંદર બેઠેલા પુરૂને પિતાપિતાના પ્રમાણાનુરૂપ અવકાશ-જગ્યા આપવાવાળી સ્પંદમાનિકાની નાની નાની સુવર્ણની બનાવેલી ઘંટડિયેના હલવાથી જે શબ્દ નીકળે છે, એજ રીતને શબ્દ એ તૃણ અને મણિયાને પવનથી હલાવવામાં આવે ત્યારે નીકળે છે? એજ પ્રમાણે “છત્તરસ ન કરત સદંતરણ સત્તરવરર’ જે છત્ર યુક્ત હોય, ધજાથી યુક્ત હોય, બન્ને બાજુએ લટકાવવામાં આવેલ પ્રમાણે પેત સુંદર–ઘંટથી યુક્ત હોય “Hiી ઘોરણ નંદિઘોષ બાર તેરેના અવાજ વાળી હોય ‘āિrafમઝાસ્ટરંતપરિવિવાર નાની નાની ઘંટડિયેથી યુક્ત સુવર્ણની માળાઓ દ્વારા જે બધી તરફથી વ્યાસ હોય છે. “માયત્તપિત્તલિજિરિળિસાનિનુત્તાચાર” તથા હિમવંત પર્વતના તિનિશ વૃક્ષના લાકડાથી કે જે ચિત્રવિચિત્ર મનેહારિ એવા સુંદર ચિત્રોથી યુક્ત અને સોનાના તારથી મઢેલા હોય “પુપિઝિદ્વારકંદર ઘTR' જેના પૈડામાં આરાઓ ઘણી જ મજબૂતાઈથી સારી રીતે લાગેલા હોય તથા જેની ધુરા- ધરી ઘણુજ મજબૂત હોય ત્યારસુથમિનંત કામ પૈડાની ધાર જમીનમાં ઘસાવાથી ઘસાઈ ન જાય તથા પૈડાના લાકડા એક બીજાથી જુદા ન પડી જાય એ હેતુથી જેના પર લોખંડની પાટી ચડાવ વામાં આવી હોય “મારૂowાવતુરાસુસંયુત્તસ' આકીર્ણ ગુણોથી વ્યાપ્ત એવા ઉત્તમ જાતીના ઘોડાઓ જેમાં સારી રીતે જોતરવામાં આવેલા હોય, “કુસાર છે સહ કુivramચિરણ અશ્વ સંચાલનના કાર્યમાં ચતુર પુરૂષમાં જે અતિ ચતુર હોય એવા સારથિથી જે યુકત હોય, ‘પરસવીરતા પરિમતિ સ' જેમાં દરેકમાં સો સો બાણે હોય એવા બત્રીસ ભાથાઓથી યુક્ત હોય “વવવવહિંસર બતર સહિત મુગુટો જેના હોય “સાપસરદ. મરિયરૂ’ ધનુષ સહિત બાણે જેમાં ભરેલા હોય, તથા કુંત-ભાલા વિગેરે પ્રહર અને કવચ ખેટક વિગેરે આયુધથી જે પરિપૂર્ણ હોય, ‘નાગઢ સTH' તથા યોદ્ધાઓના યુદ્ધ માટે જેને સજાવવામાં આવ્યા હોય, એવા જીવાભિગમસૂત્ર ૨૬૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ વર' સંગ્રામરના કે જ્યારે તે “યંજસિવા અંતેપુજંલિવા રમતિ મળ ટ્રિમરહૃત્તિ” રાજાંગણમાં, અંતઃપુરમાં રણવાસમાં, ૨મ્યમણિકુટિમતળમાં એટલેકે-મણિ બંદ્ધ ભૂમિમાં “મિત્રવાં'મિરર મિટિંગમા’ વારંવાર વેગથી ચાલતા હોય તે નિટ્રિક્સમાજરત્ત’ વારંવાર વેગથી પાછા ફરતા હોય અર્થાત્ આવતા જતા હોય તે સમય જે “ગોરા મguળા વામાળિદવુત્તિ જરા સદ્યત્ત સમંત સદા સમિતિનંતિ ઉદાર મનેજ્ઞ, તથા કર્ણ અને મનને તૃપ્ત કરવાવાળા બધી તરફથી શબ્દ નીકળે છે, “મહાકરિયા તે હે ભગવન એવાજ સંદર શબ્દ એ મણિ અને તૃણોમાંથી નીકળે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! બે ટુરે ન હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. પ્રભુશ્રીનો આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને વિનયપૂર્વક ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવદ્ જે ઉપર જણાવ્યા પ્રમાણેના રથના શબ્દ જે તેને શબ્દ નથી તે શુ આગળ કહેવામાં આવનારી વિણાને જે શબ્દ હોય છે. તે શબ્દ એ તૃણ મણિયને હોય છે ? એ પ્રશ્ન ઉપસ્થિત કરતાં શ્રીગૌતમસ્વામી કહે છે કે “સે નાળામg કાઝિયાણ વીજાણ ૩ત્તામંવાદિયા' હે ભગવન વૈતાલિકી અર્થાત્ તાલવગરની અર્થાત સવારે અથવા સાંજના સમયે સાંભળનારા લોકોની સન્મુખ જે વીણું વગાડવા માટે ઉપસ્થિત કરવામાં આવે છે. તે મંગલ પાઠિકાવીણ તાલના અભાવમાં પણ વગાડય છે. તેથી વિતાલમાં વગાડવાના કારણે એ વીણાનું નામ વૈતાલિકી વીણા કહેવામાં આવે છે એ વૈતાલિકી વણા જ્યારે ઉત્તર મંદા નામની મૂછનાથી ગાંધાર સ્વરની અંતર્ગત સાતમી મૂછનાથી યુકત હોય છે, ત્યારે તેને ઉત્તર મંદાર મૂર્શિતા કહેવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે ગાંધાર સ્વરની સાત મૂચ્છનાઓ હોય છે. જેમકે ___'नदीय खुट्टिमा पूरिमाय, चोत्थिय सुद्धगधारा । ઉત્તરાષાસાવિ ચ દ વ સ વંચમીનુચ્છા' ૧ છે નદી, ક્ષુદ્રા, પૂર્ણ શુદ્ધ ગાંધારા ઉત્તર ગાંધારા સૂત્તર આયામા અને મંદા આ સાત મૂચ્છનાઓ છે. આ મૂચ્છનાઓ એ કારણ થી સાર્થક છે કે એ ગાનારાઓને અને સાંભળવાવાળાને બીજા બીજા સ્વરેથી વિશિષ્ટ થઈને મૂર્ણતના જેવા બનાવી દે છે. તેજ કહ્યું છે કે अन्नन्नसरविसेस उपायंतस्स मुच्छणा भणिया । कत्तावि मुच्छिओ इव कुणए मच्छेव सेवेति ।। १ ।। જીવાભિગમસૂત્ર ૨૬૨ Page #273 -------------------------------------------------------------------------- ________________ ગાંધાર સ્વરની અંતર્ગત મૂછનાઓમાં ઉત્તરમંદા નામની મૂચ્છના જ્યારે અત્યંત પ્રકર્ષને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સાંભળનારાઓને મૂછિત જેવા બનાવી દે છે. એટલું જ નહીં પણ સ્વર વિશેષને પ્રગટ કરતા ગાયકપણું મછિત જેવું બની જાય છે. અહિં વીણા અને વીણા વગાડનારાઓમાં અભેદપચાર ને લઈને વીણાને પણ મૂછિના કહેવામાં આવે છે. તે વીણા જે અંક કહેતાં ખેળામાં સારી રીતે રાખવામાં ન આવે તે તે ઉત્કટ પણાથી મૂચ્છના કરતી નથી. તેથી વીણાને વગાડનાર પુરૂષ કે સ્ત્રીએ તેને ખેાળામાં સુચારૂ ઢંગથી અવશ્ય રાખવી જોઈએ. ત્યારે જ તેમાંથી સુંદર રીતે મચ્છના પ્રકર્ષને પ્રાપ્ત થઈ શકે છે. વીણાને વગાડનાર વીણાને ચંદનના સારથી બનાવેલ વાદન દંડથી વગાડે છે, તાર પર તેને બચાવવા માટે ઢંગથી ઘસી ઘસીને ચલાવે છે. વગાડનાર પુરૂષ અથવા સ્ત્રી વગાડવાની ક્રિયામાં વિશેષ પ્રવીણ હોવી જોઈએ જેવી તેવી વ્યકિત વીણાને ઢંગપૂર્વક વગાડી શકતી નથી તેમ તે વીણાને પિતાના ખોળામાં સુવ્યવસ્થિત રીતે રાખી પણ શકતા નથી. આ બાબત સમજાવવા માટે ‘ગંજ સુપફક્રિયાઇ ચંખારોઇપરિદૃાર કુરાનરનારિ કુસંપ गाहियाए पदोसपच्चूसकालसमयंसि मंदं २ एइयाए वेइयाए खोभियाए चलियाए फंदियाए घट्टियाए उदीरियाए ओराला मणुण्णा कण्णमणणिव्वुतिकरा सव्वओ રમંતા સદા સમિસિવંતિ આ પ્રમાણેનો પાઠ કહેવામાં આવેલ છે. વીણાનું વાદન કાંતા પ્રાત:કાળ સવારના સમયમાં અથવાતે સાયંકાળ સાંજના સમયમાં થાય છે. તે વીણાને જ્યારે ચંદનસારથી બનાવેલા દંડાના ખૂણાથી ધીરે ધીરે વગાડવામાં આવે અથવા વિશેષ પ્રકારથી જોર જોરથી વગાડવામાં આવે ત્યારે તેમાંથી કાન અને મનને મોહિત કરવાવાળો શબ્દ નીકળે છે. તેથી એ શબ્દથી અન્તરાત્માને અતિશય વિલક્ષણ પ્રકારનું સુખ ઉપજે છે. આ પ્રમાણે કહીને શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “મારે શિવા છે ભગવદ્ તો શું એ મધુર શબદ એ તૃણા અને મણિયામાંથી પણ નીકળે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ફુળ હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે એ શબ્દથી પણ વધારે ઈષ્ટ, પ્રિય કાંત, મનોજ્ઞતર, તથા મનોમતર શબ્દ પવનના સંપર્કથી એ તૃણો અને મણિમાંથી નીકળે છે. આ રીતે પૂર્વોકત વિશેષણોવાળી વીણાના શબ્દને ભગવાને અસ્વીકૃત કરવાથી શ્રી ગૌતમસ્વામી કિન્નર વિગેરાના શબ્દના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે. “જે કહાનામg વિજાપવા જંપુરસા વા માગવા જીવાભિગમસૂત્ર ૨૬૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ गंघव्वाणवा भदसालवणगयाणवा सोमणसवणगयाणवा पंडगवणगयाणवा हिम. વંતવસ્ત્રમંતરિક્ષમાયાળ રા” આ સૂત્રપાઠથી આરંભ કરીને સૂત્ર સમાપ્તિ સુધિના શબ્દોને અર્થ સૂત્રના અંતમાં કહેવામાં આવશે. આ અર્થ સામાન્ય રીતે કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. હે ભગવન કિન્નરેના કિંપુરૂષોના મહારના, અથવા ગંધર્વોના સમૂહો કે જે ભદ્રસાલ વનમાં અથવા સૌમનસવનમાં અથવા પંડકવનમાં બેઠેલા હોય જે હિમવાન પર્વતની અથવા મલય પર્વતની અથવા મંદર પર્વતની ગુફામાં બેઠેલા હોય “ગગો સંસ્થાને એક સ્થાન પર એકઠા થયેલા હોય “સંગૂહાયા ” અને એક બીજાની સામે આવેલા હોય અથવા એક બીજાની સન્મુખ બેઠેલા હોય કેદની પીઠ કોઈની સામે પડતી ન હોય અર્થાત્ કઈ પીડ દઈને બેસેલ ન હોય “સમુરક્રિયાળ' બેઠેલી અવસ્થામાં પણ એવી રીતે બેઠેલા હોય કે જેથી એક બીજાની અથડામણથી કોઈનેય ખાધા પહોંચતી ન હોય “સંનિવિરાજ અને જે બેઠકમાં પિતાના શરીરને પણ પિતાનાજ શરીરના કોઈ પણ અવયવ દ્વારા હરકત પડતી ન હોય એવા સમ સંસ્થાનથી બેસેલ હોય “Tગુરૂપજીરિચા' જેના શરીર પર હર્ષનાચી રહ્યો હોય અને જે આનંદ પૂર્વક નાચ કર. વામાં તલ્લીન બનેલા હોય “નીતિdiધવિિરચHળri' ગીતમાં જેની પ્રીતિ હાય, નાટય વિગેરે કરવામાં જેનું મન હર્ષિત થઈ રહ્યું હોય એવં જા ” આ આગળ કહેવામાં આવનારા વાકાને અહિંયાં સંબંધ છે. ગેયને ગાનારા એના જેમકે તે ગેય ગદ્ય વિગેરેના ભેદથી આઠ પ્રકારના હોય છે. જેમકે “જss! ” ગદ્ય જે વર સંચારથી “પ” પદ્ય વૃત્તરૂપ “ ” કથાત્મક “વ” પદ બદ્ધ એકાક્ષર વિગેરે રૂપે ‘વવિદ્ધ' પાદવિદ્ધ વૃત્ત વિગેરેના ચતુર્ભાગ માત્ર પદમાં બદ્ધ “વ” પ્રવર્તક પ્રથમ આરંભથી ઉપર આક્ષેપ પૂર્વક થવાવાળા “મંા” મધ્યભાગમાં મૂચ્છના વિગેરે સકલ ગુણોથી યુકત તથા મંદમંદ સ્વરથી સંચરિત આ આઠ પ્રકારના ગેયને તથા કેવા પ્રકારનું ગેય તે કિન્નર વિગેરે ગાય છે તે બતાવે છે. સ્વરથી સંચારિત “રચાવાળં' ચિત અવસાનવાળા ગેયને “સત્તારમgણા' પડ્રજ વિગેરે સાત સ્વરોથી યુકત ગેયને તે સાતસ્વર આ છે. सज्जे रिसहगांधारे मज्जिमे पंचमे सरे । धेवए चेव नेसाए सरा सत्त वियाहिया ॥ १ ॥ ષડૂજ, ઋષભ, ગાંધાર મધ્યમ; પંચમ; ધૈવત અને નૈષધ આ સાત સ્વર જીવાભિગમસૂત્ર ૨૬૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ વાળા ગેયને જેમકે નડ્યું, નવમ્' ગદ્ય જે સ્વરસ ચારથી ગાવામાં આવે એ સાત સ્વર પુરૂષ અને સ્ત્રીના નાભિદેશથી નીકળે છે. જેમ કહ્યું છે કે 'સત્તત્તા નામિત્રો ગટ્ટુલસુ સંજ્ઞા'' શ્રૃંગાર વિગેરે આઠ રસાવાળા ગેયને ‘ઉદ્દોલ વિલ્પ મુ'' છ દોષોથી કે જે છ દોષ આ પ્રમાણે છે. 'भीय दुयमुप्पित्यमुत्ताल' च कमसो मुणेयच्व । कागरसरमणुणास छद्दोसा होंति गेयस्स' ॥ ભીત, ક્રુત, ઉપિચ્છ ઉત્તાલ, કાકવર અને અનુનાસ આ છ દોષ વિનાના ગેયને ‘વ્હાલ ગુળાજાર' અગ્યાર ગુણાથી અલંકૃત ગેયને ‘વ્રુત્તુળોન વેચું ’ આઠ ગુણાથી યુકત ગેયને, તે આઠ ગુણા આ પ્રમાણે છે. 'पुण्णं रत्तं च अलंकियं च वत्तं तहेव अविघुट्टं । मधुरं समं सुललियं अट्ठ गुणा होंति गेयस्स' ॥ પૂર્ણ, રક્ત, અલંકૃત; વ્યકત અવિષ્ટ, મધુર; સમ, અને સુલલિત, જે સ્વર કળાઓથી ગાવામાં આવે તે પૂર્ણાં ૧, રાગમાં અનુરકત બનીને જે ગાવામાં આવે તે રકત ર, પરસ્પર વિશેષ પ્રકારના સ્વરથી ગાવામાં આવે તે અલંકૃત૩, જેમાં અક્ષર અને સ્વર સ્કુટ સ્પષ્ટ કરીને ગાવામાં આવે તે વ્યકત ૪, બેસૂર અને આક્રોશ વિનાના ગાવામાં આવે તે અવિઘુષ્ટ ૫, જે કેાયલની માફક મીઠા સ્વરથી ગાવામાં આવે તે મધુર ૬, જેમાં તાલ વંશસ્વર વિગેરે સરખા હોય તે સમ ૭, જે સ્વર ઘાલના પ્રકારથી બજાવવામાં આવે અને શ્રોત્રેન્દ્રિયને કાનને જે શબ્દના સ્પર્શી સુખદ હાય તે સ્વર સુલલિત કહેવાય છે. ૮, આ આઠ ગુણે। વાળા ગેયને ‘ગુંનતવંસહ્રોલશૂä' વાંસળીમાં ભીન્ન સુરીલા અવાજથી ગાવામાં આવેલ ગેયને ‘રત્ત ત્તિસ્થાળ રળસુä' ગાવાના રાગથી અનુરકત થયેલા ગેયને ત્રિસ્થાન કારણથી ઉરઃકંઠ; શિર આ શ્લેષ્મ રહિત અવ્યાકુલિત ત્રણ સ્થાનેથી શુદ્ધ થયેલા ગેયને ‘મટ્ટુરસમ સુવિં’ મધુર; સમ, તાલવશ સ્વર આદિથી સમનુગત સુલલિત આ બધા ગુણાવાળા ગેયને 'सकुइरगुंजत संततीसु સંવત્તું ' જે ગાનમાં એક તરફ તે વાંસળી વગાડવામાં આવતી હાય અને બીજી તરફ તન્ત્રી વગાડવામાં આવતી હાય, તેના સ્વરથી જે ગાન વિરૂદ્ધ હાય એવા ગેયને ‘તારુપુસંકત્તે' હસ્ત તાલના સ્વર પ્રમાણે ગાવામાં આવેલ ગેયને ‘તાજતમ્ ચકુસંપન્ન નમુ=પત્ત” તાલસમ, તાલ અનુસાર લયસ પ્રયુક્ત સીગ વિગેરેના બનાવેલા અંગુલી કેાષથી વગાડવામાં આવનારી વીણાના સ્વર પ્રકારથી યુકત ગ્રહસ’પ્રયુકત એવા ગાનને ‘મોર' મનને માહિત કરનાર ગેયને ‘મંચ મિથવöચાર' મૃદુ, ભિત, સ્વર પ્રમાણે તંત્રી વગેરેથી જીવાભિગમસૂત્ર ૨૬૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરવામાં આવનારા સ્વરથી યુકત પદસ’ચાર વાળા ગેયને પુરૂ' શ્રોતાઆને જેનાથી આનંદ ઉપજે એવા સુરતિવાળા ગેયને મુળત્તિ' સુમતિવાળા અ ંગાના સુંદર ઝુકાવવાળા ગેયને ‘વરાહ' વિશિષ્ટ સુદર રૂપવાળા ગેયને ‘વિં શેય વશીયાળ' દિવ્ય એવા ગાનને ગાવાવાળા એ પૂર્વકત કિન્નર વિગેરે દેવે મુખથી જે શબ્દ નીકળે છે, અને એ જેવા મનેહર હાય છે. તે શું ? ‘મવેચાવે સિયા' હે ભગવન્એ રીતની મધુરત એ તૃણા અને મણિયે માંથી નીકળનાર શબ્દોના હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમાં ! ત્રમૂસિયા' હે ગૌતમ એ પૂર્ણાંકત પ્રકારના ગેય વિગેરેમાંથી નીકળતા શબ્દો જેવા શબ્દો એ તૃણુ અને મણિયાના હૈાય છે. અહીયાં જે ગેયને અનેક વિશેષણોથી યુકત કરવામાં આવેલ હેય એ વિશેષણોના તથા સૂત્રમાં આવેલ ખીજા પદોનુ વર્ણન આ પ્રમાણે છે. જે કિન્નર વિગેરેનુ અહીયાં કથન કરવામાં આવ્યું છે, તે મધા વ્યન્તર દેવેાનાજ ભેદ છે. ભદ્રશાલ વિગેરે ચાર વના સુમેરૂ પર્વત પર જ છે, તેમાં ભદ્રશાલવન મેરૂની ચારે ખાજુની ભૂમી સમ અર્થાત્ નીચેની ભૂમી છે. મેરૂની પ્રથમ મેખલામાં નન્દનવન છે. તેના ઉપર બીજી મેખલામાં સૌમનસ વન છે. તેની ઉપર ચૂલિકાના પાશ્વ - ભાગમાં ચારે તરફ પંડકવન છે મહા હિમવાન હૈમવત ક્ષેત્રની ઉત્તર દિશામાં છે. એ એની સીમાને બતાવનાર હેાવાથી વધર પર્યંત કહેવાય છે. બાકિ ગદ્ય વિગેરેના ભેન્નુથી ગેય આઠ પ્રકારનુ હાય છે જેમકે વધર પર્યંત એ અહિ ઉપલક્ષક છે, તેથી ખીજા વધર પતા પણ સમજી લેવા જે ગેય સ્વર સચારથી ગાવામાં આવે છે. તે ગદ્ય કહેવાય છે. ૧ જે ગાન છન્દોના રૂપે ગાવામાં આવે છે, તે પદ્યરૂપ ગેય છે. ૨ જે કથિકાઢિ પ્રકારથી ગાવામાં આવે છે, તે કથ્ય ગેય છે, ૩ જે ગાનમાં કેવળ એક એક અક્ષર ગાવામાં આવે છે. તે પદ બદ્ધ ગેય છે. ૪ જે વૃત્તાદિના ચતુર્થાંગ એક ચરણમાં અદ્ધે હાય તે પાદ બદ્ધ છે ૫ જે ગેય આરંભથીજ સામારભ્ય માણુ હાય છે, જે ઉક્ષિપ્ત ગેય છે. હું પહેલા સમારંભની પછી જે નાના પ્રકારના આક્ષેપ પૂર્ણાંક પ્રવત માન જીવાભિગમસૂત્ર ૨૬૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ થાય છે તે પ્રવૃત્તક છે. છ મધ્યમામાં જે સકલ મૂછે ના વિગેરે ગુણોથી યુકત થતા થતા ધીરે ધીરે સંચાર કરે છે. તે ગેય મંદ કહેવાય છે. ૮ આ આઠ ભેદ ગેયના છે. હવે ગેયના વિશેષણો બતાવવામાં આવે છે. જે ગેયનું અવસાન રમ્યક પ્રકારથી ભાવિત થાય છે તે રેચિતાવસાન ગેય છે. જે ગેય છ દોષોથી રહિત હોય એ છ દોષો આ પ્રમાણે છે. જે ગીત ગભરાયેલા મનથી ગાવામાં આવે છે, તે ગીત ભીત દોષથી દૂષિત કહેવામાં આવે છે. જે ગાન જદિ જદિ ગાવામાં આવે છે. તે ગાનને કુત નામને દેષ છે. જે ગાનને ગાતી વખતે શ્વાસ ચડી જાય અને તેનાથી ગાવાવાળાને આકુળતા થઈ જાય તે ગીત પિચ્છ દેષવાળું કહેવાય છે. તેજ કહેવામાં આવેલ છે. “ifeqદ શ્વાસગુર” જે ગાન અત્યં ત તાલ વાળું હોય અથવા અસ્થાને તાલવાળું હોય તે ગાનને ઉત્તરાલ દેષવાળું કહેવામાં આવે છે. જે ગાન શિથિલ કઠોર સ્વરથી ગાવામાં આવે તે ગાન કાકQર દષથી દૂષિત કહેવાય છે. જે ગાન નાકના સ્વરથી ગણગણતા ગાવામાં આવે તે ગાન અનુનાસિક દેલવાળું કહેવાય છે. ૬ અગીયાર ૧૧ ગુણનું સ્વરૂપ પૂર્વેમાં સ્વર પ્રાભૂતમાં વિશેષ પ્રકારથી કહેલ છે. તેમાંથી ઉદ્દધૃત કરેલ “હું વેશ્મિ માતર્વિજ્ઞાવિષ્ટ વિગેરે દ્વારા વિરચિત ગ્રંથમાં મળે છે, તે તેમાંથી સમજી લેવા. ગાનના આઠ ગુણે આ પ્રકારના છે. જે ગીત સ્વર અને કળાએથી પૂર્ણ રીતે ગાવામાં આવે તે ગાનનો પૂર્ણ નામને ગુણ છે. ગેયને જે રાગ હોય એ રાગથી જે ગીત ગાવામાં આવે તે રકત ગુણ વાળું ગીત કહેવાય છે. બીજા બીજા સ્વર વિશેષોથી અલંકૃત કરીને જે ગીત ગાવામાં આવે તે ગીત જ્યારે કંઠમાં વર્તિત થઈને અસ્કુટ થાય છે. ત્યારે તે કંઠ વિશુદ્ધ કહેવાય છે. એજ સ્વર જ્યારે શિરે ભાગમાં થઈને અનુનાસિક થાય છે, ત્યારે તે શિરાવિશુદ્ધ કહેવાય છે. અથવા શ્લેષ્માથી વ્યાકુલ થયાંવિના ઉર, કંઠ, અને શિર, એ ત્રણ સ્થાનેથી વિશુદ્ધ કહેલ છે. અંગુલીકેશ શૃંગ-સીંગ અથવા લાકડીના કે વાંસના બનાવેલ હોય છે તેને આંગળીમાં પહેરીને જ્યારે તંત્રી અલંકૃત ગુણવાળું કહેવાય છે. જે ગામમાં અક્ષર તેનો સ્વર એ તદન સ્પષ્ટ હોય તે ગીતને વ્યકત નામનો ગુણ છે, કે જે ચિડાવા જેવી વિસ્વર દેવનીથી ગાવામાં ન આવે તે ગીતને અવિપુષ્ટ નામને ગુણ છે. ૫ કોયલના અવાજ જીવાભિગમસૂત્ર ૨૬૭ Page #278 -------------------------------------------------------------------------- ________________ જેવા મીઠા અવાજથી જે ગીત ગાવામાં આવે તે ગીત મધુર નામના ગુણ વાળ કહેવાય છે. 6 જેમાં તાલ વંશ અને સ્વર એક શિ૯પમાં જઈ રહ્યા હોય એવું જે ગીત છે તે ગીત સમગુણ નામના ગુણવાળું કહેવાય છે જે ગાન સ્વરેને ધળવાના પ્રકારથી કંઠમાં તરતું રહે છે, તે ગાન સુલલિત ગુણ વાળું કહેવાય છે. સૂત્રકારે આજ ગુણેમાંથી કેટલાક ગુણેને “નંતિભાઇ વાળા વિગેરે પ્રકારના પાઠ દ્વારા પ્રગટ કરેલ છે. ઉર, કંઠ અને શિર એ ત્રણે રથાન છે. જે ગાન ઉર શુદ્ધ, કંઠેશુદ્ધ અને શિરઃશુદ્ધ હોય છે તે ગીત ત્રિસ્થાન કરણ શુદ્ધ કહેવાય છે. છાતીથી ઉપડેલ સ્વર પોતાની ભૂમિકા પ્રમાણે જયારે વિશાળ બની જાય ત્યારે તે ઉરેવિશુદ્ધ થાય છે. એજ સ્વર વગાડવામાં આવે ત્યારે તેમાંથી જે સ્વર નીકળે છે, એ સ્વરનું નામ લય છે. આ લય પ્રમાણે જે ગીત ગાવામાં આવે છે, તે લય સુસંપ્રયુકત ગીત છે. જે ગીત પહેલાં વંશ તંત્રી વિગેરેથી ગ્રહણ થઈને તે અનુસાર ગાવામાં આવે તે ગેય સુસંપ્રયુકત ગીત છે. જે ગીતમાં તાલ વંશ તંત્રી વિગેરેને સ્વર ગીતની સાથે સાથે ચાલતું હોય એ ગીત સલલિત કહેવાય છે. જે ગીત મસ્વરથી ગાવામાં આવે એ ગીતનું નામ મૃદુ કહેવાય છે. બેલના સ્વર વિશેષોથી સંચાર કરતા થકા જ્યારે બાબર રાગમાં આવે ત્યારે તે ગીતનું નામ પદ સંચારરિલિત કહેવાય છે. રચનાની અપેક્ષાથી જે ગીતની અંતમાં નનતિ થાય છે તેનું નામ સુનતિ છે. આ પહેલાના કથનમાં સામાન્ય રીતે કહેવામાં આવેલ પદના અર્થનું સ્પષ્ટીકરણ છે. પ૩ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીઘાસલાલજી મહારાજકૃત જીવાભિગમસૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિમાં વનપંડાદિ વર્ણન સુધીને ભાગ સમાપ્ત છે જીવાભિગમસૂત્ર 268